SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. વિરત ઉ૦ એ નવ ના લાગે જહા જેમ સે તે સુકકલએ સુકા ગાળાની પેઠે. ભાવાર્થ-હવે જ્યષ મુની વિજયઘોષ બ્રાહ્મણ પ્રત્યે કહે છે કે –હે વિપ્ર ! ભોગે કરીને કમને હેપથી આત્મા મેલ થાય પણ લેગ રહીત આત્મા ક લેપાય નહિ; તેથી કરીને ભેગી સંસાર માંહે પરિભ્રમણ કરે અને અભેગી કર્મ બંધનથી મુકાય (તે ઉપર દષ્ટાંત કહે છે ) લીલે અને સુકે એવા બે માટીના ગેળા છુટા ભીતે અથડાય તે જે લીલે ગેળે છે તે ભીંતને ચેટે, વળગે. તે જ પ્રમાણે કામ ભેગને વિષે લુબ્ધ ફુટ બુધ્ધિવાળા મનુષ્યો સંસારરૂપી ભીંતને વળગે છે. પણ જે કામ ભેગથી વિરકત સદબુદ્ધિવાળા મનુષ્ય છે, તે સુકા ગાળાની પેઠે સંસારરૂપ ભીંતને ન વળગે. (ઉ. અ. ૨૫ ગા૦ ૪૧ થી ૪૩) ૯-૭૦-૭૧ खणमेत सो कक्खा बहु कालदुःकावा, पगाम दुक्खा अणिगाम सोक्खा, संसार मोक्खस्स विपक्ख भूया, खाणी अणत्थाण उकाम भोगा ।। ७२
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy