________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અથ શ્રી અનિલ્સ પ્રાપ (૨૨)
इह जीविए राय असासयम्मि, धणियंतु पुण्णाइ अकुबमाणो । सेसोयइ मच्चु मुहोवणोए, धम्म अकाउण परम्मि लोए । ८७ ।। અર્ધા–ઈહ એ જીવીએ. જીવતર રાય કે રાજા અસાસયમિ. અસાસ્વત છે. ધણિયે, અતિશે તુ પુર્ણ પુણાઈ, પુણ્યને અકુબ્રમાણે ન કરનાર સેવ તે સોય છે. પશ્ચાતાપ કરે મચુર મર
ને મુહબ મુખે ઉવણુએ પહોંચે તે શકે. અકાઉણું ધર્મ ન કરવાથી પરશ્મિટ પર એક લેકને વિષે.
ભાવાર્થ – હે રાજન ! એ જીવતર અસાધતુ છે. તેથી ઘણું પુન્યને ન કરવાથી અને ધર્મને પણ ન કરવાથી તે જીવ મરણને મુખે પહોચતે થક પરભવને વિષે પણ પુર્ણ પશ્ચાતાપ કરશે. (ઉ. અ. ૧૩ ગા. ૨૧) ૮૭
जहेह सीहो वमियं गहाय, पच्चू नरंनेइहु अन्तकाले;