________________
શ્રી જૈન જ્ઞાન તા.
બાથવન ( 6 )
अहेवयइ कोहेणं, माणेण अमागई । माया गई पहिग्याओ, लोभाओदुओयं ||२८||
૫
અઃ—અડે. નીચે, અર્ધગતિને વયઇ જાય કહેણુ ક્રોધે કરીને, માણેણું માને કરીને, અહેમા માઠી, નીચી, ગઈ ગતી હાય, માયા॰ માયાએ કરી, ગઈપડિગ્યાએ સારી ગતિને વિનાશ હાય૦ લાભાએ લેાલે કરી. દુહુએ. આલાક ને પરલાક. ભય–ભય હાય.
ભાવાર્થ :--હું દેવ!ણુંપ્રિય ! કામભોગ ભગવ્યા વિના પણ જીવ દુર્ગતિએ જાય તે કહે છે. ક્રોધે કરીને જીવ અધોગતિએ જાય. માને કરીને માઠીગતિએ જાય. માયાએ કરીને સારી ગતિને નાશ કરે, અને લેાલે કરીને આલાક ને પરલેાકમાં ભય પામે. એટલે ક્રોધ, માન, માયા ને લાભ આ ચારે દુતિમાં લઇ જનાર છે. તેના જ્ઞાની માણસે ત્યાગ કરવા એજ શ્રેયષ્કર છે. ઉ૰ અ. હું ગા. ૫૪ ૨૮ા.