SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા પ્રમાણે જે આવરણ કર્મ ટળે તે શુદ્ધ સમકતની પ્રાપ્તિ થાય. ૩ વેદની કર્મ–જેમ મધ ચેપડી તરવાર હોય તે ચાટતાં ઘણું જ સ્વાદિષ્ટ લાગે પણ પરીણામે જે અડી જાય તે જીભ કાપી નાખે. તેમ શાતા વેદની ભેગવતાં પ્રથમ સારી લાગે પણ પરીણામે તે જીવલણેજ હેય છે. ૪ મેહની કર્મ–મદીરા પાન જેવું છે. દારૂ પીનાર માણસને છેડી વારતે આનંદ આનંદને જ ઉન્માદ થાય પણ પછી તેનું પરીણામ તે મહાભયંકરજ આવે તે જ પ્રમાણે મેહની કર્મના ઉછાળામાં મારૂ મારૂ કરીને ગેલમાં આવે પણ પરિણામ શુન્યમાંજ આવે. આ કર્મને ઉદયમાં તેને સારાસારનુ ભાન નજ હોય જેથી માનવા-પુજવા લાયક ને મુકી અનેરા ઢોંગી ધુતારાને-માનવા પૂજવા પ્રેરાય. આથી ક્ષાયક સમીકીતને રેકે અર્થાત સમકિતથી પડે. આ મેહની કમને ક્ષય થાય તો બારમે ગુણ સ્થાનકે પહોંચે. પ આયુષ્ય કર્મ–રાજાની બે સમાન છે. જેમ
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy