________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
પ્રવાઁ ધારણ કરી. ૪ ગાંધાર દેશના રાજા નગઈ રાજાને પણ ઝાડ જોઇ તે વિષે વિચારણા કરવાથી જાતિ સ્મરણુ જ્ઞાન થયુ. તેથી પાછલે ભવ દેખી દીક્ષા ગ્રહણ કરી આ પ્રમાણે આ ચારે પુરૂષા સ્વયસેવ બુઝા છે.
એ પ્રમાણે સર્વ જીવા જ્ઞાન, દર્શન. ચારિત્રને તપ એ ચાર વડે મેક્ષ પામ્યા છે. કાંઇ એકથી માક્ષ નથી પામ્યા માટે ચારેની જરૂર છે. ( ઉ. અ. ૧૮ ગા ૪૬)
૪૫ મોક્ષ તત્વ સંપૂર્ણ॥ ૯ ॥
૧૦
समकित .
तहियाणं तु भावाणं सब्भावे उवएसणं ।
भावेणं सद्दहन्तस्स
सम्मत्तं तं वियाहियं ॥ ४७ ॥ અતહિયાણુ॰ યથાતથ્ય. તુ॰ અવધારણ, ભાવાળુ ભાવતા, એ નવ પદ્માનાં સખ્શાવે. સ્વભાવે મતિ સ્મરણાદિક છતે, ઉવએસણું ગુરૂ