________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવા—જે ખરા માર્ગે ધર્મને વિરાધતા આ સંસારમાં કોઇ ખાટી મતીવાળા અવળે માર્ગે ધર્મીમાં જતા તે ત્યાં નરકાદિકમાં છેદ્યન ભેદનનાં દુઃખ પામે છે. જેમ કોઇ જન્માંધ પુરૂષ છીદ્રાળી નાવમાં જઇ એસે ને સમુદ્ર તરવાની ઇચ્છા કરે; પણ અતરિયાળ વચ્ચેજ બુડે તેમ શુદ્ધ મા જે ધમ અહિંસા સ જમને તપના તેને ઠંડી હિંસામાં પ્રવતે તે સસાર રૂપ સમુદ્ર તરી નજ શકે. એટલે જન્મ મરણના ફેરામાં પડે, ( સૂ. અ. ૧૧ ગા ૨૯-૩૦ ) ૨૨૦-૨૨૧.
૨૦
एवंतु समणाएंगे,
મચ્છ ટ્વિટી બળારિયા
सोयं कसिण मावन्न,
आगे तारो महभयं ।। २२२
एवंतु समणाएंगे,
मिच्छ दिठी अणारिया
संसार पार कंखी ते, संसारं अणुपरियर्हति । २२३