________________
થા જૈન જ્ઞાન ગીતા.
જીવ દેહ એ ભિન્ન છે, ભિન્ન સકલ વ્યવહાર; તજ પર પુખ્તલ જીવ લે, તેા પામે ભવપાર. જે નવ જાણે જીવને, વળી ને કહે છે જીવ, તે નાસ્તિક ભવમાં ભમે, થાય દુ:ખી સદૈવ. રત્ન દીપ રવિ દુધ દહીં, ઘી પીપર ને હેમ; સ્ફટિક રન્ત ને અગ્નિ નવ, દેહ આત્મા ભિન્ન છે, જેમ
જીવ જાણવા તેમ. ૫૧ સાનુ આકાશ;
va
૪૩
પામે કેવળ જ્ઞાન તા, નિજ પર કરે પ્રકાશ, જેમ બ્યામ નિલે પ છે, તેમ આત્મ પ્રદેશ. પણ જડે અમર આત્મા, ચૈતન્ય છે પરમેશ, આત્મ ધ્યાને દેહમાં, જે દેખે નિજરૂપ; જન્મ ધરી નવ પય પિયે, થાયે શિવપુર ભૂપ. ૫૪ જ્ઞાનમયી ચૈતન્ય તન. પુદગ્ધ તન જડ જાણું; સુત દારાના મેહ તજી, શિવ વધુમાં ખુખ માણુ. ૫૫ આપ આપ અનુભવ કરા, તેા શું વાંચ્છિત દૂર; કેવલ જ્ઞાન પ્રગટ કરી, પામે સુખ ભરપૂર. પદ્ જો પરભાવ સકલ તજી, દેખા આત્મભાવ; કેવલજ્ઞાન સ્વરૂપ થઇ, જલદી માક્ષે જાય. ભાગ્યવાન નર અન્ય તે. જેણે ત્યાગ્યા પરભાવ; લોકાલેક પ્રકાશત, દીઠા આતમ રાજ.
૨૦
પુર
૫૩
હ