________________
૨૮
શ્રી જૈન જ્ઞાન ગીતા.
नो शाकिन्यो ग्रहा नो न हरिकरिगणा व्यालवै
તારગાजायन्ते पाचचिन्तामणिनीतवशतः प्राणिनां भक्ति
માગામ છે ભાવાર્થ-જે ભકિતવાન પ્રાણીઓ શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં પિતાની વૃત્તિ જેડ છે તેઓને
ગ, શેક, કલેશ, અશાંતિ, ભય પાપ, દુષ્ટ, દારિદ્ર પણું શત્રુદ્વારા ઉપજતી ઉપાધી તથા શાન્તિ ભૂત પિશાચ વિગેરે તથા હાથી તથા સિંહના સમુહ દુઃખ ૫ થઈ શકતાં નથી. ૯ गीर्वाणद्रुमनुकुम्भमणयस्तस्याङ्गणे रङ्गिणोदेवा दानवमानवाः सविनयं तस्मै हितध्यायिनः ॥ लक्ष्मीस्तस्य वशा वशेष गुणिनां ब्रह्माण्डसंस्थायिनी श्रीचिन्तामणिपार्श्वनाथमनिशं संस्तौति यो ध्यायते
| ૨૦ || ભાવર્થ –જે પ્રાણ શ્રી ચિંતામણી પાર્શ્વનાથની હમેશ સ્તુતિ કરે છે તથા ધ્યાન ધરે છે, તેના આંગણામાં રંગ રાગાદિ આનંદ થયાજ કરે છે તેને