SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ :— રાજગૃહી નગરીને વિષે ભગવાન પધાર્યા છે, ત્યારે શ્રી ગૈાતમસ્વામી પૂછે છે. કે હું ભગવાન ! અહા પુજ્ય ? પરિગ્રહૅ રહિત જે સાધુ અગર સર્વ જીવા જે એક ઉપવાસ કરે તેા જેટલાં ક ખપાવે તેટલાં કમ' નરકને વિષે નારકી, જે છેદન ભેદનનાં દુઃખ વહન કરતા થકા, સે વરસમાં ક્રમ ખપાવે ? પ્રત્યેક સેા વરસે એટલે નવસે વરસે ખપાવે ? અથવા હજાર વરસે ખપાવે ? ભગવાન કહે છે કે, અહા ગૈતમ એ અથ સમય ખરાબર નથી. એટલે તેટલાં વરસમાં ન ખપાવે. કારણ કે નારકીના જીવા પરવસ પણે સહન કરે છે. પણ સાધુ અગર બીજા જીવા છતી જોગવાઈએ પાતાની ઈચ્છાઓને રૂપે છે. જેથી તેમને ઘણી નિજરા થાય છે. માટે હું ભવ્ય જીવા જો છતી શક્તિએ તપ વીગેરે કરશે! તા તેનાં ફળ અનંત મળશે પરવશ પણે કરશે તે તેના લાભ નહિ જેવાજ થશે. સર્વ જીવાને તપ કરવા શ્રેય છે. છતી જોગવાઇએ અહીં પુજ્ય ભગ વાન સાધુ. ૧ અગર સર્વ જીવા જો છઠે કરે ને જેટલાં ક્રમ ખપાવે તેટલાં મનારકી હજાર વસે અથવા પ્રત્યેક હજાર વરસે અથવા લાખ વસે ૩૦
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy