________________
૧૩૦
શ્રી જૈન જ્ઞાન ગીતા नमे एयं तु निस्सेस,
परलोगे भविस्सइ ॥ १३९ અર્થ-જઈ. જે મચ્છ. મારા કારણ૦ કાજે, કારણે. એએ- એ હમ્મત્તિ હણાશે. સુબહુ અતિઘણા છવાય જીવ ના નહિ મેરુ મુજને. એવં એ છવઘાત. . વળી નિસેસકલ્યાણકારી પર લાગે પરલોકને વિષે વિસ્મઈ થાય.
ભાવાર્થ – જે હારા કારણે અતિઘણા છે હણાશે તે હુને પરાકને વિષે કલ્યાણ નહિ થાય એમ જાણી સર્વ કાર્ય જતનાથી જ કરે, ઉ. અ. ૨૨ ગા. ૧૯) ૧૩૯
वेयण वेयावच्चे, इरियहाएय संजमाए तह पाणरचियाए छठ पुण धम्म चिन्ताए ॥ १४० आयङ्के उवसग्गे, तित्तिक्खया बम्भचेर गुतीसु पाणि दया तबहे, सरीरखोच्छे यणहाए ॥ १४१