SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ઉપ નિરાબાધ પરમ સુખ પામીએ. ઇતિમધ તત્વ ચાથે પુન્ય તત્ત્વના લક્ષણ તથા ભેદ પુન્ય તત્વ તે શુભ કમાણીએ કરી, શુભ કમના ઉદચે કરી શુભ ઉજવલ પુદ્ગલના મધ પડે જેનાં ફળ ભાગવતાં આત્માને મીઠાં લાગે તેને પુન્યતત્વ કહિયે, પુન્યના નવલેઃ—૧, અન્ન પુન્ય તે અન્ત ( ખારાક ) આપવા થકી. ૨. પાણી પુન્ય તે પાણી આપવા થકી. ૩. લયન પુન્ય તે સ્થાનક ( જગા ) આપવા થકી ૪. શયન પુન્ય સુવા બેસવાના આસન આસન થકી ૫. વર્ષો પુન્ય વસ આપવા થકી ૬. મનઃ પુન્ય. મન ભલુ પ્રવરતાવવું ૭, વચન પુન્ય તે સામાને દ્યુત કારી વચન ખેલવુ. તે ૮ કાય પુન્ય શરીર કાઇના ઉપકારમાં પ્રવરતાવવું તે ૯. નમસ્કાર પુન્ય-ગુણીજન દેખીને નમસ્કાર કરવા. એ નવ પ્રકારે પુન્ય ઉપરાજે તેનાં શુભ ફળ ૪૨ પ્રારે લાગવે, એ પુન્ય જાણીને પુન્ય આદરીયે તે આ ભવ અને પર નવ પરમ સુખ પામીયે— પાંચમે પાપ તત્વનાં લક્ષણ તથા ભેદ. પાપત તે અશુભ કમાણીને રી, અશુભ, ક્રમના યે કરી, અતુલ મેલાં ગતના બંધ પડે
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy