________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
મનુષ્ય નકગામી થાય. હું ચક્ષુદશન આંખથી દેખવાપણુ’, ૭ અચક્ષુદન ખીજી ઈંદ્રીએથી જાણપણુ થાય તે ૮ અવધી દર્શન અને હું કેવળ દેન આ નવ પ્રકૃતિ જાણવી. દનીનું ભુંડુ મેલવું ઉપકાર આળવવા, અશાતના કરવી, અંતરાય પાડવી, ખાટા જઘડા કરવા વિગેરે કારણેાથી ઉપરકત કમ અથાય છે.
૧૩૬
વેદ્યની કર્મના બે પ્રકાર, શાતા વેદની અને અશાતા વેદની. શબ્દ, રૂપ, ગંધ, ફ્સ, મન, વચન અને કાયા એ આઠે ઇષ્ટ સારા સુખકારી મળે તેા અશાતા વેદની જાણવી આ કમ સર્વ પ્રાણી માત્ર ઉપર દયા, અનુકંપા રાખે, કાઈને શેચના ઝુરણા કરાવે નહિ, કાઇને કુટાવે પીટાવે નહિ, કાઈને દુ:ખ ન થાય તેવું વર્તન રાખે તે શાતા વેદની કમવાળા માણસ પરભવમાં ઉચ્ચ ગતિ પામે અશરીરે શાન્તિ રહે ( મરૂ દેવી માતાની પેરે )
મેહની કર્માંના બે ભેદ—દન મોડની ને ચારીત્ર દન માહનીના ત્રણ ભેદ ૧ સમકીત, ર મીથ્યાત્વ, અને ૩ મીશ્ર માહની કષાય મેહની