SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. તરવાની ઇચ્છા કરે પણ આત્મવત્ સવૅ મૂતેષુ ॥ આ વાકયનું રહસ્ય ન સમજવાથી ને તે પ્રમાણે વન મન વચન કાયાએ કરી નહિ કરવાથી તેમજ અન્યને પણ ઉલટું જ સમાવેલું તેથી સંસારમાં પરિભ્રમણ કરે. વારે વારે નરક નિગેાદ વિગેરે ૮૪ લાખ જીવાયેાનીમાં જન્મ મરણુ કરશે. પણ ભગવંત મહાવીર કહી ગયા તે ધમને આદરીને 'સ'સાર રૂપ ઘાર સમુદ્રને તરી શકાશે. ભગવાને કહ્યુ છે કે હે જીવ! ! તમારે જીત્ર તેવા જપના જાણવા. માટે કોઇ પણ જીવને (ત્રસ યા સ્થાવરને ) કોઇ પણ રીતે દુઃખ ઉપજાવશે તા કમનું અંધન થશે. આ ક્રમના અધનથી જ જીવાને આ સંસારમાં જન્મ મરણના ફેરા કરવા પડે છે. મનુ બંધન ન થાય માટે સર્વ જીવાપર મન વચન અને કાયાએ કરી અનુકપા લાવી તેની દયા પાળે! તે જીવ કમ અધનથી મુકત થાય એટલે મેાક્ષગતિમાં જાય, ( સુ. અ. ૧ ગા. ૩૨ ) ૧૨૨-૨૨૩–૨૨૪. ૨૨૦ इतिश्री नास्तीक प्रकरण संपूर्ण ''
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy