________________
૩૦૦
શ્રી જૈન જ્ઞાન ગીતા.
-
-
(૨) દ્વિવ્યાનુભવમીિ . ( દેહા)
કર્મ કલંક નિવારીને, યા સિદ્ધ મહારાજ, મન વચન કાર્યો કરી, વદુ તેને આજ. ચાર ઘાતીઆ ક્ષય કરી, જેણે લીધા ચાર; તે જનવરને વંદીને, કરૂ કાવ્ય સુખકાર. ૨ ઈચ્છું છું નિજ મુક્તતા, ભવ ભયથી ડરી ચિત્ત શત અષ્ટોત્તર હું રચું, નિજપર બેધ નિમિત્ત. ૩ જીવ, કાળ, સંસાર આ કહ્યા અનાદિ અનંત, ચેતન ખટી સમજથી, ભમે ન સુખ લહંત. ૪ ચાર ગતિ દુઃખથી ડરે, તે તજ પરભાવ શુદ્ધાત્મ ચિતન કરી, સહજ સિદ્ધ થઈ જાવ. ૫ ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિતારામ રૂપ; થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬ મિથ્યા દર્શન વશ ફસી, ધરે અહં મમકાર; જીવર બહિરાત્મ કહે, તે ભમશે સંસાર. ૭ નિજારને અનુભવ કરી, પર તજી ધ્યાયે આપ; અંતર આત્મા જીવ તે, નાશ કરે ત્રય તા. ૮