SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. આનુપૂર્વિ. જ્યાં ન હોય ત્યાં નમે અરીહંતાણું કહેવું. જ્યાં ૨ હોય ત્યાં નમે સીદ્ધાણું કહેવું. જ્યાં ૩ હોય ત્યાં નમે આયરીયાણું કહેવું. જ્યાં જ હોય ત્યાં નમો ઉવઝાયાણું કહેવું. જ્યાં પણ હોય ત્યાં ન લેએસવ્વસાહૂણું કહેવું ચેપાઈ તથા દાહરે. આનુપૂવિંગણ જોય, છમાસી તપનું ફળ હોય; સંદેહ નવ આણે લગાર, નીર્મળ મને જપે નવકાર ૧ શુદ્ધ વ ધરી વીવેક, દીન દીન પ્રત્યે ગણવી એક એમ આનુપૂર્વેિ જેગણે તે પાંચસે સાગરના પાપનેહશે ૨ એક અક્ષર નવકારને શુદ્ધ ગણે જે સાર, તે બાંધે શુભ દેવનું, આયુષ્ય અપરંપાર. ૧ ઓગણીશ લાખ ત્રેસઠ હજાર, બસેંબાસઠ પળ, ત્યાંહાંસુધી તે ભોગવે, નવકાર મંત્રનું ફળ. ૨ અશુભકર્મ કે હરણકું, મંત્ર બડા નવકાર; વાણી દ્વાદસ અંગમે, દેખ લીઓ તત્વ સાર.
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy