SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. પછી આત્મ પ્રશંશા કરે પણ તે પરલેકના અર્થે કિચીતું પણ અનુષ્ઠાન ન કરે એ પરને દુર્વચનાદિકે કરી પીડા ઉપજાવે તેથી તે દુઃખી થાય, તે શોચના કરે...........વળી તે પુરૂષ એમ બેલે કે નિચ્ચે આ પુરૂષ ઘણે જ કુરકમી, હિંસાદિક ક્રિયાને વિષે પ્રવર્તે છે. આપણા આત્માને સંસારમાં રાખનાર અતિવૃત છે. આવાં નીંદનીક વચન બોલવાથી અને સાધુ પુરૂષને આહાર પાણીની અંતરાય પાડવાથી તે જીવ દક્ષિણ ગમી નરકીને વિષે ઉત્પન્ન થાય. તે કૃષ્ણપક્ષી નારકી થાય અને આગામી કાલે દુર્લભ બધી થાય અર્થાત્ કર્મધ પામવે તેને ઘણેજ દુર્લભ છે (સુ. અ. ૧૮ પાઠ. ૫૪) ૧૫૭-૧૫૮ ॥पाठ॥ पंचहि ठाणेहि जीवा दुल्लह बोहीय ताए कम पगरेति तजहा अरिहंतना अरिहंत सुत्तधर्म चारीत्र धर्मना आचार्य उपाध्यायना चाउवन्न संघसना विवेक तब बम्भचेराण देवाणंना अणवाद बोले. ए पांच बोल ' उलटा बोले तो सुलभ बोहीया थाय ॥१५९
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy