________________
શા જન જ્ઞાન ગીતા. પંજawાય, कासवेण पवेदितं तेरे सोय महा घोर,
अतताण परिव्यए ।। २२४ અર્થ એવંતુ સમણાઓગે. એ પ્રમાણે કે સાક્યાદિક શ્રમણ. મિલ્થ દિઠી મિથ્યાદષ્ટિ. અણ રીયા, અનાર્ય, અનાચારી. સેયં તે. કસણમાવન સંપૂર્ણ આગંતારે ભવિષ્યમાં. મહભર્યા મોટા ભયને. સંસાર પારકખીતે સંસારને પાર પામવાની ઈચ્છા કરે. અપરિયતિ ફરી ફરીને આવે. ઈમં૦ એમ. ધમ્મશ્રદાય ધમને આદરીનેકાસણ, મહાવીર કશ્યપગેત્રી. પવેદિતં પરૂપે, કહે. તરસેય મહારં મહાઘોર સંસારને તરે. અતતાએ આત્માને તારવાને અર્થે પરિવએ. પ્રવર્તે.
ભાવાર્થ –એ પ્રમાણે શ્રમાણ સાંખ્યાદિક મિ-- ત્ દષ્ટિ અનાચારી જીવ કર્મને લીધે મનુષ્ય ભવ પામ્યા છતાં આગમી કાળે દુર્ગાતીને શરણે પામશે, એ પ્રમાણે આવા જ સંસાર રૂપ સમુદ્રને