________________
શ્રી જૈન સાન ગીતા,
तम्हाएअं विआणिता दोसं दुग्गइ वहण तसकाय समारंभ
નાવર્ગવાર (૬) વડનg .રપ અર્થ-તહા તે કારણ માટે એ અં. આ. વિઆણિતા. જાણુને, દસ દોષને, દુગઈ દુર્ગતિ માઠી ગતિને વહ્વણું–વધારનાર પુઢવિકાય, પૃથ્વીકાય એકેદ્રિ જીવે સામારંભ–સમારંભને, છેદન ભેદન ને જાવ છવાઈ જીવતા સુધી, જ્યાં સુધી જીવું ત્યાં સુધી વઝએ. વરજે ત્યાગ કરે. ર૯ આઉકાય. અપકાય, પાણુના જેને (૩૨) તેઉકાય. અગ્નિ કાયના) (૩૬) વાઉકાય. વાયરાના) (૪૦) વણસ્સઈવનસ્પતિના (૪૩) તસકાય. બે ઇંદિથી પંચેદ્રિ સુધીના જી.
ભાવાર્થ--તે માટે આ દેને જાણીને, દુર્ગતિને વધારનાર એવા પૃથ્વી કાયને સમારંભને, જાવ છવાએ ત્યાગ કરે, તેજ પ્રમાણે પાણીના જીને, અગ્નિના છને જાણીને તેના સમારંભ એટલે છેદન ભેદનને જીવનપર્યત ત્યાગ કરે તેજ