SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાથ: ક્રોષ પ્રીતિને નાશ કરે છે. માન વિનયના નાશ કરે છે. માયા મિત્રતાના નાશ કરે છે. અને લાભ તે એ બધાનાએ નાશ કરે છે કેમકે લાભમાંથી ધ, માન ને માયા ઉત્પન્ન થાય છે. માટે કહેલું છે કે લેાભ જ પાપનું મૂળ છે. પેાતાના તાબામાં ન રહેતાં વૃદ્ધિ પામેલા ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ચડાળ ચાકડી સર્જાશે કષાય ઢાવાથી પુનર્જન્મ રૂપ વૃક્ષનાં મૂળને સીંચે છે. એટલે વૃદ્ધિ પમાડે છે. આથી જ આ સંસાર રૂપ સમુદ્રને પાર આવતા નથી. માટે આ ચારેને સમજી પુરૂષાએ ત્યાગ કરવા. એટલું જ નહિ પરંતુ આ ચાર કે તે માંહેના એક પણ જેનામાં હોય તેનાથી તેા નવ ગજના નમસ્કાર કરી સુરજ નાસવું ચૈાગ્ય છે. તેને તે ઉપદેશ પણ નકામા જ છે ( ૪. અ. ૮ ગ. ૩૮–૪૦ ) ૨૨૫-૨૨૬ ર जरा जाव न पिडेइ, वाही जाव न वढ्ढइ जाविंदिआ न हायंति, ara धम्मं समायरे ॥ २२७
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy