________________
મુની શ્રી છગનલાલજી મહારાજનું
ટૂંક જીવનવૃતાંત.
મુનીશ્રી છગનલાલજી મહારાજનો જન્મ સંવત ૧૮૩૨ ના અષાડ વદી ૫ મંગળવારના દિવસે ગુજર નરેશ સામંત ગાયકવાડ સરકારના વડોદરા રાજ્યના વડોદરા પ્રાંતમાં એરંડા તાલુકાના મેથી ગામે શુભ મુહૂર્ત થયે હતા. મહાન પુરષોએ ખાસ મોટા શહેરોમાં જ જન્મ લે એ કાંઈ કુદરતી નીયમ હેત નથી. ગામ મેથી એ કંઈ હોટું શહેર નથી પરંતુ બસે ઘરનું એક નાનકડું ગામડું જ છે. ગામડાના લેકે સુશિક્ષિત નહિ પરંતુ ધાર્મિક અને માયાળુ વિશેષતઃ હોય છે. હીરે તે ખાણમાંથી જ ઉદ્દભવે છે તેના માટે કોઈ સારી બાગ બગીચાની યા મહેલેની જમીન લેતી નથી. આ મહાન પુરૂવનો જન્મ આ નાનકડા ગામડામાં થયે. તેમના પિતાશ્રી શેઠ દલપતભાઈ જેચંદભાઈ તથા માતુશ્રી બાઇ અવલભાઈ સુસંસ્કારી હોવાથી તેમની છાપ નાનપણથી જ મુનીશ્રી ઉપર પડી હતી, તેથી જ તેમના ગ્રામ્ય જીવનમાં કાંઈક ઉજાસ પડયે અને જ્યારથી તેઓ કાંઈક સમજણું થયા ત્યારથી જ તેમનું વૃત્તી ધર્મ ધ્યાનમાં પ્રેરાઈ. તેમનું જીવન