________________
ના જન જ્ઞાન ગીતા.
પહે
एयं खुणाणिणो सारं, जंन हिंसति कंचण। अहिंसा समयंचेव, एतावतं वियाणिया ॥ ५० ॥
સુ. અ. ૧૧ મે ૧૦ અથ–એયં એજ, ખ) નિશ્ચય થકી, નકકી વણાણિણે. જ્ઞાનીને જાણવાને, સારં૦. સાર. જં૦ જે, નહિંસતિ. હિંસા ન કરે. કંચણ૦ જરાપણ, કેઈપણ જીવની, અહિંસા, હિંસા નહિ તે સમયે સકલ સિદ્ધાંત, સમતિ. ચ૦ નિચે એવ૮ એમ એતાવંતંત્ર એટલું જ જાણીને. વિજાણયા વિશેષ જાણીને. ‘ભાવાર્થ-જ્ઞાનીના જ્ઞાનને-જ્ઞાનીને જાણવાને સાર નક્કી એ જ છે કે, તે કેઈપણ જીવની હિંસા, ન કરે દયા તેજ સર્વ સિદ્ધાંતનું તત્વ જાણવું. એટહું જ જાણે તે બસ. વધારે જાણીને શું ફળ છે. બધાં સુત્રો ને જ્ઞાનને સારે જ અહિંસા છે. એટલું જાણવું જીવને ઘણું જ છે ૫૦
૫ ઢસળ ના. अनियाणा मुकलेस मोगाढा,