________________
૧૨૦ શ્રી જૈન જ્ઞાન ગીતા.
૨૯ વૃક્ષમાં જંબુ વૃક્ષ મહતું તેમ વૃતમાં શું વૃત મહતું.
૩૦ રાજાઓમાં જેમ ચકવતી શ્રેષ્ઠ તેમ વૃતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ટ. - ૩૧ યુધ્ધમાં જેમ વાસુદેવ જબરા તેમ વૃતમાં
શીયલ. - ૩૨ સૈિન્યમાં જેમ ચતુરંગી સેના શ્રેષ્ટ તેમ બ્રહ્મચર્ય સર્વ વૃતોમાં શ્રેષ્ઠ છે,
આ પ્રમાણે બત્રીસ પ્રકારની ઉપમાએ કરી કમને ક્ષય કરનાર બ્રહ્મચર્ય-શીયળ-શીલ-ચોથુ વૃત જાણવું છે ૧૨૭.
इतिश्री ब्रह्मचर्य प्रकरण संपूर्ण.
છે અથશ્રી જ્ઞાન પ્રસાર અભ્યતે |
कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तंच परिग्गरंच ते माहणा जाइ विज्जा विहूणा, ताई तुखेत्ताइ सुपावयाइं ॥ :२८