________________
શ્રી જન જ્ઞાન ગીતા
એવું વૃક્ષ. અમ્પા૦ આત્મા કામ દુહા ઘેણું મન વાંછીત સુખ આપનાર ગાય. નંદણું વર્ણ૦ નંદન વનની પેરે આનંદકારી. મે મારે કત્તાવ કરનાર, કર્મને કરનાર વિકતા કર્મને ટાળનાર દુકખાણું દુઃખન કરનાર સુહાણું સુખને કર્તા મિત્ત અમિત્તે મિત્રને શત્રુ કરે છે. દુઠિયં ભુંડે આચારે રહ્યા સંપઠ્ઠિઓ, રૂડે આચારે રહે. નત'- તે સમકીત રૂ૫ રાવત વ્યને લુંટનારા તંત્ર તે અરીવ દુશ્મન કઠછેત્તા, ગળાને કાપનાર કરેઈડ કરે જેટલું સેવ તે અપણિયાર આપણે આત્મા દુરપયાભુંડા આચારને ધણી. સેતે નાહઈ જાણશે. મચ્છુ મુ. મરણના મુખે તુવે ત્યારે પત્તે પહોંચે પછાણુતાણવ પશ્ચાતાપ કરે. દયા વિહૂણેદય રહિત.
ભાવાર્થ–મેટાં કૃત્ય કરવાથી આપણે આત્મા વૈતરણી નદીના દુખને આપનાર તથા ફૂડ સામલી વૃક્ષના દુખને દાતાર છે. પણ સારાં કૃત્ય કરવાથી તેજ આત્મા મનવાંછીત સુખ આપનાર ગાયના જે, તથા નંદન વનના સુખને આપનાર આનંદકારી છે. સુખને કર્તા, દુઃખને કર્તા, કર્મ કરનાર કર્મને ટાળનાર, મિત્રને શત્રુ કરનાર, શત્રુને મિત્ર