________________
શ્રી જન જ્ઞાન ગીતા.
सवऐनाणे विनाणे पच्चक्खाणे असंजमे अणहन ए तवचव,
वोदाणे अकिरी आसिद्धि ॥२७॥ અથ –સવણે સાંભળે, નાણેઅ૦ જ્ઞાન વિનાણે, વિજ્ઞાન, પચ્ચક ખાણેઅ૦ પચ્ચખાણ સંજમેન્ટ સંચમ, અણુ હનએ આશ્રવને હણે તવત્ર તપ ૩ ચિવ અને એ પ્રમાણે જ દાણે કર્મ પ ને ભૂલાં કરે–અકિરીઆ૦ અક્રિય થાય-સિદ્ધિ મોક્ષ મળે ૧૦ (સાધુની પાસે સાંળળવાથી દસ બેલની પ્રાપ્તી થાથ)
ભાવાર્થ-સિદ્ધાંત સાંભળવાથી શું લાભ થાય તે કહે છે. સુત્રને સાંભળે તે જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાન થાય, તે પચખાણું કરે, આથી સંયમ પાળવાને લાભ, તેથી આશ્રવ આવતાં કર્મને રોકે. તેથી તપ થાય, તેથી કર્મ ખપે, તેથી અક્રિય થાય અને છેવટે મેક્ષ મળે. માટે શાશ્વશ્રવણ કરવું છે ભ. અ. ઉ. ર૭ |
છે પાપતત્વ સંપૂર્ણ