Book Title: Jagducharitam Mahakavyam
Author(s): Sarvanandsuri, Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/002555/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीधनप्रभसूरिविनेयश्रीसर्वाणन्दसूरिविरचितं श्रीजगडूचरित महाकाव्यम् • नवीनसंस्करणसम्पादिका. साध्वी चन्दनबालाश्री • नवीनसंस्करणप्रेरकाः पंन्यास श्रीवज्रसेनविजयगणिवर्याः • प्रकाशक:. भद्रकर प्रकाशन - अहमदाबाद 2010_02 Page #2 -------------------------------------------------------------------------- ________________ સોત્તપુત્ર ! મવસ્તુલ્ય, પુષ્ય નો ન્યસ્ય વિદ્યતે | नृवामकुक्षौ कः पश्येत्, વર્ષરાત્રે પ્રવિણ્ય ૨ ||'' - जगडूचरितम् સ-૬/જ્ઞો.૮૨ “હે સોળના પુત્ર ! તારા જેવું પુણ્ય કોઈ બીજાનું જણાતું નથી, કારણ કે મનુષ્યની ડાબી કુખમાં પ્રવેશ કરીને તેનાં ભૂરા આંતરડાં કોણ જોઈ શકે.” - જગડૂચરિત સર્ગ-૬/બ્લો.૮૧ 2010_02 Page #3 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीधनप्रभसूरिविनेय श्रीसर्वाणन्दसूरिविरचितं श्रीजगडूचरितं महाकाव्यम् 2010_02 Page #4 -------------------------------------------------------------------------- ________________ नवीनसंस्करणप्रेरकाः पंन्यास श्रीवज्रसेनविजयगणिवर्याः नवीनसंस्करणसम्पादिका साध्वी चन्दनबालाश्री 2010_02 Page #5 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् • ग्रन्थकाराः ● परमपूज्य आचार्यश्रीधनप्रभसूरिविनेयपरमपूज्य आचार्य श्रीसर्वाणन्दसूरिमहाराजाः • नवीनसंस्करणप्रेरकाः • परमपूज्यपंन्यास श्रीवज्रसेनविजयगणिवर्याः नवीनसंस्करणसम्पादिका • परमपूज्यव्याख्यानवाचस्पतिआचार्यभगवन्तश्रीमद्विजय • रामचन्द्रसूरीश्वराणां साम्राज्यवर्ती परमपूज्य साध्वीवर्याप्रवर्तिनी श्रीरोहिताश्रीजीमहाराजानां शिष्यरत्ना च साध्वी चन्दनबाला श्री • प्रकाशकः • भद्रंकर प्रकाशन 2010_02 अहमदाबाद Page #6 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थनाम : जगडूचरितं महाकाव्यम् वृत्तिकार : परमपूज्यआचार्यश्रीसर्वाणन्दसूरिमहाराजाः नवीनसंस्करण प्रेरकाः : परमपूज्यपंन्यासश्रीवज्रसेनविजयगणिवर्याः नवीनसंस्करण सम्पादिका : साध्वीश्रीचन्दनबालाश्री प्रकाशक : भद्रंकरप्रकाशन नवीनसंस्करण : वीर सं. २५३५ वि.सं. २०६५ मूल्य : रु. ७५-०० पत्र : २०+१४८ : BHADRANKAR PRAKASHAN, 2009 प्राप्तिस्थान) अहमदाबाद : भद्रंकर प्रकाशन ४९/१ महालक्ष्मीसोसायटी शाहीबाग, अहमदाबाद-३८०००४ फोन : ०७९-२२८६०७८५ अहमदाबाद : सरस्वती पुस्तक भंडार हाथीखाना, रतनपोल, अहमदाबाद-३८०००१ फोन : ०७९-२५३५६६९२ अक्षरांकन : विरति ग्राफिक्स, अहमदाबाद फोन : ०७९-२२६८४०३२ मुद्रक तेजस प्रिन्टर्स अहमदाबाद फोन : ०७९-२२१७२२७१ (मो.) ९८२५३ ४७६२० 2010_02 Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રુતભક્તિ-અનુમોદના લાભાર્થી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંતશ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય હાલારના હીરલા આ. શ્રી. વિ. કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય હાલારરત્ન મુ. શ્રીમહાસેનવિજયમહારાજસાહેબની સ્મૃતિમાં - પરમ પૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજસાહેબના સદુપદેશથી હાલારી વિશા ઓસવાળ જૈનસંઘ ઓસવાળ કોલોની જામનગર-૫ આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે. આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. ભદ્રંકર પ્રકાશન 2010_02 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्रीश्रीमालकुलोदयक्षितिधरालङ्कारतिग्मद्युतिः । प्रस्फूर्जत्कलिकाकालियमदप्रध्वंसदामोदरः ॥ रोदःकन्दरवर्तिकीर्तिनिकरः सद्धर्मवल्लीदृढत्वक्सारो जगडूश्चिरं विजयतां सर्वप्रजापोषणः ॥११॥ - जगडुचरित । सर्ग ६ श्लो० ९१ શ્રી શ્રીમાળના કુળરૂપ ઉદયાચળ પર્વતના શણગારમાં સૂર્ય સરખો, પ્રકાશતા કળિકાળરૂપી કાળીનાગના મદનો નાશ કરવામાં કૃષ્ણ સરખો, પૃથ્વી તથા આકાશમાં જેની મોટી કીર્તિ પ્રસરી છે એવો, અને સદ્ધર્મરૂપી વેલાના આશ્રયરૂપબાંબુ સરખો, સર્વપ્રજાનું પોષણ કરનારો જગડૂ ચિરંકાળ વિજય પામો. – જગડૂચરિત | સર્ગ ૬ શ્લો. ૯૧ 2010_02 Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય સાત સર્ગાત્મક આ શ્રીજગડૂચરિત્રમહાકાવ્ય ચૌદમા સૈકામાં રચાયું છે. જગડુશાહનું નામ ધર્મના ઇતિહાસમાં તેજસ્વી છે. તેમના સુકૃતની સુવાસ ભારતભરમાં ફેલાયેલી છે. તેમના જીવન અંગેના ગ્રંથમાં આ મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયધનપ્રભસૂરિશિષ્ય-પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયસર્વાણંદસૂરિજી મહારાજે રચ્યો છે, જે મહાકાવ્યરૂપે ગણાય છે. મહાકાવ્યના ગુણ સાથે છંદોનું વૈવિધ્ય ધરાવે છે, એથી આ કાવ્ય છંદના અભ્યાસી માટે પણ ઉપયોગી બને તેવું છે. શ્રીજગડૂચરિતમહાકાવ્ય ભાષાંતર સહિત મ.દ.ખખ્ખરે ઈ.સ. ૧૮૯૬માં મુંબઈથી પ્રકાશિત કરેલ છે તથા વિ.સં. ૨૦૩૮ ઈ.સ. ૧૯૮૨માં શ્રીહર્ષપુષ્યામૃતગ્રંથમાળા તરફથી પણ પ્રકાશિત થયેલ છે તેમાં પ્રસ્તાવનામાં લખેલ છે કે, પૂર્વે શ્રીઆત્માનંદજૈનસભા ભાવનગર તરફથી આ ચરિત્ર પ્રકાશિત થયેલ છે. શ્રીજગડૂચરિતમહાકાવ્યનું આ નવીનસંસ્કરણ ઉપરોક્ત બંને પુસ્તકોના આધારે શુદ્ધિકરણ કરવા પૂર્વક તૈયાર કરેલ છે અને જગડૂચરિતનો ગુજરાતી અનુવાદ મ. દ. ખખ્ખરના પુસ્તકમાંથી સાભાર ઉદ્ધત કરીને આ નવીનસંસ્કરણમાં આપેલ છે. આ નવીસંસ્કરણનું સંપાદન કાર્ય પરમપૂજય, પરમારાથ્યપાદ 2010_02 Page #10 -------------------------------------------------------------------------- ________________ ८ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજાના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજસાહેબની પ્રેરણાથી પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સ૨ળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે કરેલ છે, અને આ જગડૂચરિત-મહાકાવ્ય ભાષાંતર-પરિશિષ્ટોસહિત અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થાય છે તે અમારા માટે અતિઆનંદનો વિષય છે. પૂજ્ય સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ પૂજ્ય પંન્યાસજીમહારાજના પ્રેરક પરિબળને ઝીલીને આવા ઉત્તમ દાનવીર જગડૂશાહનું મહાકાવ્યરૂપે આ ચરિત્ર સંપાદિત કરીને પ્રકાશિત કરવાનો અમારી સંસ્થાને જે લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ. આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના સંપાદકોનો, પ્રકાશકોનો, તે તે સંસ્થાઓનો અને નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો અને સંપાદિકાશ્રીનો પ્રૂફવાચન કરી આપવા માટે પં. અમૃતભાઈ પટેલનો તથા આ કાર્યના અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાનો અને મુદ્રણ કાર્ય માટે તેજસપ્રીન્ટર્સવાળા તેજસભાઈનો પણ ખુબ ખુબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમદાનવીર મહાપુરુષોના ચિરતમાંથી ગુણો પ્રાપ્ત કરી સૌ આત્મશ્રેયઃ સાધો એ જ શુભભાવના !! ભદ્રંકર પ્રકાશન 2010_02 www Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ...!! આ જગડૂચરિતમહાકાવ્ય એક ઐતિહાસિક મહાકાવ્ય છે. આ ચરિત્રના નાયક જગડૂશાહ એક શ્રીમાળી શ્રાવક વણિકુ વેપારી છે. જેમણે સં. ૧૩૧૫ના દુષ્કાળમાં લોકોને અન્નદાન આપીને મોટી ખ્યાતિ મેળવેલ છે. આ જગડૂચરિતમહાકાવ્યની રચના પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયધનપ્રભસૂરિમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય આચાર્યભગવંત શ્રીમજિયસર્વાણંદસૂરિમહારાજાએ કરેલ છે. આ જગડૂચરિતમહાકાવ્યમાં સાત સર્ગ અને ૩૮૮ શ્લોકો છે. મહાકાવ્યનાં લક્ષણો આ ચરિતમાં જોવા મળે છે. આ જગડૂચરિતમહાકાવ્યના પૂર્વના પ્રકાશનો રા. મ. દ. ખખ્ખર દ્વારા સંપાદિત ઈ. સ. ૧૮૯૬માં ભાષાંતર સહિત મુંબઈથી પ્રકાશિત થયેલ છે અને હર્ષપુષ્યામૃતગ્રંથમાળાથી ઈ.સ. ૧૯૮૨માં ચરિત્રગ્રંથ પ્રકાશિત થયેલ છે. તે બંને પ્રકાશનોની નકલો પ્રાપ્ત થયેલ છે, તેમાં રા. મ. દ. ખખ્ખરનું પુસ્તક તો અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં કોબા શ્રીકૈલાસસાગર-જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે, એ પ્રમાણે સાધ્વીશ્રીચંદનબાલાશ્રીએ મને જાણ કરી તેથી મને થયું કે, જગડૂચરિતમહાકાવ્ય ભાષાંતર સહિત પ્રકાશિત થયેલ છે તો આનો 2010_02 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પુનરુદ્ધાર કરીને નવીનસંસ્કરણરૂપે પ્રકાશિત કરવામાં આવે તો અનેકોને આવા ઉત્તમદાનવીર જગડૂશાહનું ચિરત વાંચવાનો સુઅવસર સાંપડે આવી ઉત્તમભાવનાનુસાર આ કાર્ય અંગે મેં શ્રુતોપાસિકા સાધ્વીશ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને તેમણે પણ મારી પ્રેરણાને ઝીલીને પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ શ્રુતભક્તિનું આ કાર્ય સહર્ષ કરીને શ્રુતપ્રત્યેની, પૂર્વના મહાપુરુષ પ્રત્યેની ઉત્તમભક્તિ કરીને મહાન પુણ્યોપાર્જન ક૨વા સાથે સ્વ-પર ઉપકારક એવું આ સંપાદનનું કાર્ય કરીને સ્વઆત્મશ્રેયઃ સાધ્યું છે. આવા પૂર્વે થઈ ગયેલા દાનવીરો વસ્તુપાળ-તેજપાળ, ભામાશાહ, દેદાશાહ પેથડશાહ, જગડૂશાહ વગેરેના ચરિત્રો વાંચવાથી જાણવાથી, માણવાથી એમના જીવનમાં શ્રેષ્ઠ ઉમદાગુણો, આવી શ્રેષ્ઠ પરોપકાર ભાવના સૌ કોઈના જીવનમાં પ્રગટે અને “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ' આ પંક્તિ સાર્થક થાય એ જ શુભભાવના વ્યક્ત કરું છું. – પંન્યાસ શ્રીવજસેનવિજય 2010_02 Page #13 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય આ જગડૂચરિતમહાકાવ્યમાં ૧૩-૧૪મી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈન શ્રાવક જગqશાહનું ચરિત્ર આલેખાયું છે. આ લઘુકાવ્યમાં સાત સર્ગ છે અને કુલ ૩૮૮ શ્લોક છે. આ કાવ્યમાં અનેક વૈવિધ્યસભર છંદો હોવાથી આ કાવ્યમાં મહાચરિતના લક્ષણો સંગત થઈ શકે છે. દરેક સર્ગને અંતે શ્રીહૂરિને માથે પ્રથમ - દિતિયઃ સ. એમ આવે છે. આ કાવ્યમાં જગડૂનાં અનેક ધાર્મિક કાર્યો તથા તેમની પરોપકારિતાનું વર્ણન છે. આમાં અનેક ઐતિહાસિક પ્રસંગો પણ આપેલ છે. આ કૃતિમાંથી નીચે મુજબ માહિતી મળે છે : સં. ૧૩૧૨થી ૧૩૧૫ સુધી ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો, તેમાં વિસલદેવ જેવા રાજાઓ પાસે પણ અનાજ રહ્યું ન હતું. ૨. સં. ૧૩૧૨થી ૧૩૧૫માં ગુજરાતમાં વિસલદેવનું, માલવામાં મદનવર્માનું, દિલ્હીમાં મોજદ્દીન (નસીરુદ્દીન)નું તથા કાશીમાં પ્રતાપસિંહનું શાસન હતું. ૩. પાર પ્રદેશનો શાસક પીઠદેવ અણહિલ્લપુરના શાસક લવણ પ્રસાદનો સમકાલીન હતો. -- - - -- -- - --- ૧. આ સંપાદકીય લખાણમાં જૈ.બુ.સા. ઈતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬ તથા જૈ. સા. સં. ઈતિહાસ નવી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સંપા. 2010_02 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ર ૪. તે સમયે ગુજરાતનો દરિયાઈ વ્યાપાર ઉન્નતિ ઉપર હતો ભારતીય જહાજો દરિયા પારના દેશોમાં આવનજાવન કરતાં હતાં. ૫. વીસલદેવના દરબારમાં સોમેશ્વર વગેરે કવિઓ હતા. [જે. બુ. સા. ઈ. ભા. ૬ પૃષ્ઠ. ૪૧૭] કવિ પરિચય અને રચનાકાળ–કાવ્યના પ્રત્યેક સર્ગના અંતે આપેલી પુષ્યિકામાંથી જાણવા મળે છે કે, આ જગડૂમહાચરિતના કર્તા પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયધનપ્રભસૂરિમહારાજાના શિષ્ય પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજયસનન્દસૂરિમહારાજા છે. કાવ્યના અંતે એવી કોઈ પ્રશસ્તિ આપેલી નથી કે જેમાંથી કવિનો વિશેષ પરિચય અને રચનાનો કાળ જાણી શકાય. તો પણ કાવ્યના પ્રારંભમાં કવિએ લખ્યું છે કે “ગુરુનાં વચનોનું સ્મરણ કરીને હું જગડૂના ઉત્તમ ચરિતની રચના કરું આ ઉપરથી જણાય છે કે, કવિ જગડૂના સમકાલીન તો નથી. તેમણે જગડૂના પાવન કાર્યોનું વિવરણ ગુરુના મુખે સાંભળ્યું હતું. સંભવતઃ કવિના ગુરુ પૂજ્ય આચાર્ય ધનપ્રભસૂરિમહારાજ જગડૂના સમકાલીન રહ્યા હશે અને તેમણે જગડૂના પુણ્યકાર્યોનો આંખે દેખ્યો અહેવાલ પોતાના શિષ્યને સંભળાવ્યો હશે, જેનાથી પ્રભાવિત થઈને કવિએ આ કાવ્યની રચના તત્કાલ અર્થાત્ સાંભળ્યા પછી તરત (મૂલ ઘટના પછી ૩૦-૪૦ વર્ષ પછી) સં. ૧૩૫૦ લગભગ કરી હશે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આ કાવ્યનો રચનાકાળ વિક્રમની ચૌદમી સદી માન્યો છે. [જૈ. સા. બુ. ઈ. ભા. ૬ પૃ. ૨૨૭-૨૨૮] વીસલદેવના વારામાં સં. ૧૩૧૨થી ૧૩૧૫માં જબરો દુકાળ પડ્યો, તે વખતે કચ્છના ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન જગડૂશાહે સિંઘ, કાશી, ગૂજરાત વગેરે દેશોમાં પુષ્કળ અનાજ આપી દાનશાળાઓ ખોલી અને ત્રણ વર્ષના દુષ્કાળનું સંકટ નિવાર્યું. જગડૂએ આદ્રપુર (એડન) 2010_02 Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સુધી વેપાર ખેડ્યો હતો. આમ વ્યાપારનિપુણ અતિ ધનાઢ્ય હોવા ઉપરાંત સાહસી વીર, ધર્મનિષ્ઠ અને દીન દુઃખીયાને ઘણી સહાય આપનાર જગડૂ હતો. શત્રુંજય અને ગિરનારના સંઘો કાઢી જૈનમંદિરો બંધાવી, જીર્ણમંદિરોનો ઉદ્ધાર કરી જૈનધર્મની સેવા કરી. જૈન હોવા છતાં બીજા ધર્મો પર તેને જરાપણ દ્વેષ ન હતો, તેથી તેણે શિવ અને વિષ્ણુનાં મંદિરોની જીર્ણોદ્ધાર કરાવ્યો અને મુસલમાનોને માટે મજીદ બંધાવી હતી. તેણે પોતાની વિધવા પુત્રીનો પુનર્લગ્ન કરવાનો વિચાર કરી તેને માટે પોતાની જ્ઞાતિની આજ્ઞા પણ તે પ્રાપ્ત કરી ચૂક્યો હતો પરંતુ પોતાના કુટુંબની બે વૃદ્ધ સ્ત્રીઓના વિરોધથી તે તેમ કરતાં અટક્યો હતો. [જૈ. સા. સં. ઈ. નવી આ. પૃષ્ઠ ૨૬૫-૨૬૬.] જુઓ ધનપ્રભસૂરિશિષ્ય સર્વાનન્દસૂરિકૃત જગડૂચરિત. મૂળ તેમજ ગૂ. ભાષાંતર સહિત રા. મગનલાલ દલપતરામ ખખ્ખરે પ્રકટ કર્યું છે. (બૃહ. ૨. નં. ૨૮૪) નાગરી પ્રચારિણી પત્રિકામાં લેખ તથા વસંતમાં આવેલ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો લેખ. “પૂ. આ સર્વાન્દસૂરિનું શ્રીજગડૂચરિત એક કાવ્ય-ચરિત પુસ્તક છે. આ કાવ્ય ગ્રંથ છે એટલે તેમાં અલંકાર અને અતિશયોક્તિ હોય તે સાહજિક જ છે, પરંતુ એ અતિશયોક્તિ અને અલંકાર છતાં પણ તેમાંથી ઇતિહાસને યોગ્ય ઘણા બિંદુઓ મળી આવે છે. જગડૂશાહના વૃત્તાંતની સાથે સંબંધ રાખતાં બીજા બનાવોને નોંધતાં પૂ.આ.સર્વાનન્દસૂરિએ આ કાવ્યપુસ્તકમાં પણ ઐતિહાસિક બિંદુ લક્ષમાં લીધેલાં હોય એમ લાગે છે. લોકની રીતભાત, દેશની સ્થિતિ અને નાયકના વૃત્તાંતનું વર્ણન તે કાળનું વાચકને યથાર્થ દર્શન કરાવે છે. કંથકોટ, ભદ્રેશ્વર વગેરે નગરોનાં વર્ણનો તે તે સ્થાનની વિભૂતિથી તે કાળે, તે કેવો સમૃદ્ધવાન હતાં તે સ્પષ્ટ દેખાડે છે. ++ ગૂજરાત, સિંધ, થરપારકર, કચ્છ, કાઠિયાવાડ વગેરેમાં રાજ્ય કરતા રાજાઓનાં સંબંધમાં પણ કેટલાક પ્રસંગ જાણવા જેવા આવે છે. પારકર-થરપારકરના રાજા પીઠદેવના સંબંધમાં જગડૂશાહે ગુજરાતના 2010_02 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ જગડૂચરિતમહાકાવ્ય મૂળ તેમ જ ભાષાંતર સહિત રા. મગનલાલ દલપતરામ ખખ્ખરે ઈ. સ. ૧૮૯૬માં મુંબઈથી પ્રકાશિત કર્યું છે તથા હર્ષપુષ્યામૃતગ્રંથમાળાથી વિ. સં. ૨૦૩૮, ઈ. સ. ૧૯૮૨માં મૂળ પ્રકાશિત થયેલ છે. મ.દ.ખખ્ખરે પ્રકાશિત કરેલ આવૃત્તિ કોબા શ્રીકૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી મળેલ છે. તે આવૃત્તિ અત્યંત જીર્ણ થઈ ગયેલ હોવાથી હાથમાં આવતાં થયું કે જગડૂચરિતમહાકાવ્યનું ભાષાંતર આમાં તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવેલ છે તેથી મૂળ અને ભાષાંતર સહિત આનું નવીનસંસ્કરણ પ્રકાશિત કરવામાં આવે તો અનેકોને આ ગ્રંથ વાંચવામાં ઉપયોગી થઈ શકે અને ઇતિહાસ જાણવાની ઇચ્છાવાળાને પણ ઐતિહાસિક માહિતીઓનો બોધ થઈ શકે. આ અંગે પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયમહારાજને જાણ કરતાં તેઓએ પણ આ જગડૂચરિતનું નવીનસંસ્કરણ મૂળ અને ભાષાંતરસહિત પ્રકાશિત થાય તે માટે ખાસ પ્રેરણા કરી અને એ પ્રેરક પરિબળના આધારે આ નવીનસંસ્કરણ તૈયાર થઈને ભદ્રકર પ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહેલ છે. ઉપરોક્ત બંને રાજાની મદદ મેળવી હતી. મોટા રાજાઓની સાથે પણ તે કાળના વ્યાપારીઓ કેવા મમતથી કામ લેતા હતા તે તથા દરબારમાં જગડૂશાહ જેવા માતબર વ્યાપારીઓનું કેવું માન હતું વગેરે બીના જગડૂશાહ ગુજરાતના રાજદરબારમાં ગયા તે વેળાએ તેમને મળેલા માન પરથી જણાઈ આવે છે. તે કાળે ગુજરાત અને કચ્છ કાઠીયાવાડના વેપારીઓ સમુદ્રમાર્ગે વેપાર ચલાવતા હતા અને ખંભાતમાં તુર્ક લોકોનું રાજય હતું વગેરે બીના જેતસી નામના જગડૂશાહના એક વહાણવટે ગયેલા ગુમાસ્તાના વૃત્તાંત પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતી ૧૪-૬-૧૮૯૬ પૃ. ૬૪૫ [જૈ. સા. સં. ઈ. નવી આ. પૃષ્ઠ ૨૬૬ ટિ. ૪૧૨.] 2010_02 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રકાશનોમાં મૂળ તેમજ ભાષાંતરમાં જે અશુદ્ધિઓ જણાઈ તેનું પરિમાર્જન કરેલ છે અને મ. દ. ખખ્ખરના પુસ્તકમાં શુદ્ધિપત્રક પાછળ આપેલ છે તે મુજબ મૂળમાં શુદ્ધિકરણ કરેલ છે. આમ છતાં અનાભોગથી કે દૃષ્ટિદોષથી જે અશુદ્ધિઓ રહી ગયેલ હોય તે વિદ્ધજ્જનો સુધારીને વાંચે અને તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું. ઉપકારસ્મરણ :- આ નવીન સંસ્કરણના સંપાદન કાર્ય માટે પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજની ખાસ પ્રેરણા મળતાં આવા ઉત્તમ દાનવીર મહાપુરુષ જગડૂશાહના આ ચરિતનું કાર્ય કરવા માટે મને ઉલ્લાસ જાગૃત થયો અને આવા ઉત્તમ મહાપુરુષના ચરિત્રને વાંચવાની જે અમૂલ્ય તક સાંપડી, તે બદલ પૂજય પંન્યાસજીમ.ની ઋણી છું. આ કાવ્યની મહાકાવ્ય તરીકે પરિગણના થાય છે. ગ્રંથકારશ્રી પૂ.આ.સવાણંદસૂરિમહારાજાએ અનેક વૈવિધ્યસભર છંદોમાં આ કાવ્યની રચના કરેલ છે. એ છંદોના નામો વગેરે જોવા માટે કાવ્યસાહિત્ય વિદ્વાન પં. અમૃતભાઈ પટેલને અમે આપેલ. તેઓએ અમને આ નવીનસંપાદનનું પ્રથમ પ્રૂફ જોઈ આપેલ છે. તે માટે અત્રે તેમનો નામોલ્લેખ કરવા સાથે કૃતજ્ઞતા દાખવું છું. પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે આવા ઉત્તમ દાનવીર મહાપુરુષો જૈનશાસનમાં થઈ ગયા અને પોતાની ઉચ્ચભૂમિકાસંપન્નતા, વિશિષ્ટમાર્ગાનુસારીકક્ષાના ગુણો વગેરે દ્વારા દાન, પરોપકાર, વિવેકપૂર્વકના અનુકંપાના કાર્યો કરીને અનેકોને આદર્શરૂપ બન્યા. પરમાત્માના જૈનશાસનની પ્રભાવના કરવા પૂર્વક અનેકજીવોને બોધિબીજ, સમ્યક્ત વગેરે પ્રાપ્ત કરાવનારા બન્યા તેમ વર્તમાનમાં પણ લઘુકર્મી ભવ્યજીવો આવા વિશિષ્ટગુણસંપન્ન બની 2010_02 Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનેક સુકૃતોના કાર્યો સ્વજીવનમાં કરીને માર્ગાનુસારીકક્ષા, સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિની પ્રાપ્તિ કરીને આપણા સૌનું અંતિમ ધ્યેય મોક્ષપ્રાપ્તિનું છે તે મુક્તિસુખના ભોક્તા બનીએ એ જ શુભકામના....!! शिवमस्तु सर्वजगतः એફ-૨ જેઠાભાઈ પાર્ક, – સા. ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ ચૈત્ર સુદ-૧, વિ.સં. ૨૦૬૫, શુક્રવાર, તા. ૨૭-૩-૨૦૦૯. 2010_02 Page #19 -------------------------------------------------------------------------- ________________ विषयानुक्रमणिका विषय પ્રકાશકીય ઉત્તમના ગુણ ગાવતાં ગુણ સંપાદકીય खावे निष्ठ अंग....!! वियदुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः भद्रेश्वरपुरव्यावर्णनो नाम द्वितीयः सर्गः रत्नाकरवरदानव्यावर्णनो नाम तृतीयः सर्गः भद्रसुरदर्शनो नाम चतुर्थः सर्गः पीठदेवनरपतिदर्पदलनो नाम पञ्चमः सर्गः सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः त्रिविष्टपप्रापणो नाम सप्तमः सर्गः શ્રીજગડૂચરિત - સર્ગ ૧ લો શ્રીજગડૂચરિત - સર્ગ ૨ જો 2010_02 पृष्ठक्रमाङ्काः ७-८ ८-१० ૧૧-૧૨ १-९ १०-१३ १४-२० २१-२५ २६-३१ ३२-४९ ५०-५६ ५७-६६ 66-63 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૭૨-૭૯ ૮૦-૮૫ ૮૬-૯૨ ૯૩-૧૧૨ ૧૧૩-૧૧૮ શ્રીજગડૂચરિત - સર્ગ ૩ જો શ્રીજગડૂચરિત - સર્ગ ૪ થો શ્રીજગડૂચરિત - સર્ગ ૫ મો શ્રીજગડૂચરિત - સર્ગ ૬ છો શ્રીજગડૂચરિત - સર્ગ ૭ મો [૨] પરિશિષ્ટમ્ - પાનામવેરાનુ [२] परिशिष्टम् - विशेषनाम्नामकाराद्यनुक्रमः [૩] પરિશિષ્ટમ્ - નાહૂમ્બર [૪] પરિશિષ્ટ - જગડૂપ્રબંધસારાંશ [૫] પરિશિષ્ટ - જગડૂશનાં ગવાતાં કવિત ११९-१३२ १३३-१३७ १३८-१४५ ૧૪૨-૧૪૫ ૧૪૬-૧૪૭ [६] परिशिष्टम् - महाकाव्यस्य व्याख्या १४८ 2010_02 Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જગડૂશાની વંશાવલી વિયદુ [ શ્રીમાળી વણિક] વરણાગ [ કંથકોટનો વાસી ] વાસ વિસલ વીરદેવ નેમિ ચાંડુ વત્સ લક્ષ સુલક્ષણ સોહી સોળ [ભદ્રેશ્વરમાં જઈને વસ્યો ] [પત્ની-લક્ષ્મી] જગદ્ જગડુ રાજ રાજ પણ પા [પત્ની-યશોમતી ] [ પત્ની-રાજલ્લદેવી] [પત્ની-પદ્મા] [ કન્યા-પ્રીતિમતી] [પુત્ર-વિક્રમસિંહ ] [ પુત્ર-ધાંધો ] [કન્યા હંસી હાંસબાઈ] 2010_02 Page #22 -------------------------------------------------------------------------- ________________ दाने माने विवेके सुवचसि सुनये साहसे धाम्नि धैर्ये । दाक्षिण्ये च त्रपायां गुरुजनविनतौ भावनायां दयायाम् ॥ औचित्ये वा धृतौ वा धरणिधवकुलस्थापनायां धरायामेकः श्रीसोलजन्मा रचयति जगडूर्मानसं सर्वदापि ॥ - जगडुचरित । सर्ग ६ श्लो० १२१ “हान, भान, विवे, सुवा, सुनीति, सास, ति, धैर्य, सभ्यता, ext, गु२४ त२३ नम्रता, भावना, या, યોગ્યતા, હિંમત, અને પૃથ્વીમાં રાજાઓના કુળ સ્થાપવામાં, એક જ શ્રીસોળનો પુત્ર (જગડુ) હમેશાં પોતાનું મન તત્પર राणे. छ." - ४यरित । स ६ <ो. १२१ 2010_02 Page #23 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीधनप्रभसूरिविनेय__ श्रीसर्वाणन्दसूरिविरचितं श्रीजगडूचरितं महाकाव्यम् वियदुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः 1 [वसन्ततिलकावृत्तम्] यन्मूर्ध्नि पन्नगफणामणिदीपजाग्रज्ज्योतिस्तमोविजयि विघ्नपतङ्गभेदि ।। आविष्करोति कृतिनामपवर्गमार्ग, स श्रेयसे भवतु पार्श्वजिनाधिनाथः ॥१॥ अज्ञानपङ्कनिकरव्यतिषङ्गनाशं, शश्वत्प्रसादसलिलेन समुज्ज्वलेन । बालस्य मे विरचयातिशयाभिरामे, मात: सरस्वति ! जगज्जनवन्द्यपादे ॥२॥ अर्हन्मतार्णवविलासविधाननिष्ठं, राकाभिधेयशुचिपक्षविराजमानम् । दुष्कर्मतापदलनं किल सूरिचन्द्रं, वन्दामहे परमदेवमुदारभक्त्या ॥३॥ ___ 2010_02 Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् तीव्रापकारकरणैकहदोऽपि सर्वे, ते दुर्जना जगति जाग्रतु नित्यमेव । येषां नितान्तभयतः क्वचनापि काव्यमार्गात् स्खलन्ति कवयो न लसद्विवेकाः ॥४॥ सन्तः पवित्रचरिता दुरिताभिमुक्ता, राजन्ति ते विधुविभाजयिसद्गुणौघाः । स्वार्थं विमुच्य सुतरां हि परार्थसार्थसंसाधनाय दधते निजमानसं ये ॥५॥ स्वर्गापवर्गपदवीसमवाप्तिमेष, कल्पद्रुमो न ददते ध्रुवमर्थितोऽपि । धर्मः स्वभावसरलस्तु विवेकभाजां, तां लीलयैव ददतेऽपि गतस्पृहाणाम् ॥६॥ विश्वत्रयीहितकृता प्रकटीकृतो यः, श्रीनाभिभूपतनयेन जिनेश्वरेण । दानादिभेदकलिताय नमोऽस्तु तस्मै, धर्माय भूतिधृतिकीर्तिमतिप्रदाय ॥७॥ लक्ष्मीस्तरङ्गतरला पवनप्रकम्पश्रीवृक्षपत्रनिभमायुरिहाङ्गभाजाम् । तारुण्यमेव नवशारदसान्ध्यरागप्रायं स्थिरा सुकृतजा किल कीतिरेषा ॥८॥ गङ्गातरङ्गविमलेन यशोभरेण, दानोद्भवेन किल कल्पशतस्थिरेण । 2010_02 Page #25 -------------------------------------------------------------------------- ________________ वियदुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः एकस्त्रिलोकमखिलं धवलीचकार, धिक्कारकृत् कलिरिपोर्जगडूविवेकी ॥९॥ चेतः प्रसीदतितरां भवतः पवित्रौ, की जवादपि च गच्छति सर्वदुःखम् । हर्षः परिस्फुरति साधुजनस्य सम्यगाकर्णितेऽत्र जगडूचरिते प्रशस्ते ॥१०॥ सारस्वतस्मरणजाग्रदुदग्रबुद्धिप्राग्भारभासुरकवीश्वरवर्ण्यमानम् । गीर्वाणवारणरदद्युतिसोदरं न, कः संस्तवीति जगडूगुणचक्रवालम् ॥११॥ वाचस्पतेरपि धियामवकाशता न, स्तोतुं गुणाञ्जगति यस्य नितान्तपूतान् । कर्तुं हि तस्य जगडूसुधियश्चरित्रमुत्कण्ठितोऽहमधुना स्मितभून कस्य ॥१२॥ विद्यामहोदधिशशाङ्ककलासमाने, मातः सरस्वति ! मुखे वस मे निकामम् । नो चेत् प्रसिद्धजगडूचरितप्रथायां, मन्दादरस्य तु सतो मम ते त्रपैव ॥१३॥ संस्मृत्य वाचममलां स्वगुरोः क्रमाब्जद्वन्द्वं च पुण्ययशसः प्रथयामि हन्त । तस्योत्तमं चरितमद्भुतभावभासि, तच्छ्रयतां सुकृतिभिः कलितप्रमोदैः ॥१४॥ ___ 2010_02 . For Private &Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ४ श्रीजगडूचरितं महाकाव्यम् कल्याणवानखिलभूमिभृतां सुमान्यो, मित्र-द्विजाधिपति-धिष्ण्यकृतोरुदीप्तिः । श्रीमालवंश इह मेरुरिवोन्नतोऽस्ति, संसेवितः प्रतिदिनं विबुधैरनेकैः ॥१५॥ मर्यादया परियुतो जगतीधराणामाधारतामुपगतः सुतरां गभीरः । पुंरत्नजातिकलितः सुकृतस्रवन्तीसंयोगभाग्विजयते जलराशिवद् यः ॥१६॥ तस्मिन् बभूव सकलव्यवहारमुख्यो, भास्वविवेकविनयादिगुणैकधामा । वियहुरुत्तमजिनेश्वरधर्ममर्मविज्ञाननिर्मलमतिः कमलाभिरामः ॥१७॥ अश्रान्तभूवलयभूरितरोरुभारोद्भारोद्भवश्रमजदु:खमपाकरोति । पातालभर्तुरुरगीभिरतिप्रमोदाद्यद्दानकीर्तिरमला परिगीयमाना ॥१८॥ यत्कीर्तिपूरविमले भुवनत्रयेऽस्मिन्, मन्ये हिमाचलसुता मुदमाससाद । दिग्वाससं श्रितकपालममुं पति मे, नातः परं यदवलोकयितुं परोऽलम् ॥१९॥ श्रीसङ्घभक्तिजिनमन्दिरकूपवापीसत्रप्रपाप्रमुखपुण्यचयं विधाय । प्रौढप्रतापमवनौ परिवर्त्तमानं, कामं कलेरपि च यो दलयाम्बभूव ॥२०॥ 2010_02 Page #27 -------------------------------------------------------------------------- ________________ वियदुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः सच्चक्रनन्दकतया च मह:श्रिया च, शश्वत् परग्रहसुनिग्रहकारणेन । मित्रोपमामयमवाप दुरापकीर्तिश्चित्रं पुनर्यदवनेर्हरति स्म तापम् ॥२१॥ तस्याङ्गजोऽजनि जनप्रमदैकवार्ता-। धाम श्रियां च वरणाग इति प्रसिद्धः । यत्कीर्तिनव्यशुचिहारयुता निरीक्ष्य, काष्ठाः प्रिया हि चकिता हृदि वासवाऽऽद्याः ॥२२॥ भोगावती परिजिता त्वमरावती वाऽनाऽलका किल यया शतशो दधत्या । भोगीश्वरान् विबुधपान् धनदान् स कन्थां, तामध्युवास नगरीमथ मन्मथाभः ॥२३॥ गौरीपतेरपि शिरः सततं श्रितो यः, शीतद्युतिर्न समवाप कलां द्वितीयाम् । विश्वत्रयीधवलनोद्यतयाऽस्य कीर्त्या, पुष्टिं गतस्तु स बिभर्ति कलाकलापम् ॥२४॥ शत्रुञ्जयाभिधगिरावथ रैवताद्रौ, सङ्घाधिपत्यमधिगत्य चकार यात्राम् । यः कल्पवृक्ष इव दीनजनस्य दैन्यमुद्दामदानकलया दलयाम्बभूव ॥२५॥ तन्नन्दनः सकलसज्जनवर्ण्यमानः, श्रीमज्जिनाधिपतिसेवनकक्षबद्धः । 2010_02 Page #28 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् वासाभिधः समजनिष्ट विशिष्टबुद्धिः, सत्पात्रपाणिविमलीकृतभूरिवित्तः ॥२६॥ नीचाननाश्रयभवात्मतमोऽपहन्तु, वाग्देवता भगवतीव जगाम सापि । सत्कीर्तिपूरपरिपूरितदिङ्मुखस्य, यस्याननं रुचिरसत्यगिरा पवित्रम् ॥२७॥ आकर्ण्य पन्नगवधूजनगीयमानमुद्दामदानविधिजातयश:समूहम् । यस्यान्वहं बलिरसौ च रसातलस्थः, सेहे दृढं हि निजबन्धनतापदुःखम् ॥२८॥ श्रीवीसलस्तु (१) नयवानथ वीरदेवो (२), नेमिश्च (३) निर्मलयश:कलितश्च चाण्डूः (४)। श्रीवत्स (५) इत्यनघवैभवभूषितस्य, पञ्चाङ्गजाः शुशुभिरे किल यस्य धन्याः ॥२९॥ कल्पद्रुमैरिव सुमेरुगिरिः प्रशस्तैः, साधुव्रतैरिव मुखैरिव वामदेवः । अङ्गैर्महीदयितमन्त्र इव व्यराजद्यः पञ्चभिः कृतिभिरङ्गभवैरमीभिः ॥३०॥ वर्ण्यः कथं न स कृती किल वीसलाख्यो, यस्य प्रशस्यगुणवर्णनकारणेन । १. सहायाः साधनोपायाः, विभागो देशकालयोः । विनिपात-प्रतीकारः, सिद्धिः पञ्चाङ्गमिष्यते ॥१॥ 2010_02 Page #29 -------------------------------------------------------------------------- ________________ वियदुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः धर्ता भुवोऽपि भुजगाधिपतिः स्वकीयाः, कामं शुचीरयममंस्त समस्तजिह्वाः ॥३१॥ [मालिनीवृत्तम्] कलियुगरिपुभीतो न क्वचित् स्थातुमीशो, विविधगुणनिवासं यं समाश्रित्य मन्ये । अभजत पुनरेष प्रौढिमानं तु धर्मो, न भवति गुरुसङ्गाद्दीप्तियोगो हि कस्य ॥३२॥ _[वंशस्थवृत्तम्] जगत्त्रयीपावनयद्गुणावली-गानैकतानः सुतरां विरञ्चनः । न तं पुनश्चिन्तयितेति तर्कये, सन्ध्याद्वयोपासनबन्धुरं विधिम् ॥३३॥ [दोधकवृत्तम्] लक्षश्सुलक्षणरसोलक३सोही४नाममनोहरपुत्रचतुष्कः । वीसल एष सुधर्मविशेषं, कं न चकार निरस्तकुबोधः ॥३४॥ [उपजातिवृत्तम्] अथ प्रपूर्यायुरसौ स्वकीयं, सद्धर्मकर्मप्रथनैकचितः । अनन्यमाहात्म्यभराभिरामो, जज्ञे सुरो भासुरकायकान्तिः ॥३५।। [शार्दूलविक्रीडितवृत्तम्] विघ्ना दूरत एव यान्ति निखिलाः सम्पत्तयः सन्ततं, द्योतन्ते परितः स्फुरन्ति विविधाः कल्याणमालास्तथा । सत्कीर्तिः प्रसरीसरीति भवति श्रेयस्करी सन्ततिस्तेषां ये हृदि चिन्तयन्ति कृतिनस्तं भूमिपीठे सुरम् ॥३६॥ 2010_02 Page #30 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् लक्षः शङ्खवलक्षकीर्तिनिकरव्याप्तक्षमामण्डलः, शश्वल्लक्षणमुख्यशास्त्रविदुरो लक्षप्रदातार्थिनाम् । दूरीभूतकुलक्षणः किल जिनाधीशक्रमाब्जद्वयीसेवाजाग्रदुदग्रपुण्यनिवहः प्रीतिं न कस्यातनोत् ॥३७॥ [ वंशस्थवृत्तम् ] सुलक्षणस्यापि हहा निरर्गला, गुणाः सतां जहुरहो मनोधनम् । वृथा प्रतीतिर्जगतीति कारण - स्वभावभाक् कार्यमवेक्ष्यतेऽखिलम् ॥३८॥ [ शार्दूलविक्रीडितवृत्तम् ] नो शम्भुर्वृषभं हिमाचलसुता कण्ठीरवं नो निजं, नो ब्रह्मा किल राजहंसमिथुनं नैरावणं वासवः । दूरे मुञ्चति जातुचित् पुनरपि क्लेशात् तदाप्त्या भृशम्, श्री सोलस्य यशः श्रिया धवलितेऽप्यस्मिंस्त्रिलोकेऽखिले ||३९|| [ स्वागतावृत्तम् ] चारुरूपकलिता दयितासीत्, श्रीः पवित्रवरिष्ठा किल तस्य । प्रेमवैभववतीव मुरारे, रुक्मिणी गिरिसुतेव हरस्य ॥४०॥ [ शालिनीवृत्तम् ] सोहीनामा वर्ण्यते कैर्न धीरः सोऽयं गङ्गातोयशुभ्रैर्गुणोघैः । चित्रं चित्रं सर्वदा सज्जनानां, रागाधिक्यं हृत्सु येन व्यधायि ॥४१॥ [ शार्दूलविक्रीडितवृत्तम् ] किं चिन्तामणिना किमु द्युतरुणा किं कामगव्या तया, किं वा पूर्णघटेन किं जलधिना किं रोहणक्ष्माभृता । 2010_02 Page #31 -------------------------------------------------------------------------- ________________ वियदुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः किं वा मेचकचित्रकेण यदसौ सोलस्तु सोमाननो, दृष्टोऽस्माभिरुदारभाग्यकलया दारिद्र्यसर्वङ्कषः ॥४२॥ [द्रुतविलम्बितवृत्तम्] सकलयाचकचातकपोषकृन्-निजसुहृत् तरुवर्धनबन्धुरः । खलजवासकदैन्यविधायकः, स शुशुभे भुवि दानघनाघनः ॥४३॥ [स्वागतावृत्तम्] सप्ततत्त्वविदुरः शुचिसप्त-क्षेत्रभावनिहितोत्तमवित्तः । सप्तदुर्गतिभयेन विमुक्तः, सप्तससिरभवत् स महोभिः ॥४४॥ __ [उपजातिवृत्तम्] कर्पूरमन्दारगिरीशगौरै-र्गुणैरनेकैः कलितो नयाद्यैः । महेभ्यमुख्यः किल सोलनामा, प्रमोदयामास सतां मनांसि ॥४४॥ इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवचञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते श्रीजगडूचरिते महाकाव्ये वीयहुप्रभृतिपूर्वपुरुषव्यावर्णनो नाम प्रथमः सर्गः ॥१॥ 2010_02 Page #32 -------------------------------------------------------------------------- ________________ भद्रेश्वरपुरव्यावर्णनो नाम द्वितीयः सर्गः [उपजातिवृत्तम्] महापुरन्ध्रीकरदर्पणाभं, महेभ्यलौकैः परिभासमानम् । अस्तीह भद्रेश्वरनामधेयं, पुरं वरं कच्छकृतैकशोभम् ॥१॥ यत्र श्रियं त्रातुमिवाहिराजः, पातालमध्यात् परिखामिषेण । आविर्बभूवोत्तमदुर्गदम्भा-निरन्तरं कुण्डलितोरुकायः ॥२॥ कृतैकराज्यश्रवणेन शल्यं, कलेरभूद्यत्र हृदि प्रकामम् । नक्तं दिवं दैवतमन्दिरेषु, घण्टारवादतिरमुष्य चासीत् ॥३।। निसर्गदौर्गत्यनिपीडिताय, जनाय दातुं करुणां दधानः । तटे ततानेव तरङ्गहस्तै रत्नानि रत्नाकर एव यत्र ॥४॥ सुवर्णराशिं किल रत्नराशि-मट्टस्थितं वीक्ष्य वणिग्जनस्य । यत्रागतां पान्थजनः सुमेरो-रब्धेरमंस्तापि च सारलक्ष्मीम् ॥५॥ महेश्वरस्यैकजयाय काम-श्चकार रूपाणि सहस्रशोऽपि । यत्राद्भुताकारविशेषभाजां, दम्भेन रङ्गत्तरुणव्रजानाम् ॥६॥ तथा विधाता विदधेऽखिलानां, रूपश्रियं यत्र नितम्बिनीनाम् । यथा सुराणां स्ववधूजनेऽपि, तदीक्षणात् कार्यमवाप रागः ॥७॥ निशासु सौधोपरिसंस्थितानां, मृगीदृशां यत्र च चारुगानम् । आकर्णयन्तं स्वमृगं सुधांशु-र्यानाय कृच्छ्रात् त्वरयाम्बभूव ॥८॥ 2010_02 Page #33 -------------------------------------------------------------------------- ________________ भद्रेश्वरपुरव्यावर्णनो नाम द्वितीयः सर्गः यत्रेन्दुकान्तालय एव यूनां, शीतांशुकान्त्या गलितामृताम्बुः[म्बु] । नक्तं निदाघेऽपि रतश्रमोत्थ-तापव्यपोहं रचयाञ्चकार ॥९॥ भोगावती दुष्टभुजङ्गनिन्द्याऽमरावती दुश्च्यवनान्विता च । विश्वकसारा च कुबेरनाथा, नान्योपमां यत्र विभावयामि ॥१०॥ यत्राङ्गनानां वदनेन्दुबिम्ब-लावण्यपीयूषमतीव पीत्वा । महेश्वरेणापि च दग्धमूर्तिः, पुनर्नवत्वं श्रयति स्म कामः ॥११॥ पारापतेभ्यः शुचिसौधदेश-मधिष्ठितेभ्यः किल यत्र रात्रौ । चारूणि कामं रतकूजितानि, स्वयं नवोढाः कलयाम्बभूवुः ॥१२॥ माणिक्यहावलिचङ्गशृङ्गपरिस्फुरत्काञ्चनकुम्भदम्भात् । निशास्वनेकार्कविलोकनेन, प्रकाममप्रीयत चक्रवाकः ॥१३॥ लक्ष्मीगिरौ यत्र च निर्विरोध, क्रीडापरे वीक्ष्य मिथः सदैव । प्रीतिः परा काप्युदभूद् हृदन्त-रम्भोनिधेश्चाम्बुरुहासनस्य ॥१४॥ क्रीडाशुकान् यत्र महेभ्यसद्म-कपोतपाली भजतोऽतिनीलान् । नीलोपलज्योतिरदृश्यकाया-नोतुस्तदीयध्वनिना ह्यबोधि ॥१५॥ यत्रोष्मनि:श्वासममुञ्चदीशा-न्तिकेऽपि काचिद् गृहरत्नभित्तौ । सङ्क्रान्तमूतिस्तु निजां सपत्नी-माशङ्कमाना सहसाभ्युपेताम् ॥१६॥ [शार्दूलविक्रीडितवृत्तम्] नानारत्नमयालयद्युतिभरे जम्भारिचापभ्रमं, बिभ्राणोऽगरुधूपधूमनिवहे व्योम्न्यभ्ररूपे सति । अश्रान्तं मधुरे मृदङ्गनिनदेऽप्युज्जृम्भमाणे पुननृत्यं यत्र वितेनिरेऽपि शिखिनः क्रीडावनस्थायिनः ॥१७॥ 2010_02 Page #34 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् । [उपजातिवृत्तम्] भर्तुः परीरम्भसुखामृतेन, हृत्सिञ्च दुःसाध्यवियोगतापम् । विमुञ्च मानं च कृतार्थय त्व-मिदं दुरापं नवयौवनं च ॥१८॥ क्रीडाशुकी काचन धन्यगेहे, विचारयुक्ता सुतरां सखीव । अबूबुधद्यत्र किलेति दीर्घ-मानान्वितां काञ्चन चारुनेत्राम् ॥१९॥ युग्मम् ॥ सौधान्तरागत्य मरुद् गवाक्ष-मार्गेण पुष्पावलिगन्धरम्यः । पस्पर्श वक्षोजयुगं वधूनां, यत्राप्यहो पुण्यमये दिवापि ॥२०॥ मृगीदृशां हृत्सरसि स्मरोऽयं, रतिं श्रयन् यत्र चकार केलिम् । तत्प्रौढवक्षोरुहकैतवात्-तत्कुम्भद्वयेनातिमनोहरश्रीः ॥२१॥ प्राणप्रियेणापि हृते करेण, रागेण यत्र स्वनितम्बवस्त्रे । सत्पद्मरागालयभावृताङ्गी, सरोजनेत्रा हियमाप नैव ॥२२॥ वापीषु कूपेषु सरस्सु यत्र, पीयूषपूरं निदधे पयोधिः । सूर्योऽपि सम्भाव्य सुरखजेभ्यः, स्वमन्थनं भीत इव प्रकामम् ।।२३।। [रथोद्धतावृत्तम्] देवभक्तिगुरुभक्तिबन्धुरा, बन्धुवर्गपरितोषकारकाः । दम्भलोभमदमत्सरोज्झिता, यत्र पुण्यमतयो जना बभुः ॥२४॥ घुर्घरा जयति यत्र देवता, घोरविघ्ननिकरैकवारिणी । सर्वदातिशयराजिधारिणी, विश्ववाञ्छितविभूतिकारिणी ॥२५॥ [स्वागतावृत्तम्] उन्नतित्वकलितः किल बिभ्रत्, स्थैर्यमद्रिरिव यत्र जनौघः । राजते स्म च तदद्भुतमेव, यनितान्तमयमुज्झितकूटः ॥२६।। __ 2010_02 Page #35 -------------------------------------------------------------------------- ________________ भद्रेश्वरपुरव्यावर्णनो नाम द्वितीयः सर्गः [उपजातिवृत्तम्] सुपात्रदत्तोज्ज्वलविसराशि-विमुक्तदोषः कृतधर्मपोषः । जनः समग्रोऽपि च यत्र रेजे, सौजन्यधन्यः कलितोरुकीर्तिः ॥२७॥ [वसन्ततिलकावृत्तम्] कन्थां विमुच्य नगरीमधिकद्धिमाप्तुं, भद्रेश्वरे निवसति स्म पुरे स तत्र । श्रीसोल एष सुकृती स्वकुलेन युक्तः, साधोर्मतिः स्फुरति भूरितरोदयाय ॥२८॥ इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवचञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते श्रीजगडूचरिते महाकाव्ये भद्रेश्वरपुरव्यावर्णनो नाम द्वितीयः सर्गः ॥२॥ 2010_02 Page #36 -------------------------------------------------------------------------- ________________ रत्नाकरवरदानव्यावर्णनो नाम तृतीयः सर्गः [ अनुष्टुभ्वृत्तम् ] स्वकुलं भूषयामास, विमलैः शीतलैर्गुणैः । तमोपहैरयं व्योम, करैरिव सुधाकरः ॥१॥ तत्प्रिया श्रीरसूताथ, जगति प्रथितौजसः । जगडू१राज२पद्मा३ऽऽख्यां - स्तनयान् विनयान्वितान् ॥२॥ त्रिभिर्बभासे भास्वद्भि - स्तनयैस्तत्कुलं शुचि । शिखिभिर्विप्रवेश्मेव, गीतं ग्रामैरिवोत्तमैः ॥३॥ जगडूः कलयामास, भाग्यसौभाग्यबन्धुरः । जगज्जनमनस्तोष-पोषकं गुणसञ्चयम् ॥४॥ स्वर्गाङ्गनापरीरम्भा-रम्भतोषिणि वसरि । जगडूरकरोत् प्रौढकुलभारोद्धृतौ मनः ॥५॥ भ्रातृभ्यां भूषितस्ताभ्यां प्रीतिदाभ्यां धरातले । पुनर्वसुभ्यां युक्तस्य, सश्रियं श्रितवान् विधोः ||६|| रम्भातिलोत्तमामेनो-र्वशीरूपविजित्वरीम् । यशोमतीं प्रियां प्राप, जगडूः शीलशालिनीम् ॥७॥ राजल्लदेव्या प्रियया, बिभ्रत्या प्रेमसम्पदम् । गुणान् कृतार्थयामास राजाख्यः स्वस्थधीनिधिः ॥८॥ 2010_02 Page #37 -------------------------------------------------------------------------- ________________ रत्नाकरवरदानव्यावर्णनो नाम तृतीयः सर्गः बभूव पद्मा पद्मस्य, दयिता हितकारिणी । शचीव मरुतां पत्युः कौमुदीवामृतद्युतेः ॥९॥ अतिदानव्यसनिनः, कृतिनः पुण्यशालिनः । न चिन्ता जगडूकस्य, धने तुच्छेप्यजायत ॥१०॥ अथान्येद्युः परिसरे, पुरस्यास्य स भाग्यभूः । पशुपालकमद्राक्षी-च्चारयन्तमजा निजाः ॥११॥ स्वयूथमध्यगामेका-मजामपि मनोहराम् । ग्रीवाबद्धमणिं दृष्ट्वा, स हृदीति व्यचिन्तयत् ॥१२॥ सर्वश्रीसाधकः कामं, सद्भाग्यावाप्यदर्शनः । मणिर्यद्येष मे गेहे, तदा पूर्णा मनोरथाः ॥१३॥ चिन्तयित्वेति जगडूः, पशुपालस्य किञ्चन । धनं दत्त्वा गृहीत्वाजां, तामगानिजमन्दिरम् ॥१४॥ अजाकण्ठात् तमाकृष्य, मणिं लक्ष्मीविधायिनम् । स्वगृहे पूजयामास प्रच्छन्नं च विचक्षणः ॥१५॥ मणेमहिम्ना तस्याथ, जगडूसदनान्तरे । प्रावर्धताखिला लक्ष्मी-र्भावनेव सदाशये ॥१६॥ चिन्तामणिरिवात्यर्थ-मर्थिनामभिलाषताम् । जगडूः पूरयामास, दानेनाथ गरीयसा ॥१७॥ क्षीरार्णवतरङ्गाभै-जगडूकीर्तिसञ्चयैः । सद्दानकर्मजनितै-स्त्रिलोकी धवलीकृता ॥१८॥ 2010_02 Page #38 -------------------------------------------------------------------------- ________________ १६ श्रीजगडूचरितं महाकाव्यम् स्वप्रियायां यशोमत्यां, पुत्रीं प्रीतिमतीमथ । धृताविव मुदं श्रीमा-ञ्जगडूरुदपादयत् ॥१९॥ वर्धमाना कुलाम्भोज-राजहंसी क्रमेण सा । मनो जहार नो कस्य, गत्या च कलया गिरा ॥२०॥ स तां कन्यामथान्येद्यु-र्यशोदेवाय दत्तवान् । तत्पाणिग्रहणादूर्ध्व-मयमाप मृति क्षणात् ॥२१॥ अशुभं कुर्वतः स्थाने, शुभस्य प्रतिकूलतः । दैवस्यास्य न केनापि, महिमाऽत्र तिरस्कृतः ॥२२॥ ततः स्वज्ञातिवृद्धाना-मनुमत्यैष धीमताम् । वराय दातुमन्यस्मै, तनयामुपचक्रमे ॥२३॥ वृद्धे कुलाङ्गने दक्षे, केचिद्वैधव्यदूषिते । शृङ्गारं स्फारमाश्रित्य, तमूचतुरिति स्फुटम् ॥२४॥ पुत्र्या वैधव्ययुक्ताया, अपि चेद्वरमीक्षसे । तदावयोरपि श्रीमन्-विधेहि वरवीक्षणम् ।।२५।। तयोरिति वचः श्रुत्वा, प्रतिबोधोचितं शुचि । अवाप हृदये लज्जां, श्रीमालान्वयमण्डनः ।।२६।। मानयित्वा तयोर्वाचं, यशोमत्याः पतिस्ततः । स पुत्रीश्रेयसेऽकार्षीत्-कूपवाप्यादिकं विधिम् ॥२७॥ पुत्रीवैधव्यदुःखं स, त्यक्त्वा हृदि गभीरधीः । नित्यं विरचयामास, धर्मकर्माण्यनेकशः ॥२८॥ 2010_02 Page #39 -------------------------------------------------------------------------- ________________ १७ रत्नाकरवरदानव्यावर्णनो नाम तृतीयः सर्गः दारिदयं दलयनुच्चैः, सर्वेषामपि चार्थिनाम् । स कालं गमयामास, कियन्तं पुत्रवर्जितः ॥२९॥ नानाविधानि पुण्यानि, कुर्वाणस्यापि नाऽभवत् । भ्रातृद्वयान्वितस्यापि, तस्य सत्पुत्रसन्ततिः ॥३०॥ निशावसानसमये, श्रीसोलस्यादिमाङ्गजः । सन्तत्यानघया हीन-श्चिन्तयामासिवानिति ॥३१॥ स्तम्भेनेव गृहं नागा-धीशेनेव महीतलम् । नगरेणेव बोहित्थं, कुलं पुत्रेण धार्यते ॥३२॥ धूलिधूसरपुत्राङ्ग-परिष्वङ्गसुखामृतैः ।। धन्यानां हृदये तापः, सकलोऽपि विलीयते ॥३३॥ हहा ममापि मद्भात्रो-रनयोर्नयशालिनोः । पवित्रा सन्तति स्ति, यया गोत्रं स्थिरीभवेत् ॥३४॥ इति चिन्ताभरव्यग्रं, प्रत्यग्रप्रेमशालिनी । प्रियं यशोमती प्रोचे, तमतीवविचक्षणा ॥३५॥ किमाधिरस्ति वा व्याधि-स्तव प्राणेश ! सम्प्रति । येनेदं त्वन्मुखं याति, दिवसेन्दुसमानताम् ॥३६।। अस्ति मत् तव गोप्यं किं, रहस्यं जीवितेश्वर ! । येनेदमपि नो दुःखं, मदने कथ्यते त्वया ॥३७॥ अथ प्राणप्रियामूचे, सोऽसामान्यगुणान्विताम् । भद्रे ! सत्पुत्रहीनत्वं, परं मे दुःखकारणम् ॥३८॥ ममापि किल मद्भात्रो-रस्ति नो पुत्रसन्ततिः । पतापतं कुलं वीक्ष्य, तेन दूये निरन्तरम् ॥३९॥ 2010_02 Page #40 -------------------------------------------------------------------------- ________________ १ श्रीजगडूचरितं महाकाव्यम् श्रुत्वेति वचनं पत्युः, पुनः प्रोचे यशोमती । देवताराधनं कार्यं, त्वया सन्ततिसम्पदे ॥४०॥ साधूदितं त्वया सुभ्र !, जजल्पेत्यथ सोऽनघः । समुद्राराधनं सम्यक्-करिष्याम्याप्तुमीहितम् ॥४१॥ रत्नाकरं परित्यज्य, सर्वदैवतसंश्रितम् । आधारं भूभृतामुच्चैः, कः परं सेवते सुधीः ॥४२॥ पुत्रेणैव कुलं यस्माद् धर्मकार्यं धनेन च । तस्मात् तदुभयप्राप्त्यै, सेवे रत्नाकरं प्रिये ! ॥४३॥ यशोमत्यपि सावादी-ददीनवदना पतिम् । सेत्स्यत्यदोऽखिलं कार्यं, यद्यब्ध्याराधनोद्यमः ॥४४॥ जगजगदानन्दी, कस्मिश्चन शुभे दिने । ययौ वारिनिधेस्तीरे, पवित्रे जलसीकरैः ॥४५॥ ढौकयित्वाथ नैवेद्यं, विविधं भक्तिभासुरः । सोऽब्धिमाराधयामास, सप्ताहाशनवज्जितः ॥४६॥ तद्भक्तिव्यक्तसम्प्रीत-मानस: सुस्थितामरः । प्रादुर्बभूव तस्याग्रे, निशीथे भासुरद्युतिः ॥४७॥ प्रोत्फुल्लनयनद्वन्द्वः, स धीमाञ्जगडूर्जवात् । प्रणम्य च महाभक्त्या, सुस्थितामरमस्तवीत् ॥४८॥ जयाखिलसुरावास !, जय शतमहीधर । जय श्रीकनकप्रोच्यै-जय रत्नाकरप्रभो ! ॥४९॥ १. समुद्राधिष्ठायक देवः । 2010_02 Page #41 -------------------------------------------------------------------------- ________________ रत्नाकरवरदानव्यावर्णनो नाम तृतीयः सर्गः त्वत्त एव समासाद्य, जीवनं जलदावली । जगतीं जीवयत्येना-मखिलामपि लीलया ॥५०॥ दर्शनेन तवानेन, त्वदेककृतचेतसः । अद्यैव पातकं सर्वं प्रक्षीणं मम हेलया ॥५१॥ वंशवृद्धिकरं पुत्रं, धर्मवृद्धिकरीं श्रियम् । देहि मे चेत् प्रसन्नोऽसि, रत्नाकरसुरोत्तम । ॥५२॥ स देवः प्रोचिवानेनं, कृतिन् ! भावी न ते सुतः । सर्वार्थसाधिका लक्ष्मी - रेका भवतु निश्चला ॥५३॥ पूरयिष्यसि यानि त्वं, यानपात्राण्यनेकशः । मद्वरेण न तेषूच्चैः, कश्चिद्विघ्नो भविष्यति ॥५४॥ असाविति वरप्रान्ते, तमाह सुरपुङ्गवम् । यथा मे पुत्रहीनत्वं मद्भ्रात्रोरपि किं तथा ॥ ५५॥ गिरेति प्रीणयामास, तमथो सुस्थितामरः । पुत्रौ पुत्र तव भ्राता, राजाख्यः समवाप्स्यति ॥५६॥ स्वकोशान्तरसाराणि, रत्नानि कतिचित् पुनः । प्रदाय जगडूकाय, तिरोधत्त सुरोत्तमः ॥५७॥ निशाप्रस्थानपटह-ध्वनिडम्बरसोदरम् । अथ स्वरं प्रयत्नेन, चकार चरणायुधः ॥५८॥ [ वसन्ततिलकावृत्तम् ] प्रस्वेदबिन्दुनिभनिर्गलदच्छतारा, विस्रस्तमेचकतमोवसना निकामम् । १. कुर्कुटः । 2010_02 १९ Page #42 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् कोकाम्बुजन्मनिवहे विहितापराधा, शीघ्रं ययौ रविभियेव निशापिशाची ॥५९॥ [द्रुतविलम्बितवृत्तम्] अथ रथाङ्गकलारवसूचितधुमणिभर्तृसमागमशङ्किनी। हरिहरित्प्रससाद तदाधिकं, गलिततामसशोकसमुच्चया ॥६०॥ [मालिनीवृत्तम्] जलनिधिवरदानप्राप्तहर्षप्रकर्षः, सुहृदयजनजाग्रत्तोषपोषः प्रभाते । कविवरपरिगीतस्फीतकीर्त्तिव्रजोऽसौ, निजसदनमवाप प्राज्यसौभाग्यलक्ष्मीः ॥६१॥ इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवनञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते श्रीजगडूचरिते महाकाव्ये रत्नाकरवरदानव्यावर्णनो नाम तृतीयः सर्गः ॥३॥ १. पूर्खा दिक् । ____ 2010_02 Page #43 -------------------------------------------------------------------------- ________________ भद्रसुरदर्शनो नाम चतुर्थः सर्गः . [उपजातिवृत्तम्] पुरन्दरश्रीरधिकं दिदीपे, तस्मिन् पुरे सोलकुलप्रदीपः । निर्विघ्नमागच्छदुदारपोतो, रत्नाकरोत्कृष्टवरेण शश्वत् ॥१॥ अथोपकेशान्वयसम्भवेन, जयन्तसिंहेन गुणालयेन । संसेवितः श्रीजगडूरनेक-कार्यैकसंसाधनकोविदेन ॥२॥ अम्भोधिमार्गेण जयन्तसिंह-स्तत्पोतमेकं बहुवस्तुपूर्णम् । आदाय लाभाय कृतप्रयत्नः, प्रपेदिवानापुरं प्रशस्यम् ॥३॥ [इन्द्रवज्रावृत्तम्] उत्तार्य पोतादखिलं स वस्तु, शस्तोपदाप्रीणितमन्दिरेशः । कस्यापि गेहं किल भाटकेन, तस्थौ गृहीत्वात्र ततो विशालम् ॥४॥ [उपजातिवृत्तम्] ग्रावाणमेकं जलधेः स तीरे, विलोकयामास पवित्रचेताः । भृत्यान्निजांस्तद्ग्रहणाय सम्यग्-नियोजयमास निजेच्छया च ॥५॥ अत्रान्तरे स्तम्भपुरीनिवासी, तुरुष्कपोतप्रवराधिकारी । . प्रसङ्गतस्तत्र समाययौ च, तं प्रस्तरं प्रस्तुतमालुलोके ॥६॥ १. बंदरनो राजा । 2010_02 Page #44 -------------------------------------------------------------------------- ________________ २२ श्रीजगडूचरितं महाकाव्यम् भृत्यान् नियुक्तानपि तद्ग्रहाय, जयन्तसिंहेन निवार्यमाणान् । निरीक्ष्य दर्प सुतरां दधानो, वाचं जगादेति स कस्य भृत्यः ॥७॥ ददाति दीनारसहस्रमेक-ममुष्य यो मन्दिरनायकस्य । स एव गृह्णाति दृढाभिमानी, ग्रावाणमेनं जलधेस्तटस्थम् ॥८॥ आकर्ण्य तस्येति वचो जयन्तः, पुनर्बभाषे भवतोक्तमाशु । द्रव्यं प्रादायार्द्रपुराधिपस्य, गृह्णामि पाषाणममुं हठेन ॥९॥ स म्लेच्छपोताधिपतिर्जगाद, द्रव्यं तदेतद्विगुणं प्रदाय । किलार्द्रभूपस्य कृतोरुसन्धो, ग्रावाणमादाय भजामि कीर्तिम् ॥१०॥ ददाति दीनारकलक्षमेकं, नरेश्वरस्यास्य तु योऽभिमानी । गृह्णातु पाषाणममुं स एव, जयन्तसिंहस्त्विति जल्पति स्म ॥११॥ स स्तम्भतीर्थीयतुरुष्कभृत्यो, भूयो जगादेति वचः सरोषः । द्रव्यं नृपस्य त्वदुदीरितं द्राक्, प्रदाय पाषाणममुं ग्रहीष्ये ॥१२॥ प्रदाय दीनारकलक्षयुग्म-ममुष्य भूपस्य कृतप्रतिज्ञः ।। गृह्णामि पाषाणममुं समन्ता-दित्याचचक्षे स जयन्तसिंहः ॥१३॥ स म्लेच्छभृत्यः पुनरप्युवाच, दीनारलक्षत्रितयं त्विदानीम् । ददाति यो मन्दिरभतुरनं, स एव पाषाणमिहाददीत ॥१४॥ तद्वादमाकर्ण्य समागतस्य, नृपस्य तत्र त्वरितं तदानीम् । पणीकृतं द्रव्यचयं प्रदाय, पाषाणमङ्गीकृतवाञ्जयन्तः ॥१५॥ दुष्टग्रहेणाब्द इवाम्बुवर्षं, दर्शण शीतांशुरिव प्रकाशम् । शशाक दातुं द्रविणं तदानीं, न तेन वादेन स सत्प्रमाणम् ॥१६॥ १. अमावास्यया । 2010_02 Page #45 -------------------------------------------------------------------------- ________________ भद्रसुरदर्शनो नाम चतुर्थः सर्गः पयोदवातेन यथात्मदर्शो, यथा हिमेनाम्बुरुहव्रजोऽपि । जयन्तसिंहेन तथा तुरुष्क- भृत्यः परिम्लानिमवाप बाढम् ॥१७॥ अहो महासाहसवाञ्जयन्तः, स्वनायकख्यातिकृते नृपस्य । अदत्त वित्तं दृषदर्थमेत- दित्यूचिरे तत्र जनाः समग्राः ॥१८॥ [ इन्द्रवज्रावृत्तम् ] प्रत्यायनायात्मविभोर्गृहीत - पाषाणकः सोऽथ जयन्तसिंहः । पोतं तमादाय च वस्तुहीनं, भद्रेश्वरं मन्दिरमाससाद ||१९|| श्रीसोलसूनुं प्रणिपत्य सैष, पाषाणमानाय्य तमाशु धीरः । जजल्प चानल्पधियां निधान- मिति स्फुटं विस्मितसर्वसद्म ||२०|| [ उपजातिवृत्तम् ] त्वत्कीर्त्तिरक्षाकृतये त्वदीयं, विनाशितं भूरिधनं मयेदम् । ग्राव्णोऽस्य हेतोः सहसार्द्रपुर्यां यद्रोचते तत्कुरु मे त्विदानीम् ॥२१॥ जल्पन्तमित्थं परिरभ्य दोर्भ्यां, विमुक्तहर्षाश्रुजलः प्रकामम् । जगज्जनस्तुत्ययशाः कृतज्ञः सभासमक्षं जगडूस्तमाह ||२२|| ममाभिमानोत्तमजीवितव्यं, त्रातं त्वयैवाद्भुतबुद्धिधाम्ना । किलान्यदेशेऽपि करोमि तत्का - मुपक्रियां ते सुकृतान्वितस्य ॥२३॥ वाचं गदित्वेति स सप्रमोद - स्तस्मै दुकूलं करमुद्रिकां च । ददौ तदानीं क्व धियः स्खलन्ति, विवेकतो निर्मलमानसानाम् ॥२४॥ [ उपेन्द्रवज्रावृत्तम् ] तदीयवाञ्छाधिकमेव दत्त्वा, धनं ततो मानधनाभिलाषी । जयन्तसिंह स ररक्ष दक्षं, स्वसन्निधावेव यशोमतीशः ||२५|| १. दर्पणः । 2010_02 २३ Page #46 -------------------------------------------------------------------------- ________________ २४ श्रीजगडूचरितं महाकाव्यम् [उपजातिवृत्तम्] ग्रावा निजावासवराङ्गणो|, विमोचितस्तेन मनस्विना सः । स्वबन्धुवर्गक्रमपङ्कजानां, जलेन तस्योपरि शुद्धिहेतोः ॥२६।। भद्रः सुरो भद्रपुराधिनाथो, योगीन्द्ररूपं विरचय्य नव्यम् । भिक्षाकृते श्रीजगडूनिवासा-ङ्गणेऽगमत् तद्गुणहृष्टचित्तः ॥२७॥ राजलदेवीं ददतीं सुभिक्षां, राजप्रियां तत्र स योगिराजः । ततो जगादेति शुभे गृहेशं, त्वं साम्प्रतं चानय मे पुरस्तात् ॥२८॥ आकारितः श्रीजगडूस्तयासौ, तत्रैत्य तद्ग्रावनिबद्धदृष्टिम् । ननाम योगीन्द्रमुदारबुद्धि-रत्यद्भुताकारधरं तदानीम् ॥२९॥ त्वं निर्विलम्बं मतिमन्निदानी, गृहाण पाषाणममुं गृहान्तः । किलेति योगीन्द्रवच: प्रमाणी-चकार सत्त्वैकनिधिः स धीरः ॥३०॥ [शालिनीवृत्तम्] ग्राव्णः सन्धौ तीक्ष्णटङ्कप्रहारं, चक्रे योग्यादेशतः सत्वरं सः । भिन्नं चासीत्तत्पुटद्वन्द्वमुच्चै-दिव्या रत्नश्रेणिराविर्बभूव ॥३१॥ [उपजातिवृत्तम्] रत्नान्यमून्यत्र मनोहराणि, न्यवीविशद् भूमिपतिर्दिलीपः । स ग्रावमध्यस्थितताम्रपत्रे, वर्णानिति प्रेक्षत सोलसूनुः ॥३२॥ रत्नानि तानि प्रवरप्रभाणि, प्रदाय तस्मै निजदिव्यरूपम् । प्रदर्श्य तत्सुन्दरसौधमध्यात्-ततस्तिरोधत्त स सत्प्रभावः ॥३३॥ [उपेन्द्रवज्रावृत्तम्] जगत्रयीविश्रुतकीर्तिपूरः, परोपकारैकपरायणोऽसौ । दिने दिने भूरितरं बभार, श्रितोत्तराशोऽर्क इव स्वतेजः ॥३४॥ 2010_02 Page #47 -------------------------------------------------------------------------- ________________ भद्रसुरदर्शनो नाम चतुर्थः सर्गः [शार्दूलविक्रीडितवृत्तम्] मन्ये श्रीजगडूमनोहरयश:कर्पूरपूरस्तथा, चक्रे सौरभसुन्दरं शुचितरं गौरीपतेविग्रहम् । अश्रान्तं पितृकाननप्रविलसद्भस्मप्रसङ्गाय नो, रक्ताद्विपचर्मणे स्पृहयिता भूयो यथा नाप्ययम् ॥३५।। [वसन्ततिलकावृत्तम्] बिम्बाधरामृतरसेऽपि विलासिनीनाम्, मन्दादरो दिवि बभूव सुपर्ववर्गः । हाहादिगीतजगविलसत्सकीर्तिपीयूषपानरसिकः किल सर्वदैव ॥३६।। इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवचञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते श्रीजगडूचरिते महाकाव्ये भद्रसुरदर्शनो नाम चतुर्थः सर्गः ॥४॥ १. स्वर्गगान्धर्वाः । 2010_02 Page #48 -------------------------------------------------------------------------- ________________ पीठदेवनरपतिदर्पदलनो नाम पञ्चमः सर्गः ___ [उपजातिवृत्तम्] इतश्च वैरिक्षितिपालदर्प-घोरान्धकारप्रशमैकभास्वान् । श्रीपीठदेवः सुतरां प्रशास्ति, पाराभिधानं विषयं प्रशस्तम् ॥१॥ प्रत्यर्थिनो यस्य गुरुप्रताप-सन्तप्तगात्रा न सुधांशुधाम्ना । न पल्लवैर्नाम्बुरुहैर्जला -निलेन नो निर्वृतिमापुरेव ॥२॥ स्वसैन्यधूलीपिहितार्कबिम्बो, भञ्जन् समग्रं किल कच्छदेशम् । अकाण्डसर्पत्प्रलयार्णवश्री-भद्रेश्वरं प्राप स पीठदेवः ॥३॥ चौलुक्यवंशैकविभूषणेन, श्रीभीमदेवेन नरेश्वरेण । स कारितं भद्रपुरस्य दुर्ग-मपातयत् कातरितारिवर्गः ॥४॥ प्रचण्डदोर्दण्डभवं वितत्य, स्वविक्रमं तत्र समं बलेन । श्रीपीठदेवः प्रययौ स भूपो, भूयः समृद्धं निजपारदेशम् ॥५॥ भद्रेश्वरे तत्र नवीनदुर्गं, निर्मापयन्तं जगडूकमुच्चैः । स पीठदेवोऽपि विदाञ्चकार, कारान्तरन्यस्तर्सपत्नपूगः ॥६॥ तत्प्रेषितः कश्चन तत्र गत्वा, सन्देशहारी किल वावदूकः । तदुर्गनिर्माणकृतोद्यमं त-मिति स्फुटां वाचमुवाच सद्यः ॥७॥ १. कच्छैशान्यां दिशि 'पारकर' इति प्रसिद्धो देशोऽस्ति । २. शत्रुसमूहः । 2010_02 Page #49 -------------------------------------------------------------------------- ________________ पीठदेवनरपतिदर्पदलनो नाम पञ्चमः सर्गः श्रीपीठदेवो नृपतिर्मदीय-मुखेन वक्तीति भवन्तमुच्चैः । शृङ्गद्वयं चेत् खरमूनि भावि, तदा विधातासि च वप्रमत्र ॥८॥ तस्येति वाक्यं स निशम्य धीमाञ्-जजल्प चानल्पमहोभिरामः । खरस्य शृङ्गे विरचय्य मूलि, दुर्गं करिष्ये विहितप्रयत्नः ॥९॥ वाग्मी स भूयोऽपि जगाद वाक्यं, द्रव्याभिमानेन गरीयसा त्वम् । कृत्वा मदीशेन समं विरोधं, कुलक्षयं किं कुरुषे वृथैव ॥१०॥ कः स्पर्द्धमानोऽतिमहस्विनाऽऽप, साकं क्वचिन् मङ्गलतां धरायाम् । पश्य प्रदीपस्य विभां विलोक्य, पतन्पतङ्गो लभते विनाशम् ॥११॥ येनाखिलानां रिपुपार्थिवानां, प्रचण्डदोर्दण्डभृतां क्षणेन । हृतः प्रतापस्त्रपते प्रभुमें, त्वया स सार्द्ध कलिवार्तयोच्चैः ॥१२॥ [उपेन्द्रवज्रावृत्तम्] विमुञ्च तदुर्गविधानहेतोः, प्रयत्नतां मत्प्रभुवाक्यतस्त्वम् । स्वबन्धुवर्गेण विराजमानः, कुरुष्व शश्वत् कमलोपभोगम् ॥१३॥ [ उपजातिवृत्तम्] इति ब्रुवन्तं जगडूरुवाच, दूतं जनाकूतविधि प्रवीणः । दुर्ग नवीनं किल कारयिष्ये, भवत्प्रभोर्भीर्मम नास्ति कापि ॥१४॥ ततः स दूतः पुरुहूतभासा, तिरस्कृतस्तेन नितान्तमेव । गत्वा स्वभर्तुः पुरतो जगाद, दीनाननस्तत्खलु सर्ववृत्तम् ॥१५।। - १. पुरुहूतेन इन्द्रेण तुल्या भाः कान्तिर्यस्य स तेन । 2010_02 Page #50 -------------------------------------------------------------------------- ________________ २८ श्रीजगडूचरितं महाकाव्यम् निजप्रतिज्ञापरिपालनायो-पदां गृहीत्वायमथ प्रशस्ताम् । गत्वाणहिल्ले च पुरे ननाम, नरेश्वरं श्रीलवणप्रसादम् ॥१६॥ नृपः स चौलुक्यकुलैकदीप-स्तमानमन्तं भृशमालिलिङ्ग । न्यवीविशत् स्वस्य समीप एव, वरासने दर्शितसत्प्रसादम् ॥१७॥ [उपेन्द्रवज्रावृत्तम्] अतो मुखेन्दुद्युतिवर्धमान-समग्रसभ्यप्रमदाम्बुराशिः । नरेश्वरः प्रीणयात स्म वाचा, सुधाकिरा सोलसुतं किलेति ॥१८॥ [उपजातिवृत्तम्] कच्चित्कुले सकले समस्ति, क्षेमं कृतिन् भद्रपुरे वरे वा । अस्मिन्निदेशेन विनाप्यकस्मा-त्कृतः किमर्थं भवतागमोऽत्र ।।१९।। मुमुक्षुचेतः सुसमाधिनेव, धरातलं मेरुमहीभृतेव । राज्यं त्वयैकेन मम स्थिरं वै, विराजते सद्गुणराजमान ! ॥२०॥ हृदि प्रमोदं नितरां दधानः, प्रशस्तधीभूमिभृतो निशम्य । इत्थं गिरं सर्वसभासमक्षं, रत्नाकरावाप्तवरो जगाद ॥२१॥ चौलुक्यवंशार्णवपूर्णचन्द्र ! त्वत्खड्गधारायमुनाजलौघे । असूनरीणां निवहो विहाय, दुरापमासादयति धुभोगम् ॥२२॥ [शार्दूलविक्रीडितवृत्तम्] देव श्रीलवणप्रसाद ! भवतः स्फूर्जात्प्रतापानिले, क्रूरारातिकुलाटवीचयपरिप्लोषेण क्लृप्तोदये । क्षोणीमण्डलवर्तिनि स्फुटमिदं चित्रं महत् सर्वदा, लोकः प्रत्युत भूरितापरहितो येनैष सञ्जायते ॥२३॥ १. कच्चिदिति कुशलप्रश्ने । २. स्वर्गवैभवम् । 2010_02 Page #51 -------------------------------------------------------------------------- ________________ पीठदेवनरपतिदर्पदलनो नाम पञ्चमः सर्गः अर्णोराजनरेन्द्रसम्भव भवत्प्रौढप्रतापारुणं, सर्वत्रोदयशालिनं क्षितितले चास्तेन संवर्जितम् । दर्श दर्शमतीवकातरहृदो न द्वेषिणः कर्हिचिच्छन्नं छन्नपलायनैकमतयोप्यङ्घ्रीन् विमुञ्चन्ति ते ॥२४॥ [ वैतालीयवृत्तम् ] पृथिवीं त्वयि शासति प्रभो, निखिलारातिविघातकारके । कुशलस्य हि का कथोच्यतां, ममगोत्रेऽपि च भद्रमन्दिरे ||२५|| [ उपजातिवृत्तम् ] त्वया समग्रा रिपुभूमिपाला, विनिर्जिता भूरिबलान्वितेन । तथापि चैकस्तव पीठदेवो, मन्येत नाज्ञां कलितोरुमन्युः ||२६|| लोकप्रमोदाय कृतोदयेन, निरन्तरस्फारतरप्रभेण । स घूकवद्भास्करसन्निभेन त्वया स संस्पर्द्धत एव देव ! ||२७|| चौलुक्यवंशाभरणेन राज्ञा, श्रीभीमदेवेन स कारितं प्राक् । आपातयद् भद्रपुरस्य दुर्गं, सरितटं वा सलिलप्रवाहः ॥२८॥ [ मालिनीवृत्तम् ] यदि खरशिरसि स्याच्छृङ्गयुग्मं कदाचिद्विरचयसि तदा त्वं दुर्गमत्राभिरामम् । इति वचनमवादीन् मां प्रति प्रौढदर्पावगणितपरभूपः पीठदेवस्तरस्वी ॥२९॥ अहमपि निजसन्धापालनाय प्रकामं, क्षितिधव ! तव पार्श्वे शीघ्रमभ्यागतोऽस्मि । 2010_02 २९ Page #52 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् त्रिगुणितहरिदश्व ! क्षत्रियस्फारवंशप्रभवभटकुलं मे देहि वासाय तत्र ॥३०॥ [शार्दूलविक्रीडितवृत्तम्] श्रीचौलुक्यकुलाम्बरद्युतिपतेरादाय तस्मादथो, प्रीताच्छीलवणप्रसादनृपतेरुद्दामसद्विक्रमम् । सर्वक्षत्रियवंशसम्भवकुलश्रेणीसनाथं बलम्, श्रीभद्रेश्वरमाससाद नगरं सोलात्मजः सत्त्ववान् ॥३१॥ भद्रेश्वरे श्रीलवणप्रसाद-भूमीशसैन्येन विराजमानम् । ततस्तमाकर्ण्य च पीठदेवः निजं क्वापि विमुच्य नष्टः ॥३२।। [उपजातिवृत्तम्] प्रचक्रमे कारयितुं स दुर्ग-मुग्रजाग्रत्तरबाहुवीर्यः । दुर्गोपरिष्टान्निशि भङ्गकर्तु-रसूत्रयद्भद्रसुरस्य सद्म ॥३३॥ [शालिनीवृत्तम्] सर्वं सैन्यं प्राहिणोद् भूमिभत्रे, सोऽयं तेजोधिक्कृतारातिजातिः । षड्भिर्मासैस्तत्र जाते च दुर्गे, संरक्ष्यान्यक्षत्रियाणां कुलानि ॥३४॥ [उपजातिवृत्तम्] दुगैंककोणे घटयाञ्चकार, खरं स पाषाणमयं सशृङ्गम् । अध:परिस्थापितपीठदेव( वं)-मातृप्रसङ्गेन विराजमानम् ॥३५॥ विभूषयामास खरस्य शृङ्गे, स भूयसा सुन्दरकाञ्चनेन । निजप्रतिज्ञापरिपूरणाय, कुर्वीत मानी हि गुरुप्रयत्नम् ॥३६॥ १. १२-द्वादश अश्व-सूर्य । ___ 2010_02 Page #53 -------------------------------------------------------------------------- ________________ ३१ पीठदेवनरपतिदर्पदलनो नाम पञ्चमः सर्गः स पीठदेवः परिमुच्यमानं, न स्थातुमीशः क्वचिदस्य भीत्या । अनेन साकं रचयाञ्चकार, सन्धि गरीयस्तरविक्रमेण ॥३७|| गतस्तदाकारणतस्तदानीं, तत्रैष भूपो गलितोरुतेजाः । अवाप सन्मानविधीन् विधिज्ञात्-तस्मादथो सोलकुलावतंसात् ॥३८॥ __ [उपेन्द्रवज्रावृत्तम्] स्वकारितं रुद्रगिरिप्रकाशं, परिस्फुरत्सत्परिखाभिरामम् । अदीदृशत् तत्र नृपाय दुर्ग, स पीठदेवाय च कालवेदी ॥३९॥ [उपजातिवृत्तम्] सुवर्णशृङ्गद्वयशोभमानं, खरं स्वमात्रा कलितं विलोक्य । दुर्गेककोणे स नितान्तदुःखात्-प्राणानमुञ्चन् मुखवान्तरक्तः ॥४०॥ [स्वागतावृत्तम्] पीठदेवनृपतेनिधनत्वं, संनिशम्य किल सिन्धुमहीशः । भूरिभीतिकलितो जगडूकं, मानदानविधिना पृणति स्म ॥४१॥ [स्रग्धरावृत्तम्] हेम्नः शृङ्गे सुचङ्गे खरशिरसि समारोप्य य: कारयित्वा, दुर्गं भद्रेश्वरे श्रीलवणनरपतेस्तत्र चानीय मानी । षट्त्रिंशत् क्षत्रवंशप्रभवभटजनश्रेणिमोजोभिरामां, निर्मानं पीठदेवं व्यधित स जगडूरेव सत्यप्रतिज्ञः ॥४२॥ इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवचञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते जगडूचरिते महाकाव्ये पीठदेवनरपतिदर्पदलनो नाम पञ्चमः सर्गः ॥५॥ १. मानरहितम् । 2010_02 Page #54 -------------------------------------------------------------------------- ________________ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः [अनुष्टुभ्वृत्तम्] इतश्च पूर्णिमापक्षो-द्योतकारी महामतिः । श्रीमान् परमदेवाख्यः, सूरि ति तपोनिधिः ॥१॥ श्रीशवेश्वरपार्श्वस्या-देशमासाद्य यः कृती । आचाम्लवर्धमानाख्यं, निविघ्नं विदधे तपः ॥२॥ अघोषशतवर्षेषु, व्यधिकेषु च विक्रमात् । मार्गशीर्षस्य शुक्लायां, पञ्चम्यां श्रवणे च भे ॥३॥ कटपद्राभिधे ग्रामे, देवपालस्य वेश्मनि । आचाम्लतपसश्चक्रे, पारणं यः शुभाशयः ॥४॥ (युग्मम्) प्रबोधं सप्तयक्षाणां, सङ्घविघ्नविधायिनाम् । शद्धेशपार्श्वभवने, यश्चकार कृपापरः ॥५॥ तस्यैवाराधनं कृत्वा, चारित्रश्रीविभूषितः । राज्ञो दुर्जनशल्यस्य, कुष्ठरोगं जहार यः ।।६।। भूपो दुर्जनशल्योऽपि, यस्यादेशमवाप्य सः । शद्धेशपार्श्वदेवस्य, समुद्दधे च मन्दिरम् ।।७।। १. अघोषशब्दोऽत्र त्रयोदशसंख्यावाचको ज्ञेयः अतः संवत् १३०२ । 2010_02 Page #55 -------------------------------------------------------------------------- ________________ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः बिभ्राणः पञ्चसमिती - स्तिस्रो गुप्तीरपि श्रयन् । सप्तदशप्रकारं च, संयमं परिपालयन् ॥८॥ निर्ममः सर्वभव्यानां प्रतिबोधं दिशन् भृशम् । सूरिः परमदेवः स, भद्रेश्वरमुपाययैौ ||९|| ( युग्मम्) स्वपूर्वजगुरोस्तस्य, सूरेर्दुरितघातिनः । जगडूरकरोत् तत्र प्रवेशमहमद्भुतम् ॥१०॥ तेन विश्राणिते धाम्नि, निर्दोषे सूरिपुङ्गवः । तस्थौ जितान्तराराति - महातिशयसंश्रयः ॥११॥ गुरोरमुष्य योगेन, जगडूकस्य चेतसि । धर्मरङ्गो बभूवोच्चैः, सर्वार्थकरणक्षमः ॥१२॥ मयूर इव जीमूतं रथाङ्ग इव भास्करम् । चकोर इव शीतांशुं गुरुं दृष्ट्वा स पिप्रिये ॥ १३ ॥ वाचस्पतिमिवादित्यो, भाग्यतो निजराशिगम् । गुरुमाराधयामास, जगडूः स विवेकवान् ॥१४॥ भूरिकालं स्थितस्तत्र, सूरिस्तदुपरोधत: । प्रकाशयन् सप्ततत्त्वीं, सप्तदुर्गतिघातिनीम् ॥१५॥ भावसारकुलोद्भूता, श्राविका मदनाभिधा । तत्र प्रारभताऽऽचाम्ल-वर्धमानतपः शुभम् ||१६|| विना दैवतसान्निध्या-न्मुनीनामपि दुष्करम् । इदं तपो जगादेति, तां श्रीमज्जगडूगुरुः ||१७|| १. जीवाजीवाश्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणाम् । 2010_02 ३३ Page #56 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् श्रद्दधाना गुरोगा न, कुर्वाणा तत् तपः किल । सा साध्वी गमयामास, निर्विघ्नं कतिचिदिनान् ॥१८॥ पिबन्तीं कांस्यपात्रेऽम्भः, तां वृत्ते कश्चनासुरः । अधाक्षीज्जागृविज्वाला-विकृत्या तत् तपो द्विषन् ॥१९॥ जगडूमध्यमभ्रातृ-प्रिया राजलदेव्यथ।। विक्रमसिंह-धान्धाख्यौ, क्रमेण सुषुवे सुतौ ॥२०॥ तेजस्विनी शुभानन्द-कारिणी तौ महामती । मेरुशृङ्गमिवार्केन्दू भूषयामासतुः कुलम् ॥२१॥ पुर्वी प्रसूय राजल्ल-देवी हंसीं गुणोज्ज्वलाम् । गोत्रानन्दकरी रेजे, मृडानीमिव मेनका ॥२२॥ अथ स्वगुरुवाक्येन, सङ्घयात्रामनोरथम् । चकार जगडूश्चित्ते, जगतीजनतोषकृत् ॥२३।। लवणप्रसादनृपते-रनन्तरमुदारधीः । श्रीवीरधवलो रेजे, गुर्जरावनिपालकः ॥२४॥ श्रीमान् वीसलदेवाख्य-स्तस्य पट्टे नरेश्वरः । प्रशास्ति पृथिवीमुच्चैः, प्रतापाक्रान्तशात्रवः ॥२५॥ (युग्मम्) [शार्दूलविक्रीडितवृत्तम्] दत्से शश्वदकामितान्यपि मुदा त्वं याचकश्रेणये । भूयांस्याभरणान्यहं तव पुरो याञ्चां करोम्यादरात् ।। यच्छैकाभरणं च मे पतिमयं सद्यः कृपाम्भोनिधे !, यं वक्ति प्रतिपक्षवर्गवनिता श्रेणीनिबद्धाञ्जलिः ॥२६॥ १. जागृविरग्निरित्यर्थः । २. पक्षे गोत्रानन्दकरी-हिमाचलानन्दकरी मृडानीपार्वती मेनका इव । 2010_02 Page #57 -------------------------------------------------------------------------- ________________ . सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः - [अनुष्टुभ्वृत्तम्] तं चौलुक्यकुलोत्तंसं, विशाम्पतिमयं सुधीः । उपदीकृतरत्नौघोऽणहिल्लनगरेऽनमत् ॥२७॥ तस्य प्रसादमासाद्य, प्रमोदोत्फुल्ललोचनः । सङ्घयात्रां चिकीरेष, भद्रेश्वरपुरं ययौ ॥२८॥ महेभ्या जिनतत्त्वज्ञा-स्तमन्वीयुः सहस्रशः । तीर्थयात्रोद्यतं शक्रं, सामानिकसुरा इव ॥२९॥ सूरिः परमदेवोऽथ, शुभलग्ने विनिर्ममे । सङ्घाधिपत्यतिलकं, जगडूकस्य मञ्जुलम् ॥३०॥ प्रयाणेऽमुष्य सङ्घस्य, नेदुस्तूर्याण्यनेकशः । सूचयन्तीव धर्मस्य राज्यकालं कलिं प्रति ॥३१॥ चतुर्विधोऽपि सङ्घोऽथ, भद्रेश्वर-पुरातनात् । निरियाय शुचिर्धर्मो, मुनीश्वरमुखादिव ॥३२॥ राकाचतुर्दशीपक्ष-सम्भूतैर्भूरिसूरिभिः । स सङ्घः शुशुभे गङ्गा-यमुनौधैरिवार्णवः ॥३३॥ स्वकुलस्येव सत्पुत्राः, संयमस्येव साधवः । अथोहुः सङ्घशकट-वातस्य वृषभा भरम् ॥३४॥ हेषाभिस्तु तुरङ्गाणां, वारणानां किलारवैः । रथानामपि चीत्कारै-(जास्फोटैर्भुजाभृताम् ॥३५॥ नेग्नानां षट्पदध्वानै-रुलूलैमिचक्षुषाम् । सङ्के चलति तस्याऽभू-च्छब्दाद्वैतमयं जगत् ॥३६।। (युग्मम्) १. मल्लानाम् । २. बन्दिजनानां । ३. छप्पय छप्पा इति काव्यरचनाविशेषध्वनिभिः । ४. कोलाहलैः । ५. नारीणाम् । 2010_02 Page #58 -------------------------------------------------------------------------- ________________ M श्रीजगडूचरितं महाकाव्यम् तथाऽऽप धुनदीतीरे, सङ्घजं पङ्कतां रजः । तथाऽत्र मग्नमर्कावा, रथमूहुः कथञ्चन ॥३७॥ पदे पदे सुवर्णादि-दानप्रीणितयाचकः । वस्त्रपात्रादिना साधू-अगडूः प्रत्यलाभयत् ॥३८।। स्थाने स्थाने ध्वजारोपं, चकार जिनवेश्मसु । जहार जनतादौस्थ्यं, जगडूर्जगतीतले ॥३९॥ असङ्ख्यसङ्घलोकेन, समं यात्रां विधाय सः । शत्रुञ्जये रैवतके, प्राप चात्मपुरं वरम् ॥४०॥ प्रासादे वीरनाथस्य, श्रीवीरसूरिकारिते । जात्यस्फाटिककोटीरे, भद्रेश्वरपुरश्रियः ॥४१॥ स्वर्णकुम्भमतिस्फारं, स्वर्णदण्डं च सोलभूः । परितो जगतीं गुर्वी, चक्रे वक्रेतराशयः ॥४२॥ (युग्मम्) तत्रैष देवकुलिका-स्तिस्रश्चारासनाश्मभिः । स्वपुत्रीश्रेयसे चारु-मष्टापदमचीकरत् ॥४३॥ जिनानां सप्ततिशतं, स तत्रारासनाश्मना ।। चक्रे स्वभ्रातृपुत्र्याश्च, हंस्याः श्रेयोऽर्थमुच्चकैः ॥४४॥ तथा त्रिखण्डपार्श्वस्य, महातिशयशालिनः । मूर्ती सुवर्णपत्रं स, स्वसुताश्रेयसेऽतनोत् ॥४५॥ तडागोद्धृतये खातं कुमारमूलराजयोः ।। कारयामास जगडू-रुद्दधे कर्णवापिकाम् ॥४६।। १. आरसपाषाणेन । 2010_02 Page #59 -------------------------------------------------------------------------- ________________ ३७ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः समग्रजिनबिम्बाना-मर्चनार्थमचीकरत् । सोलात्मजः पुरे तत्र, विशाला पुष्पवाटिकाम् ॥४७॥ पुरे कपिलकोट्टाख्ये, नेमिमाधवमन्दिरे ।। शीर्णे कालवशेनैष, समुद्दधे महाशयः ॥४८॥ कुनडाख्यपुरे रम्ये, हरिशङ्करमन्दिरे । समुद्दधार पुण्यात्मा, जगडूर्जगदतिहृत् ॥४९।। प्रासादमादिनाथस्य, ढङ्कायां पुरि सुन्दरम् । नवीनं कारयामास, यशोमत्याः पतिस्ततः ॥५०॥ चतुर्विंशतितीर्थेशालयं चारुमरीरचत् । प्रासादं वर्द्धमानाख्ये, नगरे स नगोत्तमम् ॥५१॥ मम्माणिकानावमयं, बिम्बं वीरजिनेशितुः । तत्र न्यवीविशच्चैष, महोत्सवपुरस्सरम् ॥५२॥ शतवाटीपुरे चैष, द्वापञ्चाशज्जिनालयम् । कारयामास नाभेयप्रभोः प्रासादामुत्तमम् ॥५३॥ विमलाचलशृङ्गे स, श्रीनाभेयपवित्रिते । सप्तैव देवकुलिका, रचयामासिवाशुभाः ॥५४॥ सुलक्षणपुरासन्ने, ग्रामे देवकुलाभिधे । प्रासादं शान्तिनाथस्य, व्यरीरचदसौ कृती ॥५५॥ गुरौः परमदेवस्य, सूरेः पुण्यमहोदधेः । अथ पौषधशाला स, भद्रेश्वरपुरेऽकरोत् ॥५६॥ 2010_02 Page #60 -------------------------------------------------------------------------- ________________ ३८ श्रीजगडूचरितं महाकाव्यम् शङ्केश्वरजिनाधीश-रूप्यपादद्वयाञ्चितम् । गुर्वर्थं कारयामास, रिरीचैत्यं स सुन्दरम् ॥५७॥ गुरोः पौषधशालायां, विशालायां स धीरधीः । अथ शुल्वमयं पढें शयनार्थमचीकरत् ।।५८॥ सूरेः परमदेवस्य, शिष्यं श्रीषेणसंज्ञितम् । स्थापयामास चाचार्य-पदे कृतमहोत्सवः ॥५९।। मद्वंश्यसन्ततेरेवा-चार्यसंस्थापनामहः । त्वदादेशवशादुच्चैरन्वये तव जायताम् ॥६०॥ धर्माधारस्य तस्येति, वचनं भक्तिपेशलम् । ऊरीचकार सूरीन्द्र-स्त्रिकालज्ञानवानसौ ॥६१।। (युग्मम्) प्रादुर्बभूव यत्रास्य, पुरत: सुस्थितामरः । तत्र वारिनिधेस्तीरे, स देवकुलिकां व्यधात् ॥६२॥ मैसीतिं कारयामास, खीमलीसंज्ञितामसौ । भद्रेश्वरपुरे म्लेच्छ-लक्ष्मीकारणतः खलु ॥६३|| शतशः कारयामास, ग्रामे ग्रामे पुरे पुरे । सुधास्वादुजला वापी-जगडूः क्षितिभूषणम् ॥६४॥ चौलुक्यनृपचक्रेण, मुद्गलान् स निरर्गलान् । विजित्य जगति स्वास्थ्यं, व्यतनोदतिविक्रमः ॥६५॥ सूरिः परमदेवोऽथ, सर्वागमविशारदः । एकान्ते जगडूकाय, कथयामासिवानिति ॥६६॥ १. पीतलमयचैत्यम् । २. ताम्रमयं । ३. मस्जीद । ४. मोगलोने । 2010_02 Page #61 -------------------------------------------------------------------------- ________________ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः द्वीन्द्वग्निचन्द्रवर्षेषु, व्यतीतेष्वथ विक्रमात् । दुर्भिक्षं सर्वदेशेषु, भावि वर्षत्रयावधि ॥६७॥ प्रेष्याखिलेषु देशेषु, विदग्धानात्मपूरुषान् । सर्वेषामपि धान्यानां, त्वं तैः कारय संग्रहम् ॥६८॥ क्षीरोदवीचिविमलं, त्वमर्जय यशोभरम् । समग्रजगतीलोक-सञ्जीवननिदानतः ॥६९॥ इत्थं परमदेवस्य, सूरीन्द्रस्य वचः शुचि । पीठदेवनृपाराति-स्तथेति प्रत्यपद्यत ॥७०॥ अथो समग्रराष्ट्रेषु, प्रेष्य द्रव्याञ्चितान् नरान् । सङ्ग्रहं सर्वधान्यानां, कारयामासिवानयम् ॥७१।। सूरीन्द्रगदिते तस्मिन्, सम्प्राप्ते समये ततः । जलदा जगतीपीठे, वृष्टिं नैव वितेनिरे ॥७२॥ प्रचक्रमे कणान् दातु-मयं सोलतनूभवः । दुर्भिक्षपीड्यमानायै, जनतायै कृपानिधिः ॥७३॥ इतरेष्वपि देशेषु, जनसञ्जीवनोद्यतः । धान्यदानं स्वपुरुषैः, प्रावीवृतदयं ततः ॥७४॥ वर्षद्वये सदुर्भिक्षे, व्यतीतेऽथ कथञ्चन । कोष्ठागारकणाः सर्वे, प्रक्षीणाः पृथिवीभुजाम् ॥७५॥ दुर्भिक्षस्य तथा कापि, स्फूतिरासीद्यथा जनैः । एकस्माद्रम्मतः प्राप्ता-श्चणकाश्च त्रयोदश ॥७६।। १. सं० १३२१ । 2010_02 Page #62 -------------------------------------------------------------------------- ________________ ४० श्रीजगडूचरितं महाकाव्यम् श्रीमद्वीसलदेवोऽपि, तदानीं कणवर्जितः । अजूहवन्नागडेन, मन्त्रिणा सोलनन्दनम् ॥७७॥ व्यवहारिजनश्रेणी-संश्रितोऽथ नरेश्वरम् । दिव्यरत्नोपदापाणिस्-तमानमदयं गुणी ॥७८॥ लक्ष्मीप्रदायिभिः सर्वै-लक्षणैर्युक्तविग्रहम् । तमालोक्य महीकान्तः, स्वस्य चेतसि विस्मितः ॥७९॥ अत्रान्तरे महीभर्तु-श्चित्ताकूतविधि ततः । विज्ञाय चारणः कश्चि-दित्यूचेऽद्भुतधीनिधिः ॥८०॥ सोलपुत्र ! भवत्तुल्यं, पुण्यं नोऽन्यस्य विद्यते । नृवामकुक्षौ कः पश्येत्, कर्बुरान्त्रं प्रविश्य च ॥८॥ इति तद्वचसा प्रीत-श्चौलुक्यपृथिवीपतिः । व्यवहारिवरं प्रोचे, जगडूकं कथञ्चन ॥८२॥ सप्तात्र कणकोष्ठौकाः, शतानि तव निश्चितम् । श्रुत्वा मया त्वमाहूतः, साम्प्रतं कणकाङ्क्षिणा ॥८३॥ इति राज्ञो वचः श्रुत्वा, स्मित्वासौ सोलसम्भवः । ऊचे नाथ ! न सन्त्यत्र, मम क्वापि कणाः खलु ॥८४|| मद्वाक्ये यदि सन्देहः, कणकोष्ठेषु तेष्वपि । इष्ट[ष्टि]कान्तःस्थसत्ताम्र-पत्रवर्णान् विलोकय ॥८५।। इत्युदीर्य महीशाय, जगडूः कणकोष्ठगाः । ... इष्ट[ष्टि]का ध्रुवमानाय्य, भञ्जयामास हेलया ।।८६।। 2010_02 Page #63 -------------------------------------------------------------------------- ________________ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः ताम्रपत्रस्थितान् वर्णान् पार्थिवस्त्वित्यवाचयत् । जगडूः कल्पयामास रङ्कार्थं हि कणानमून् ॥८७॥ जगौ वीसलदेवाय, जगडूरिति पर्षदि । तन्मे पापं म्रियन्ते चे-ज्जना दुर्भिक्षपीडिताः ॥८८॥ ददावष्टसहस्राणि स तस्मै कणमूटकान् । श्रीमालान्वयकोटीरस्- त्रिधा वीरत्वमाश्रितः ॥८९॥ सोमेश्वरप्रभृतय- स्तत्र सर्वे कवीश्वराः । जगडूकं जगत्स्तुत्यं वर्णयामासुरुच्चकैः ॥९०॥ [ शार्दूलविक्रीडितवृत्तम् ] ॥ श्रीश्रीमालकुलोदयक्षितिधरालङ्कारतिग्मद्युतिः । प्रस्फूर्जत्कलिकालकालियमदप्रध्वंसदामोदरः रोदःकन्दरवर्तिकीर्तिनिकरः सद्धर्मवल्लीदृढत्वक्सारो जगडूश्चिरं विजयतां सर्वप्रजापोषणः ॥९१॥ पाताले क्षिपता बलिं मुरजिता किं साधु चक्रेऽमुना । रुद्रेणापि रतेः पतिञ्च दहता का कीर्तिरत्रार्जिता । दुर्भिक्षं क्षितिमण्डलक्षयकरं भिन्दन् भृशं लीलया ॥ स्तुत्यः साम्प्रतमेक एव जगडूरुद्दामदानोद्यतः ॥९२॥ [ शिखरिणी ] परं ब्रह्म ब्रह्मा स्मरति परिमुक्तान्यविषयः । प्रकामं श्रीकण्ठः क्षितिधरसुताश्लेषरसिकः ॥ श्रियः कृत्वोत्सङ्गे स्वपिति चरणौ विष्णुरुदधौ । समुद्धर्तुं लोकं जगति खलु जागर्ति जगडूः ॥ ९३ ॥ १. दानदयायुद्धेषु वीरत्वं प्राप्त इत्यर्थः । २. कालियनामा सर्पविशेषः । 2010_02 ४१ Page #64 -------------------------------------------------------------------------- ________________ ४२ श्रीजगडूचरितं महाकाव्यम् [अनुष्टुभ्वृत्तम्] एकभूभृत् समुद्धर्ता, श्रूयते हि चतुर्भुजः । सर्वभूभृत् समुद्धारी, जैगडूर्द्विभुजोऽप्यहो ॥९४॥ शक्रादिकसुरा गौणी, दधते लोकपालताम् । वस्तुतः सोलतनये, लोकं पालयति स्फुटम् ॥१५॥ 1 [वसन्ततिलका] त्रातैकपन्नगकुलेन पतत्त्रिनाथाज्जीमूतकेतुतनयेन किमस्य साम्यम् । दुर्भिक्षदैत्यवदनादखिलां धरित्रीम्, संरक्षतः सुकृतिनः किल सोलजस्य ॥९६।। [स्त्रग्धरावृत्तम्] किं विष्णुः किं विरञ्चिः किमुत पशुपतिः पावकः किं मरुत् किम् । किं शक्रः किं कुबेरः फणिपतिरपि किं किं नैर्ऋत: किं यमः किम् ॥ किं कूर्मः किं प्रचेता वहति भुवमिमा-मन्तकालेऽतिघोरे । नैवं नैवं न चैवं प्रियसखि ! विजये सोलजस्तां पिपति ॥९७|| सा कामगव्यपि निशम्य तवोरुदानकीर्ति सुमेरुशिखरे धुवधूप्रगीताम् । अत्यन्तमत्सरवती ददते न दुह्यमाना स्ववाञ्छितफलानि सुखजस्य ॥९८॥ . १. त्वचि सारो यस्य स वंशतुल्य इत्यर्थः । २. विष्णुपक्षे भूभृच्छब्देन गोवर्धननामा पर्वतो ग्राह्यः । ३. जगडूपक्षे राजशब्दो ग्राह्यः । ४. गरुडात् । ५. वरुणः। 2010_02 Page #65 -------------------------------------------------------------------------- ________________ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः नष्टेषु दिक्करिषु पौत्रिणि मुक्तवीर्य्ये | शेषे नितान्तनतशीर्षपरम्परेऽपि ॥ पङ्कान्तरे क्वचन खेलति कूर्मराजे । भूमिं बिभर्ति जगडूः पुनरेक एव ॥९९॥ [ वैतालीयवृत्तम् ] भजते जगतीतले तुलां, जगडूकस्य न तस्य कश्चन । सकलं जनमुद्दधार यः, किल दुर्भिक्षयमाननान्तरात् ॥१००॥ [ आर्यावृत्तम् ] जगडूरूपेण हरि-दुर्भिक्षमहार्णवाभिभूताम् । द्राग् बिभराम्भूव भूमिं भूयः सम्भूतकारुण्यः ॥१०१॥ [शार्दूलविक्रीडितम् ] श्रीश्रीमालकुलैकभूषण ! धृते भूमीभरेऽस्मिंस्त्वया । धत्तां पन्नगनायको निजवधूराजीपरीरम्भताम् ॥ स्वर्गङ्गासलिलान्तरष्टककुभाऽन्तेऽपि द्विपाः सन्ततम् । कुर्वन्तु प्रमुदान्वितां स्वकरिणीवर्गेण केलिं समम् ॥१०२॥ [ वंशस्थवृत्तम् ] जगत्त्रयेऽस्मिञ्जगडूयशः श्रिया, व्यचिन्तयन्निर्मलिते हरिर्ह्यदः । मम द्विपं वाजिनमप्यमुञ्च कः, सुरारिस्त्राहरदुग्रविक्रमः ॥१०३॥ ४३ १. वराहे, तन्नाम्नि विष्णोस्तृतीयावतार इत्यर्थः । २ तन्नाम्नि विष्णाद्वितीयावतार इत्यर्थः । 2010_02 Page #66 -------------------------------------------------------------------------- ________________ ४४ श्रीजगडूचरितं महाकाव्यम् [शार्दूलविक्रीडितवृत्तम्] गर्वप्रोडुरपीठदेववनितानेत्राञ्जनश्रीहरो । हम्मीरप्रतिवीरविक्रमकथासर्वस्वलापोल्बणः ॥ माद्यन्मुद्गलधामचण्डमहिमप्रध्वंसनोष्णद्युतिः । श्रीमद्गुर्जरराज्यवर्धनकरः सोलात्मजः स्ताज्जयी ॥१०४।। कल्पद्रुचिन्तामणिकामधेनु-समन्वितैरप्यमरैरहारि। दौस्थ्यं हि यन्नाखिलभूतलस्य, तल्लीलया श्रीजगडूभिनत्ति ॥१०५॥ [उपजातिवृत्तम्] अज्ञानवद्भ्यः सुरधेनुरत्न-महीरुहेभ्यो जगदुद्दिधीर्षुः । आदाय दानं निदधे विधाता, वामेतरे श्रीजगडूकराब्जे ॥१०६|| 1 [वसन्ततिलकावृत्तम्] अम्भोरुहेषु सकलेषु सुरस्रवन्त्या, यस्य प्रतापतपनेन विकस्वरेषु । नित्यं विदन्ति न हि सप्तमहर्षयोऽपि, सायन्तनं समयमुत्तमभावभाजः ॥१०७॥ [शार्दूलविक्रीडितवृत्तम्] न श्लाघ्यः स युधिष्ठिरोऽयमवदद्योऽलीकमेवाहवे । द्रोणाचार्यवधाय निर्मितमतिः सत्यप्रतिज्ञोऽपि च ॥ धन्यः सोऽपि न नैषधिनिजवधूर्येनोज्झिता कानने । तत्सत्ये जगदुद्धृतावपि चिरं वोऽस्तु सोलात्मभूः ॥१०८।। [अनुष्टुभवृत्तम्] विक्रमादित्यभूपेन, पुरा भूतलमुद्धृतम् । अधुना जगडूकेनो-दध्रियते च गतांहसा ॥१०९।। 2010_02 Page #67 -------------------------------------------------------------------------- ________________ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः [शार्दूलविक्रीडितवृत्तम्] काम्यां कामपि वेत्सि नो यदि कलां सेवां यदि क्ष्मापते! वेत्सि व्यवसायतां न यदि वा नो वेत्सि कृष्यादिकम् । भर्तस्तहि कथं जडाशय ! पुनर्नो वेत्सि विश्वम्भराभारोद्धारधुरीणमद्भुतमतिं तं चापि सोलात्मजम् ॥११०॥ [आर्यावृत्तम्] निखिलमपि भुवनमेतद्-दृष्टं दुःसमयदन्दशूकेन । प्रचुरान्नदानसुधया, जगडूरुज्जीवयामास ॥१११॥ [शार्दूलविक्रीडितवृत्तम्] मान्धाता न पुरूरवा न न शिबिर्गाधिर्न नो हैययो । दौष्यन्तिन भगीरथो न न मनु पि त्रिशङ्कोः सुतः ॥ नो कर्णो जनमेजयो न न वसुर्यत् प्राप भूमीतले । तद्भेजे जगडूः पितामहपदं भूमीभुजां पालनात् ॥११२॥ [अनुष्टुभ्वृत्तम्] युगत्रयाधिकाचारो, जगडू भवत् कलौ ।। दुर्भिक्षेऽखिलभूपाला येन लौकैः सहोद्धृताः ॥११३।। पातकं पूर्वगङ्गाया, एकं गच्छति धीमताम् । त्वत्तः पश्चिमगङ्गाभा-दारिद्रयमपि नश्यति ॥११४॥ १. तन्नामा सूर्यवंशीयराजा । २. तन्नामा चद्रवंशीयराजा । ३. कार्तवीर्यराजः । ४. भरतराजः । ५. हरिश्चन्द्रराज । 2010_02 Page #68 -------------------------------------------------------------------------- ________________ ४६ श्रीजगडूचरितं महाकाव्यम् [शार्दूलविक्रीडितवृत्तम्] वृष्टिं वारिधरस्य भानु-शशिनोरालोकमब्धेस्तथा । सेवां रोहणभूभृतोद्गमफलानीहेत भूयो जनः ॥ दारिद्रयव्रजदारणं तव धनं सम्प्राप्य भूमीतले । श्रीमत्सोलकुलैकमण्डन ! पुनः कुर्वीत कोऽर्थी स्पृहाम् ॥११५॥ स्थेमक्षेमवती सुवैभववती भूरिप्रतिष्ठावती । सत्सौभाग्यवती भृशं नयवती सद्धर्मलीलावती ॥ कीर्तिस्तोमवती महोदयवती नित्यं तथा धीमती । कामं कान्तिमती सती विजयतां सोलस्य शाखा चिरम् ॥११६।। लीलादारितपीठदेवनिबिडाहङ्कार ! ते सद्यशःप्रासादे कलितोन्नतौ चिरतरं लक्ष्म्याः सनाथेऽनघे । भानुः काञ्चनकुम्भति द्युशिखरी प्रोद्दामरैर्दण्डति । स्वःसिन्धोरपि निर्मलध्वजपटत्यम्बुप्रवाहः स्फुरन् ॥११७॥ [इन्द्रवज्रावृत्तम्] धन्वन्तरि वलयेऽवतीर्णो, भूयोऽपि सोलात्मभुवच्छलेन । धान्यौषधि सङ्ग्रहवानिहन्तुं, दुर्भिक्षरोगं जनतार्तिहेतुम् ॥११८|| [शार्दूलविक्रीडितवृत्तम्] हे ब्रह्मस्तव साधु बुद्धिललितं मन्यामहे सर्वदा । श्रीश्रीमालकुले कलङ्कविकले येन त्वया निर्ममे ॥ सोऽयं श्रीजगडूरुदारचरितो नो चेद्धरित्रीतलं । दुर्भिक्षव्यसनेन पीडितमिदं कस्मात् स्थिरत्वं श्रयेत् ॥११९॥ ____ 2010_02 Page #69 -------------------------------------------------------------------------- ________________ ४७ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः [इन्द्रवंशावृत्तम्] कल्पद्रुचिन्तामणिकामधेनवः । श्रीसोलसूनुत्रितयच्छलाद्भुवि ॥ मन्येऽवतेरुस्त्रिदिवाद् धुसद्मनां । स्वास्थ्यं कथं भावि हि तद्वियोगिनाम् ॥१२०॥ [स्रग्धरावृत्तम्] दाने माने विवेके सुवचसि सुनये साहसे धाम्नि धैर्ये । दाक्षिण्ये च त्रपायां गुरुजनविनतौ भावनायां दयायाम् ॥ औचित्ये वा धृतौ वा धरणिधवकुलस्थापनायां धरायामेकः श्रीसोलजन्मा रचयति जगडूनिसं सर्वदापि ॥१२१।। [अनुष्टुभवृत्तम्] इति तैः कविभिर्वर्ण्य-मानं श्रुत्वा निजं यशः । नम्रीचकार वदनं, जगडूस्तत्र लञ्जया ॥१२२॥ भूरिवैभवदानेन, प्रीणयित्वा स तान् कवीन् । चौलुक्यभूपमापृच्छय, भद्रेश्वरमुपाययौ ॥१२३।। स द्वादशसहस्राणि, प्रददौ कणमूटकान् । हम्मीरनामधेयाय, सिन्धुदेशमहीभुजे ॥१२४॥ अष्टादश सहस्राणि, स ददौ कणमूटकान् । भूपायावन्तिनाथाय, तदा मदनवर्मणे ॥१२५॥ स ददौ गर्जनेशाय, मोजदीनाय सत्वरम् । सद्धान्यमूटकानां च, सहस्राण्येकविंशतिम् ॥१२६।। १. इन्द्रप्रस्थपतये । 2010_02 Page #70 -------------------------------------------------------------------------- ________________ ४८ श्रीजगडूचरितं महाकाव्यम् राज्ञे प्रतापसिंहाय, काशीनाथाय सोलभूः । द्वात्रिंशतं सहस्राणि, प्रददौ कणमूटकान् ॥१२७॥ स्कन्धिलाय महीभत्रे, चक्रिख्यातिभृते तदा । स द्वादशसहस्राणि, प्रददौ कणमूटकान् ॥१२८।। द्वादशाभ्यधिकं दान-शालाशतमुदारधीः । जगडूः सुकृताधारो, जगज्जीवातुरातनोत् ॥१२९॥ स्वर्णदीनारसंयुक्ता-लञापिण्डान् स कोटिशः । निशायामर्पयामास, कुलीनाय जनाय च ॥१३०॥ नवनवतिसहस्रयुता, नवलक्षा धान्यमूटकानां सः । अष्टादशरैकोटी-रर्थिभ्योऽदत्त दुःसमये ॥१३१।। [आर्यावृत्तम्] निःसीमदानदाता, हरिकान्ताहृदयहारशृङ्गारः । दुर्भिक्षसन्निपाते, जगडूस्त्रिकटूपमां भेजे ॥१३२।। पराभवो नलस्यापि, कलिना येन निर्ममे । सोऽप्युच्चैर्जगडूकेन, त्याजितो जगतीतलम् ॥१३३॥ [अनुष्टुभवृत्तम्] स साधर्मिकवात्सल्य-कर्मनिर्मलमानसः । इतरेष्वपि देशेषु, पुरुषैः स्वैरचीकरत् ॥१३४॥ १. तत्र दुःसमये य: कुलीनां याचितुं लज्जते तस्मै जगडू[सद्रव्यं ददातीत्यर्थः सूचितः । २. त्रयाणां शुण्ठपिप्लीमरीचानां समाहारस्त्रिकटु तदुपमा । 2010_02 Page #71 -------------------------------------------------------------------------- ________________ ४९ सकलजनसज्जीवनो नाम षष्ठः सर्गः [मन्दाक्रान्तावृत्तम्] नक्तं नक्तं निहितकनकोदारदीनाररम्यान् । प्रच्छन्नं यः सुचरितनिधिर्मोदकान् कोटिशोऽदात् ।। लज्जावेशादनुदितगिरे जात्यलोकाय कामं । भूतो भावी भवति कृतिना तेन तुल्यः क्षितौ कः ? ॥१३५॥ [प्रमिताक्षरावृत्तम्] इति वत्सरत्रितयदुःसमयं, विदलय्य तीव्रतरमप्यवनौ । जगडू: समग्रजनजीवनकृत्-समभूत् प्रभूततरभूतियुतः ॥१३६।। इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवचञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते जगडूचरिते महाकाव्ये सकलजनसञ्जीवनो नाम षष्ठ सर्गः ॥६॥ 2010_02 Page #72 -------------------------------------------------------------------------- ________________ त्रिविष्टपप्रापणो नाम सप्तमः सर्गः [प्रमिताक्षरावृत्तम्] विरचय्य वृष्टिमथ वारिधरा, जगतीतलेऽपि सकले रुचिराम् । शमयाम्बभूवुरुरुदुःसमय-प्रभवं भयं तनुमतां सपदि ॥१॥ अम्भोधरा नर्तितनीलकण्ठाः, स्वगर्जनच्छद्ममृदङ्गनादाः । सच्चातकव्रातरवच्छलेन, जगुस्तरां श्रीजगडूयशांसि ॥२॥ [उपजातिवृत्तम्] धाराधरा गर्जनकैतवेन सोलात्मजं प्राहुरिति प्रमोदात् । त्वमेव सञ्जीवनदानशीलो वर्षत्रयं प्रीणयति स्म पृथ्वीम् ॥३॥ [प्रमिताक्षरावृत्तम्] अतिधान्यवृद्धिकलिता पृथिवी, समजायताम्बुधरवर्षणतः । मुमुदे जनस्तदनु चारुतरं, जगडूयशः प्रतिदिनं प्रवदन् ॥४॥ ___ [ द्रुतविलम्बितवृत्तम्] परमदेवगुरुं त्रिदिवाङ्गना-जनविलोचनसम्मदकारकम् । समवगत्य ततो जगडूः कृती, स्वहृदि शोकभरं नितरां दधौ ॥५॥ [प्रमिताक्षरावृत्तम्] विमलाचले स किल रैवतके-ऽखिलसङ्घलोककलितः सुकृती । अगमत् पवित्रितधनप्रकरः, शुचिपात्रदानकलया सततम् ।।६।। 2010_02 Page #73 -------------------------------------------------------------------------- ________________ त्रिविष्टपप्रापणो नाम सप्तमः सर्गः अथ भद्रमन्दिरमुपेत्य कृती, जगडूर्जगत्त्रयविसारियशाः । निजसङ्घलोकगुरुभक्तिविधे-रपुनीत नीतिललितः स्वकुलम् ।।७।। __ [स्थोद्धतावृत्तम्] वीसलक्षितिपतेनियोगतो, नागडः शुचिरियाय मन्त्रिराट् । तत्र सोलतनयेन निर्मल-स्नेहवैभववताथ सत्कृतः ॥८॥ भूभुजोऽस्य जलधेस्तटे तरी:, सत्तुरङ्गमवती समन्ततः । उन्ममज्ज मरुतातिवेगतो, भङ्गमाप च तपात्ययागमे ॥९॥ विंशतिस्तु तुरगा मृता जला-देक एव तुरगः स जीवितः । तीरमाप किल तद्ग्रहोद्यम, निर्ममे झटिति नागडः सुधी ॥१०॥ भूपमन्त्रिवरमाह सोलभू-र्मुच्यतां मम हयेऽभिलाषिता । अन्यवस्तुनि विधीयते मनो, नो कदापि कृतिना त्रपिष्णुना ॥११॥ नागडोऽपि गदति स्म हे कृतिन् ! मत्प्रभोस्तुरग एष निश्चितम् । अन्यथेदमपि चेत् तदा ददे, विंशति हयवरांस्तवाप्यहम् ॥१२॥ एवमस्त्विति निगद्य सोलभू-जिनस्तदनुकण्ठदेशतः । चर्मणा कलितमाददे स्वयं, पत्रमाशु निजनामभूषितम् ॥१३॥ न्यकृताननमथो तदीक्षणा-दाह नागडमिति प्रसन्नहृत् । अब्धिरेष मम कामपि, श्रियं नैव रक्षति वरप्रदः क्वचित् ॥१४॥ नार्थये खलु पणीकृतान् हयान् विंशतिं द्विजवर ! त्वदग्रतः । आवयोर्गुरुतरा विजृम्भतां, प्रीतिरेव शुचिसौख्यकारिणी ॥१५॥ वीसलक्षितिपधीसखोत्तमः, सोलपुत्रवचनेन चारुणा । प्रीतिमाप नितरां निजाशये, को न हृष्यति विवेकिनां गुणैः ॥१६॥ 2010_02 Page #74 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् [वसन्ततिलकावृत्तम्] श्रीषेणसूरिचरणाम्बुजराजहंसः,सद्दानकीर्तिभरनिर्जितकल्पवृक्षः । चक्रे स्वचेतसि जिनाधिपतिप्रणीत-तत्त्वैकचिन्तनधियं सुकृती सदैव ॥१७॥ [उपजातिवृत्तम्] भद्रेश्वरे भद्रजनाग्रतोऽथ, श्रीषेणसूरौ वदति प्रभाते । सम्यक् स्वरूपं च सरीसृपाणां, समागतः कश्चन दुष्टयोगी ॥१८॥ [उपेन्द्रवज्रावृत्तम्] स मत्सरी नागमतोरुवाद, समं मुनीन्द्रेण चकार तेन । समप्रसभ्येषु विचक्षणेषु, तदा निषण्णेषु, चमत्कृतेषु ॥१९॥ [उपजातिवृत्तम्] विषोल्बणेन प्रहितेन तेन, केनापि नागेन च दश्यते स्म । कराङ्गलीपेशलपल्लवाग्रं, श्रीषेणसूरेरमलाशयस्य ॥२०॥ तस्मिन् गते सूरिवरस्तदानीं, जगाद भव्यानिति तीव्रदुःखान् । अहं विशाम्यत्र हि गर्भगेहे, ध्यानं, प्रकर्तुं विषनाशहेतोः ॥२१॥ सम्मोहिनी साधयितुं स्वविद्यां, कपालमीहेत ममैष योगी । आकृष्टखड्गैरिह तद्भवद्भि-रि नियन्त्र्य स्फुटमेव भाव्यम् ॥२२॥ हुङ्कारनादश्रवणान्ममाशु, द्वारं समुद्घाट्य च गर्भधाम्नः । विलोकयध्वं सुकृतैककामा, यूयं च मामम्बुरुहासनस्थम् ॥२३॥ प्रपेदिरे तेऽस्य वचस्तथेति, स गर्भगेहान्तरुपेत्य सद्यः । नियोजयामास मनः स्वकीयं, शुद्धे परब्रह्मणि मुक्तदोषः ॥२४॥ १. सर्पाणाम् । ____ 2010_02 Page #75 -------------------------------------------------------------------------- ________________ त्रिविष्टपप्रापणो नाम सप्तमः सर्गः सद्ध्यानयोगेन निवार्य सूरिविषस्य तस्य प्रसरं निजाङ्गे । हुङ्कारनादं रचयाञ्चकार, प्रापुः प्रमोदं च समग्रभव्याः ॥२५॥ कराङ्गलीपल्लवदेशभाजो, विषस्य बिन्दूनथ सूरिराजः । छेदं नखघ्न्या स्वयमेव कृत्वा, प्रपातयामास पतद्ग्रहान्तः ॥२६।। विषार्तिमुक्तं स गुरुं प्रणम्य, सूरीश्वरं भक्तिभरेण योगी । गीतं जगौ चारुतरं तदीय-मध्यात्मरूपार्थयुतं तदैव ॥२७॥ स योगिनं सूरिरसौ जगाद, कारुण्यपाथोनिधिरित्थमेव । इतो दिनात् सप्तमके दिने ते, पश्यामि मृत्युं भुजगादमुष्मात् ।।२८।। केन्थापुरे सोऽथ जगाम योगी, तत्रान्ययोगीन्द्रकृतोरुवादः । अवाप तस्मादुरगाच्च मृत्युं, निवेदिते सूरिवरेण घस्त्रे ॥२९।। श्रीषेणसूरेरिति सत्प्रभाव-विभूतिमालोक्य स सोलजन्मा । भृशं चमत्कारभरं दधार, हर्षप्रकर्षं च निजाशयान्तः ॥३०॥ श्रीसङ्घयात्राप्रमुखानि धर्म-कार्याण्यनेकानि तदीयवाक्यात् । स साधयामास चिरं धरित्री-शृङ्गारहार: कलिनाशकारी ॥३१॥ अथ प्रपूर्यायुरयं स्वकीयं, श्रीषेणसूरेः श्रुतधर्मतत्त्वः । जगज्जनोद्धारकरः किल यां, ययौ हरेर्लोचनपावनाय ॥३२॥ [वसन्ततिलकावृत्तम्] वैरोचनोऽद्य सुकृती शिबिरद्य चाद्य, जीमूतकेतुतनयोऽद्य च विक्रमार्कः । १. कन्यकोटाख्यपुरे । २. बलिराजः । ३. तन्नामा राजा । ४. जीमूतवाहनः । 2010_02 Page #76 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् अद्यैव भोजनृपतिश्च जगाम नाकमस्मिन् गते निधनतामिति लोक ऊचे ॥३३॥ [ द्रुतविलम्बितवृत्तम्] प्रशमिताहितकौशिकसम्मदे, वसुनिरस्तसमस्ततमोभरे । क्षितिरियं जगडूसवितर्यहो, अजनि कालहतेऽपमदा क्षणात् ॥३४॥ उत्तारयामास स गर्जनेशो, मौलिं शिरस्तः क्षितिपोऽर्जुनोऽपि । रुरोद बाढं विदधेऽशनं न, दिनद्वयं सोऽपि च सिन्धुभूपः ॥३५॥ [उपजातिवृत्तम्] श्रुत्वास्य सम्यक् परलोकवार्ता, तदेति तच्चारुगुणौघहृष्टः । कः कः क्षितीशो न चकार शोकं, क्षोणीतलेऽस्मिन्निखिलेऽपि नूनम् ।।३६।। [शार्दूलविक्रीडितवृत्तम्] मन्ये मोहमहीपतिः स्वमनसि प्राप प्रमोदोदयं । जातः प्रौढतरप्रतापविभवः प्रोल्लासकारी कैलिः ॥ आतङ्कं बिभराम्बभूव सुतरां धर्मस्तु सोलात्मजे । स्वर्गस्त्रीजनचित्तसंमदकृति प्रोच्चैरभाग्याद्भुवः ॥३७॥ [उपजातिवृत्तम्] तद्वान्धवौ राजक-पद्मसंज्ञौ, गुरोगिरा शोकभरं विमुच्य । भूयोऽपि सद्धर्मविधौ धुरीणौ, बभूवतुर्भूपतिमाननीयौ ॥३८॥ [शार्दूलविक्रीडितवृत्तम्] प्रेङ्खच्छारदपार्वणेन्दुकिरणस्तोमावदातस्फुरत्- - कीर्तिश्रीभरनिर्मलीकृतभुवौ श्रीसङ्घमुख्याविमौ । १. जगडूरेव सविता सूर्यस्तस्मिन् । २. कामदेवः । ३. चतुर्थयुगं । 2010_02 Page #77 -------------------------------------------------------------------------- ________________ त्रिविष्टपप्रापणो नाम सप्तमः सर्गः श्रीषेणाह्वयसूरिराजचरणद्वन्द्वैकसेवापरौ, श्रीमद्वीसलसत्कुलं चिरतरं संशोभयामासतुः ॥३९|| तेजः सर्वसपत्नदर्पदलनं विश्वम्भरोद्धारकृद्दानं साहसमप्यनेकसुमनश्चेतोलसद्विस्मयम् । बुद्धिः श्रीजिनधर्ममर्मविषया चन्द्रप्रभाभासुरा, कीर्तिः श्रीनिलयस्य तस्य जगडूनाम्नः प्रियं किं न किम् ॥४०॥ इत्याचार्यश्रीधनप्रभगुरुचरणराजीवचञ्चरीकशिष्यश्रीसर्वाणन्दसूरिविरचिते श्रीजगडूचरिते महाकाव्ये त्रिविष्टप्रापणो नाम सप्तमः सर्गः ॥७॥ 2010_02 Page #78 -------------------------------------------------------------------------- ________________ 2010_02 Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત પરબ્રહ્મને નમસ્કાર સર્ગ ૧ લો. ૧. જેના મસ્તક ઉપરનું, સર્પની ફેણના મણિરૂપ દીપક જેવું પ્રકાશમાન, અજ્ઞાનરૂપ અંધકારને જીતનારું, અને વિજ્ઞરૂપ પતંગિયાને ભેદનારું તેજ પુણ્યવાનું પુરુષોને મોક્ષમાર્ગ પ્રગટ કરે છે, એવા જિનાધિનાથ પાર્થ (સર્વનું) કલ્યાણ કરો. ૨. જેમના ચરણ સર્વ મનુષ્યોને પૂજનીય છે, એવાં છે અતિશય મનોહર કાન્તિવાળાં સરસ્વતી મૈયા ! હું છું તમારો બાળક, તેના અજ્ઞાનરૂપ કાદવના સમૂહને, તમારા અનુગ્રહરૂપ સ્વચ્છ જળથી હમેશાં (ધોઈને તેનો) નાશ કરો (મન શુદ્ધ કરો). ૩. અહમ્મતરૂપ સમુદ્રનો વિલાસ પ્રતિપાદન કરવામાં નિમગ્ન, અને રાકા (એટલે પૂર્ણિમાના) શુક્લપક્ષના જેવા શોભાયમાન, અને દુષ્કર્મથી થયેલા તાપને ટાળનાર, ધનપ્રભસૂરિ નામના ચંદ્રમાતુલ્ય સર્વોત્તમ દેવને અત્યન્ત ભક્તિભાવથી પ્રણામ કરું ૪. સર્વ દુર્જનો અતિ દુઃખ દેવામાં તત્પર છે તો પણ તે જગતમાં ૧. અહદેવે ચલાવેલો મત, એટલે જૈનમત. 2010_02 Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીજગડૂચરિત ભલે નિરંતર જાગતા રહે, (કારણ કે) તેમના અત્યંત ભયથી વિવેકી કવિજનો કાવ્યમાર્ગથી ક્યાંય પણ ચૂકતા નથી. ૫. જે સત્પુરુષો પવિત્ર ચરિતવાળા છે, પાપરહિત છે, અને જેના સદ્ગુણોનો ભંડાર ચંદ્રકાંતિથી પણ વધારે ઝળકે છે, તે (જગતમાં) વિરાજે છે, કેમકે તેઓ સ્વાર્થનો ત્યાગ કરીને પોતાનું ચિત્ત પરમાર્થ સાધવામાં સારી રીતે લગાડે છે. ૬. કલ્પવૃક્ષની પાસે અત્યંત યાચના કરીએ તોપણ તે સ્વર્ગ કે મોક્ષ આપતું નથી પણ સ્વભાવે સરળ ધર્મ તો વિવેકી અને વિરક્ત પુરુષોને (માગ્યા વિના) પણ સ્વર્ગ તથા મોક્ષ સહેજમાં આપે છે. ૭. ત્રિલોકના કલ્યાણ કરનાર જૈનમતના પ્રભુ નાભિરાજાના પુત્ર (ઋષભદેવે), દાન ઇત્યાદિ ભેદવાળો, તથા સમૃદ્ધિ, ધૈર્ય, કીર્તિ, અને બુદ્ધિ આપનાર એવો જે ધર્મ પ્રગટ કર્યો છે, તેને મારા નમસ્કાર. ૮. આ સંસારમાં દેહધારીઓની લક્ષ્મી તરંગો જેવી ચપળ છે, તેમનું આયુષ્ય પવનથી કંપતા પીપળાના પાન સરખું છે, અને યૌવનાવસ્થા તાજી શરદઋતુના સંધ્યાકાળના રંગ જેવી છે, માત્ર સત્કર્મથી થયેલી કીર્તિ એ જ સ્થિર રહે છે. ૯. કળિયુગરૂપી શત્રુનો ધિક્કાર કરનાર, અને વિવેકી, એવા તે એક જ જગડૂએ, ગંગાજીના તરંગ જેવા નિર્મળ, અને સો કલ્પ સુધી સ્થાયી અને દાનથી પ્રાપ્ત કરેલા, યશસમુદાય વડે આખા ત્રિલોકને ઉજ્જવળ કર્યું. ૧૦.આ સંસારમાં જગડૂનું સુંદર ચિરત સારી રીતે શ્રવણ કરવાથી સાધુજનનું ચિત્ત અતિ પ્રસન્ન થાય છે, કાન પવિત્ર થાય છે, 2010_02 Page #81 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો પ૯ સર્વ દુઃખનો અતિ વેગથી નાશ થાય છે, અને હર્ષ ઝરે છે. ૧૧. સરસ્વતીના સ્મરણથી જાગ્રત થયેલી ઉત્કૃષ્ટ બુદ્ધિના પ્રભાવ વડે શોભતા, કવીશ્વરોથી વર્ણવતા, અને ઇન્દ્રના હાથી ઐરાવતના દાંત સમાન શ્વેત કાંતિવાળા, જગડૂના ગુણોના સમૂહની કોણ પ્રશંસા ન કરે ? ૧૨.જેના અત્યંત પવિત્ર ગુણો ગાવા માટે બૃહસ્પતિની બુદ્ધિમાં પણ સામર્થ્ય નથી, તે પરોપકારી અને બુદ્ધિમાનું જગડૂના ચરિતનો ગ્રંથ કરવાને ઉત્કંઠા રાખનાર હું, (સર્વાનંદસૂરિ) આ સમયે કોનું હાસ્યપાત્ર નહીં થાઉં? ૧૩.વિદ્યારૂપી મહાસમુદ્રની વૃદ્ધિ કરવામાં ચંદ્રકળાસમાન હે સરસ્વતી માતા ! મારા મુખમાં નિરંતર નિવાસ કરો, નહીં તો જગડૂચરિતની કીર્તિ વિષે મને મંદ આદરવાળો જોઈને તમને જ લજ્જા આવશે. ૧૪ પુણ્ય યશવાળા મારા ગુરુની શુદ્ધવાણી તથા ચરણકમળના યુગલનું સ્મરણ કરીને, અદ્ભુત ભાવે કરી શોભતું જગડૂનું ઉત્તમ ચરિત હર્ષથી પ્રસિદ્ધ કરું છું, તે આનંદી પુણ્યાત્માઓએ સાંભળવું. ૧૫.આ લોકમાં શ્રીમાળવંશ મેરુપર્વતની જેમ ઉચ્ચ છે. જેમ મેરુપર્વત કલ્યાણ કરનારો છે, તેમ જગડૂનો વંશ કલ્યાણ કરનારો છે, જેમ મેરુ સર્વ પર્વતોને માન્ય છે, તેમજ તે સર્વ રાજાઓને માન્ય છે, જેમ મેરુ સૂર્ય (મિત્ર) અને ચંદ્રમાં (દ્વિજાધિપતિ)ના નિવાસથી વિશેષ પ્રકાશે છે, તેમ તે, મિત્ર તથા દ્વિજો (જનોઈધારી)માં શ્રેષ્ઠ બ્રાહ્મણોના નિવાસથી વિશેષ પ્રકાશે છે, જેમ મેરુને પ્રતિદિન અનેક દેવતાઓ સેવે છે (વાસ 2010_02 Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત કરે છે), તેમ અનેક વિદ્વજ્જનો તેનું સેવન કર્યા કરે છે. ૧૬.વળી એ શ્રીમાળવંશ સમુદ્રની પેરે શોભે છે. જેમ સમુદ્ર મર્યાદાએ, તેમ એ વંશ નીતિએ યુક્ત છે, જેમ સમુદ્ર પર્વતોનો આધાર છે, તેમ એ વંશ રાજાઓનો આધાર છે, જેમ સમુદ્ર ગંભીર છે, તેમ એ વંશ પણ અતિ ગંભીર છે, જેમ સમુદ્રમાં ઉત્તમ રત્નો છે, તેમ એ વંશમાં પુરુષરત્નો છે, જેમ સમુદ્રમાં પુણ્યનદીઓનો સંયોગ છે, તેમ એ વંશમાં પુણ્યસંચયરૂપી નદીઓનો સંયોગ છે. ૬૦ ૧૭.એ વંશમાં સર્વ વ્યાપારીઓમાં શ્રેષ્ઠ, વિવેક-વિનયાદિ તેજસ્વી ગુણોનું ધામ, ઉત્તમ જૈનધર્મના મર્મના જ્ઞાનથી શુદ્ધબુદ્ધિવાળો, અને લક્ષ્મીવડે શોભાયમાન, એવો વીયદુ નામનો એક પુરુષ થયો. ૧૮.જે વીયદુના દાનથી થયેલી શુદ્ધ કીર્તિ, પાતાળપતિ શેષનાગની સ્ત્રીઓએ અતિ ખુશીથી ગાવાથી, ભૂમંડળની નિરંતર અતિશય ભારી ભાર ઉપાડવાનાં શ્રમથી થયેલી ૧(શેષનાગની) વેદના દૂર કરે છે. ૧૯.જેની કીર્તિના પ્રવાહથી નિર્મળ થયેલા આ ત્રિભુવનમાં, હિમાલયની પુત્રી (પાર્વતી) હર્ષ પામ્યાં કે ‘મારા પતિ સદા દિગંબર (નગ્ન) રહે છે અને હાથમાં ખપ્પર ધરે છે તેને હવે પછી કોઈ જોવા સમર્થ નથી,' એમ હું માનું છું. (શિવજી શ્વેતવર્ણના છે અને વીયદુની શ્વેત કીર્તિના ફેલાવાથી પોતે ઢંકાઈ ગયા.) ૧. શેષનાગ ઉપર પૃથ્વીનો ભાર સદા રહેલો છે એવી કથા છે. 2010_02 Page #83 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો ૬૧ ૨૦.જે વીયદુએ શ્રીસંઘની સેવા, જૈનમંદિરો, કૂવા, વાવો, અન્નસત્રો, પાણીનાં પરબો, આદિ પુણ્યનાં કામો કરી પૃથ્વીપર ચાલતો કળિયુગનો મહાપ્રતાપ સંપૂર્ણ નાબૂદ કરી નાંખ્યો. ૨૧.તે દુર્લભ કીર્તિવાળો વીયદુ, સત્પુરુષની મંડળીને આનંદ આપવાથી અને તેજસંપત્તિથી સર્વદા (ર) શત્રુઓને, (ગ્રહ) કેદ પકડીને (નિપ્રદ) શિક્ષા કરવાથી તે સૂર્યની ઉપમાને પામ્યો, (કારણ કે સૂર્ય પણ ચક્રવાક પક્ષીને આનંદ આપે છે, અતિ તેજવાળો છે, અને હમેશ ચંદ્રાદિક પરગ્રહોનો નિગ્રહ કરે છે, અર્થાત્ તે ગ્રહો જ્યારે સૂર્યની પાસેના રાશિચક્રમાં આવે છે ત્યારે તેઓનો અસ્ત થાય છે.) પરંતુ આશ્ચર્ય છે કે (સૂર્ય જ્યારે તાપ કરે છે, ત્યારે) એ તો મનુષ્યોનો તાપ હરતો હતો. ૨૨.લોકોને આનંદવાર્તાનું ધામ અને શોભાનું સ્થાન એવો વરણાગ નામનો તે વિખ્યાત પુત્ર થયો. એ વરણાગની કીર્તિરૂપ નવીન અને શ્વેત હારવાળી (દશ) દિશાઓરૂપી પ્રિયા જોઈ ઇંદ્રાદિક દેવતાઓ મનમાં ચિકત થયા (કે ‘આ અમારી પ્રિયા કે શું' ?) ૨૩.જે થા (કંથકોટ) નગરીએ સેંકડો ભોગીશ્વરો-રાજય અધિપતિને ધારણ કરવાથી (એક ભોગીશ્વર-શેષનાગને ધારણ કરનારી) ભોગાવતીનગરીનો તથા સેંકડો વિદ્વાનોના પોષકને ધારણ કરવાથી (એક દેવાધિપતિ-ઇંદ્રને ધારણ કરનારી) અમરાવતીનગરીનો, તથા સેંકડો દાતારોને ધારણ કરવાથી (એક ધનદ-કુબેરને ધારણ કરનારી) અમૂલ્ય અલકાપુરીનો પરાજય કર્યો છે, તે કંથા નગરીમાં કામદેવના સરખી કાંતિવાળો એ વરણાગ રહેતો હતો. 2010_02 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રીજગડૂચરિત ૨૪.જે ચંદ્રમા મહાદેવના મસ્તક ઉપર સદા રહ્યો છતાં એકથી અધિક કળા પામ્યો નહીં, તે ત્રણ લોકને ઉજ્જવળ કરવામાં તત્પર એવી વરણાગની કીર્તિથી વૃદ્ધિ પામીને સંપૂર્ણ (સોળ) કળાકલાપ ધારણ કરે છે. ૨૫.સંઘનો અધિપતિ થઈ શેત્રુંજા, (પાલીતાણાનો ડુંગર), તથા રૈવતાચળ, (ગિરનાર), માં તેણે યાત્રા કરી, કલ્પવૃક્ષની પેઠે દીનજનોને મોટાં દાન દઈ, તેમની દીનતાનો નાશ કર્યો. ૨૬.તે વરણાગને, સર્વ સજ્જનોને વખાણવા યોગ્ય, શ્રીમત્ જૈનમતના અધિપતિ (ઋષભદેવ)ની સેવામાં તત્પર, ઇષ્ટ ઉત્તમ બુદ્ધિવાળો, અને સત્પુરુષોની સેવાથી નિર્મળ ચિત્તવાળો વાસ નામે પુત્ર થયો. ૨૭.નીચ મનુષ્યોનાં મુખમાં રહેવાથી થયેલા પોતના અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટે જાણે વાન્દેવી સરસ્વતીએ, સત્કીર્તિના પૂરથી (સર્વ) દિશાઓનાં મુખ જેણે ભરી મૂક્યાં (શોભાવ્યાં) છે એવા તે વાસના, મનોહર અને સત્યવાણીથી પવિત્ર, મુખમાં આવીને વાસ કર્યો હતો ! ૨૮.જેનાં મોટાં દાનથી પ્રાપ્ત થયેલ યશ સમુદાયને (પાતાળમાં) નાગ દેવતાઓની સ્ત્રીઓ ગાતી હતી તે પ્રતિદિન સાંભળવાથી રસાતળ નામના પાતાળમાં રહેલો બિળરાજા પોતે (વામનજીને હાથે) બંધાવાથી થયેલા પરિતાપનાં આકરાં દુ:ખને સહન કરતો હતો. (અર્થાત્ વાસ જેટલું હું દાન આપી શક્યો નથી, તેથી બંધાયો છું તે યોગ્ય જ છે, એમ પોતાના મનનું સમાધાન કરતો હતો.) ૨૯.દોષરહિત વૈભવવડે ભૂષિત એવા તે વાસના પાંચ ભાગ્યશાળી 2010_02 Page #85 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો. પુત્રો શોભતા હતા–૧. નીતિવાન શ્રીવીસલ, ર વીરદેવ, ૩. નિર્મળ યશવાળો નેમિ, ૪. ચાંડૂ, અને ૫. શ્રીવત્સ. ૩૦.જેમ (પાંચ) કલ્પવૃક્ષોથી પવિત્ર મેરુપર્વત શોભે છે, જેમ મોટાં પાંચ વ્રતોથી સાધુ શોભે છે, જેમ પાંચ મુખથી શિવજી શોભે છે, અને પાંચ નીતિનાં અંગોવડે જેમ રાજા શોભે છે, તેમ આ પાંચ કુશળ પુત્રોવડે વાસ શોભતો હતો. ૩૧.જે વિસલના પ્રશસ્ત ગુણોનું વર્ણન કરવાથી પૃથ્વીનો ધરનાર શેષનાગ પોતાની સર્વ જીવાઓને સર્વથા પવિત્ર માનતો હતો, તે પુણ્યાત્મા વીસલ (કવીશ્વરોને) વર્ણન કરવા યોગ્ય કેમ નહીં હોય વારુ ! (યોગ્ય હતો જ.) ૩૨. કલિયુગરૂપી શત્રુથી ભય પામે ધર્મ કોઈ જગ્યાએ રહી શક્યો ૧. મદાર, પારિજાતક, સત્તાન, કલ્પવૃક્ષ, અને હરિશ્ચન્દન. ૨. હિંસા, અમૃષાવાદ (જુઠું નહીં બોલવું), અસ્તેયમ્ (ચોરી નહીં કરવી), મત્તલાન વગર આપેલું લેવું નહીં), અને ત૫: [અહીં પાંચ મહાવ્રતમાં પાંચમું બ્રહ્મચર્યવ્રત આવે છે. સમ્મા.] ૩. સંસ્કૃત સાધુ (સારા માણસ) ઉપરથી પ્રાકૃતમાં શાહુ, શાહુકાર, શાહ, અને છેલ્લે શા થયો, પણ અત્રે “બાવા વેરાગીના સાધારણ અર્થમાં નથી. [અહીં સાધુ શ્રમણ-ભિક્ષુ-યતિ એ અર્થ છે. સમ્મા.] ૪. સહીયા: સાધુનોપાયા વિમાનો ફેશાનયો: | विनिपातप्रतीकारः सिद्धिः पञ्चाङ्गमिष्यते ॥ મન્દ્રીય નીતિસાર માં એ પાંચ અંગો છે. અર્થ–૧. મિત્રરાજા, ૨. કાર્ય સાધવાના ઉપાય, ૩ દેશ ને કાળની વ્યવસ્થા, ૪. આપત્તિનો ઈલાજ, ૫. કાર્યસિદ્ધિ. ૫. એક જીભે ઘણું વર્ણન થાય નહીં, પરંતુ શેષનાગ પોતાની બે હજાર જીભે સરસ વર્ણન કરી શકે. 2010_02 Page #86 -------------------------------------------------------------------------- ________________ S૪ શ્રીજગડૂચરિત નહીં, ત્યારે વિવિધ ગુણનો નિવાસ જે વિસલ તેને આશ્રયે આવી રહેવાથી તે પુનઃ વૃદ્ધિને પામ્યો, એમ હું માનું છું. મોટાની સંગતથી કોણ દીપી નીકળતું નથી ? ૩૩.ત્રિલોકને પવિત્ર કરનારી વસલની ગુણાવલીને ગાવાના એક જ તાનમાં અતિ નિમગ્ન એવા બ્રહ્મા બે કાળની સંધ્યોપાસનાના કઠિન વિધિનું ચિંતવન કરતા નથી, એમ હું તર્ક કરું છું. ૩૪.કુબોધ જણ ત્યાગ કર્યો છે, અને લક્ષ, સુલક્ષણ, સોલ, અને સોહી નામના જેને ચાર મનોહર પુત્રો છે એવા તે વિસલે કયો સારો ધર્મનો પ્રકાર નથી કર્યો ? ૩૫.સારા ધર્મ કર્મ કરવામાં એક ચિત્ત, સર્વોત્તમ માહાભ્ય વડે શોભતો વીસલ, પોતાનું આયુષ્ય પૂરું કર્યા પછી મહાતેજસ્વી કાયાના સ્વરૂપવાળો દેવ થયો. ૩૬ પૃથ્વી ઉપર એ દેવ (વીસલ)નું પોતાના હૃદયમાં જે પુણ્યશાળી મનુષ્યો ચિંતવન કરે છે, તેઓનાં સઘળાં વિન્નો દૂર થાય છે, સંપત્તિ નિરંતર વિકાસ પામે છે, કલ્યાણમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, સત્કીર્તિ ઘણી પ્રસરે છે, અને કલ્યાણકારી સંતતિ થાય છે. ૩૭.જેની શંખના જેવી શ્વેતકીર્તિ પૃથ્વીના મંડળ ઉપર પ્રસરી છે એવો સામુદ્રિક આદિ શાસ્ત્રમાં વિદ્વાન, સદા યાચકોને લક્ષ (મુદ્રાનો) દેનાર, કુલક્ષણ રહિત, જિનાધીશનાં બેઉ ચરણારવિંદની સેવાથી જાગેલું છે મહાપુણ્ય જેનું, એવો એ (વીસલનો પ્રથમ પુત્ર) લક્ષ કોની પ્રીતિ વધારે નહીં ? ૩૮. (દ્વિતીય પુત્ર) સુલક્ષણના પણ અહો ! અપા 2010_02 Page #87 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ લો ૬૫ સપુરુષોનાં મનરૂપી ધનને હરતા હતા. જગતમાં સકલ કાર્યને કારણનો સ્વભાવ ભોગવનારું ગણવામાં આવે છે, એ માનવું મિથ્યા છે. (અર્થાત અહીં તો ગુણો ધનને હરતા હતા, અગર જો ધનનું હરણ કરવું એ સ્વભાવ અવગુણનો છે.) ૩૯. (તૃતીય પુત્ર) શ્રીસોળની યશલક્ષ્મી વડે જ્યારે અખિલ ત્રિલોક ઉજ્જવળ થઈ ગયું, ત્યારે મહાદેવજી પોતાના (વાહન) વૃષભને, પાર્વતીજી પોતાના વાહન) સિંહને, બ્રહ્મા (પોતાનાં વાહન) રાજહંસની જોડને, ઇંદ્ર ઐરાવત હાથીને ક્યારે પણ છેટે જવા દેતા નથી, એવી વ્હીકથી કે રખેને (તેઓ સઘળા ઉજ્જવળ હોવાથી શ્રીસોળના શ્વેત યશમાં ભળી જઈ) પુનઃ મહાયને જડે. ૪૦.જેમ કૃષ્ણની રુક્મિણી, અને મહાદેવની પાર્વતી, તેમ એ શ્રીસોળની મનોહર રૂપવાળી, પ્રેમનો ભંડાર એવી શ્રી (એટલે લક્ષ્મી) નામની પવિત્ર ગુણવાળી શ્રેષ્ઠ સ્ત્રી હતી. ૪૧. (ચતુર્થ પુત્ર) ધર્યવાન સોહીનાં કોણ વખાણ કરતું નથી ? તેણે આશ્ચર્ય પમાડે તેવી રીતે ગંગાના તરંગ જેવા પોતાના શ્વેત ગુણો વડે સજ્જનોનાં હૃદયમાં સદાકાળ અધિક પ્રીતિ પ્રસરાવી છે. ૪૨.સર્વ દારિદ્યનો નાશ કરનાર, અને ચંદ્ર સરખા મુખવાળો જે સોળ તેને અમારા મોટાં ભાગ્યવડે જોયો એટલે હવે ચિંતામણિનું, કલ્પવૃક્ષનું, પ્રસિદ્ધ કામધેનુનું, પૂર્ણઘટનું, સમુદ્રનું, રીહણપર્વતનું, કે મૅચકચિત્રકનું શું પ્રયોજન છે? ૧. અન્નપૂર્ણેશ્વરી દેવીની સ્થાપના આગળ મૂકવામાં આવે છે તે પૂર્ણઘટ. તે વાંચ્છિતફળ આપે છે. અમૃત કુંભ (અમીના કુપ્પા)ના જેવો ભાવ છે. ૨. લંકાનો એક પવિત્ર પર્વત. ૩. ઉમદુ રત્ન (!) એવી કાળી બિનગી કે તે, જેના કપાળે હોય તે સામા ધણીને પોતાની ઈચ્છાનુસાર વશ કરે, ૪. ઇચ્છિત ફળ આપનારી ચિત્રાવેલ. 2010_02 Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત ૪૩.સર્વયાચકરૂપ બપૈયાને પાળનાર, પોતાના મિત્રરૂપ વૃક્ષોને ઉછેરવામાં તત્પર અને દુષ્ટ જનરૂપ જૅવાસાને દીન ક૨ના૨ એવો જે સોળ તે પોતાનાં દાનથી ઘટ્ટ મેઘની પેઠે પૃથ્વીનાં શોભતો હતો. ૪૪. સપ્તતત્વને જાણનાર, સાત પવિત્ર ક્ષેત્રોમાં ભાવે કરી ઉત્તમ દ્રવ્યનો ખર્ચનાર, અને સાત નરકના ભયથી રહિત, એવો સોળદેવ મહાતેજથી સૂર્ય સરખો થયો. ૩ ૪ ૪૫.કપૂર, મંદારવૃક્ષ, અને કૈલાસપર્વતના સરખા શ્વેત નયઆદિ અનેક ગુણોએ યુક્ત, અને શ્રીમંતમાં મુખ્ય, એવો સોળ સત્પુરુષનાં મનને હર્ષ પમાડનાર થયો. એ રીતે આચાર્ય શ્રીધનપ્રભગુરુના ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રીસર્વાનંદસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં વીયદુઆદિ પૂર્વપુરુષોના વ્યાવર્ણન નામનો પ્રથમ સર્ગ સમાપ્ત થયો. ૧. જવાસો આઠ મહીના પ્રફુલ્લિત રહે છે, અને ચોમાસામાં સૂકાઈ જાય છે, જુઓ દલપત કાવ્યમાંનું પદ, પાનું ૪૩૦મું. ‘જવાસા શિદને મરે છે સુકાઈ, ભુંડું શું કીધું વરસાદે ભાઈ,—જવાસા.’ ૪. : ૨. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, અને મહત્તત્વ. ૩. ભરતક્ષેત્ર, હિમવંતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર, વિદેહક્ષેત્ર, રમ્યક્ષેત્ર, હિરણ્યવંત તથા ઐરાવતક્ષેત્ર. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા. તમઃપ્રભા, અને તમઃતમપ્રભા, જૈનમત પ્રમાણે સાત નરક. 2010_02 Page #89 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૨ જો. ૧. મોટા પરિવારવાળી સૌભાગ્યવતી સ્ત્રીના હાથમાં આરિસા સરખું, ધનાઢ્ય લોકોથી શોભતું, કચ્છ દેશને શોભાવનારું આ પૃથ્વીમાં ભદ્રેશ્વર નામે ઉત્તમ પુર છે. ૨. જે નગરમાં લક્ષ્મીની રક્ષા કરવાને જ જાણે શેષનાગ પોતાની કાયાની કુંડલી વાળીને, ખાઈરૂપે પાતાળમાંથી મોટા દુર્ગના બહાને પ્રગટ થયા હતા. ૩. એ નગરમાં કૃતયુગનું એકલાનું જ રાજ્ય ચાલે છે, એમ સાંભળવાથી કલિયુગના હૃદયમાં અત્યંત શૂળ પેદા થયું, અને દેવતાઓનાં મંદિરમાં રાત્રદિવસ ઘેટાનાદ થવાથી તેને ઘણી પીડા થતી હતી. ૪. જ્યાં સ્વાભાવિક દરિદ્રતાથી પીડાતા મનુષ્યોને દયાળુ રત્નાકર પોતાના મોજારૂપી હસ્તથી, આપવા માટે રત્નો જાણે ફેલાવ્યા હતા. ૫. વળી જ્યાં વણિક (વેપારીઓ)ની દુકાનમાં રહેલા સુવર્ણ તથા રત્નના ઢગલાઓ જોઈ, વટેમાર્ગુઓ, સુમેરુપર્વતની અને સમુદ્રની સારભૂત લક્ષ્મી ત્યાં જ આવી હોય, એમ માનતા હતા. ૬. જયાં વળી કામદેવ મહાદેવજીને એકલાને જીતવા સારું 2010_02 Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીજગડૂચરિત અદ્ભુત આકૃતિવાળા અહંકારથી મહાલતા (ફાંકડા છેલ છબીલા) તરુણોના હજારો વેષ ધારણ કરતો હતો. ૭. જ્યાં વિધાતાએ બધી યુવતીઓનાં રૂપની કાંતિ એવી બનાવી હતી કે દેવતાઓને પોતાની સ્ત્રીઓ હતી છતાં પણ (તે પુરની) સ્ત્રીઓને જોવાથી અધિક પ્રીતિ થઈ. ૮. જે પુરમાં રાત્રીએ મહેલમાં બેઠેલી મૃગનયનીઓનું મધુર ગાયન સાંભળતા પોતાના (વાહન) મૃગને ચંદ્રમા મહા મહેનતે ઉતાવળથી ચલાવી શકતો હતો. ૯. જે પુરમાં યુવાન પુરુષોને ચંદ્રકાન્તમણિથી બનાવેલાં ઘરમાં ચંદ્રમાની કાન્તિથી ઝરેલું અમૃત સરખું જળ, ગરમીના દિવસોએ પણ રાત્રિના, રતિભોગના શ્રમથી થયેલા તાપને દૂર કરતું હતું. ૧૦.વળી તે નગરીને કોઈ બીજી નગરીની ઉપમા ઘટે—એમ મને લાગતું નથી, (કારણ કે) ભોગાવતી (પાતાળસુંદરીને લીધે ઉત્તમ, તો છે પણ) દુષ્ટ સર્પોને લીધે નિંદાપાત્ર છે, અમરાવતીમાં (સહસ્રછિદ્રવાળો) ઇન્દ્ર રહે છે, અને અલકાનગરી(માં જો કે પુષ્કળ દ્રવ્ય છે તો પણ તે)નો પતિ કુબેર કોઢવાળો છે. ૧૧.જે પુરમાં સ્ત્રીઓનાં મુખરૂપી ચંદ્રબિંબનું લાવણ્યરૂપ અમૃત અતિશય પીને કામદેવ જો કે પોતાનું શરીર મહાદેવજીએ બાળી ૧. જેમ સૂર્યકાન્તમણિથી સૂર્યનાં કિરણ પડે તો અગ્નિ ઉત્પન્ન થતો મનાય છે, તેમ ચંદ્રકાન્તમણિ માટે કહેવાય છે કે તેના ઉપર ચંદ્રનું તેજ પડે તો તે પીગળીને તેમાંથી જળનો પ્રવાહ નીકળે છે. ૨.શિવ પાર્વતી ચોપટ રમતાં રકઝક થવાથી રીસાઈ ઊઠી ગયાં, અને બન્ને જણાએ ઉગ્ર તપ કરવા માંડ્યું, તેથી પ્રલયાગ્નિ ઉત્પન્ન થયો, અને 2010_02 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સર્ગ ર જો નાખ્યું છે તો પણ ફરી નવીનતાને પામતો હતો. ૧૨. જે પુરમાં રાત્રે ઉજ્જવળ મહેલપર બેઠેલાં કબૂતરો પાસેથી નવી પરણેલી સ્ત્રીઓ પોતે (મુગ્ધા નાયકા) તેઓના રતિ સમયના સુંદર ટહુકારા શીખતી હતી. ૧૩.માણે કથી જડેલી હવેલીઓની સુંદર ટોચ પર ઝળકતા સુવર્ણકલશરૂપી અનેક સૂર્યો રાત્રિને સમયે જોવાથી, ચક્રવાક પક્ષી અત્યંત ખુશ થતું હતું. ૧૪.જયાં વળી (સ્વાભાવિક શત્ર) લક્ષ્મી અને સરસ્વતીને વિરોધ વગર હમેશાં પરસ્પર ક્રીડા કરતાં જોઈને (લક્ષ્મીના પિતા) સમુદ્ર અને સરસ્વતીના પિતા) બ્રહ્માના હૃદયમાં અવર્ય આનંદ થતો હતો. ૧૫.જ્યાં ધનાઢ્ય પુરુષોનાં ઘરોની કબૂતરની પાળ (છાજલી) ઉપર બેઠેલા અતિ લીલા, અને જેનાં શરીર નીલમણિના નીલા રંગમાં ભળી જવાથી પરખાતાં નથી, એવાં પાળેલા પોપટોને બિલાડી તેના અવાજથી જ ઓળખી શકતી હતી. ૧૬ જ્યાં કોઈએક સ્ત્રી પોતાના પતિ સમીપે બેઠી છે, તો પણ ઘરની રત્ન જડિત ભીંતમાં પોતાનું પ્રતિબિંબ જોતાં, જાણે તે પોતાની શો જ તત્કાળ આવી હશે એવો વહેમ કરીને ઉષ્ણ નિઃશ્વાસ મૂકતી હતી. ૧૭.જયાં નાના પ્રકારનાં રત્નજડિત ઘરોના અતિશય પ્રકાશથી દેવતાઓ ગભરાયા. ગંગાજીએ સમજાવવાથી પાર્વતી ભીલડીને વેષે શિવજીને છળવા આવ્યાં તે વખતે કામે શિવને બાણ માર્યું, તેથી શિવજી મોહિત થયા, પરંતુ પાર્વતીજીને ઓળખતાં, શિવજીએ ક્રોધવશ થઈ પોતાની ત્રીજા નયનની જ્વાળાથી કામને બાળી ભસ્મ કરી નાંખ્યો. 2010_02 Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત ઇંદ્રધનુષનો આભાસ પડતો હતો, અને અગરચંદનના ધૂપના ધુમાડાના ગોટાનો આકાશમાં મેઘના જેવો ભાસ થતો હતો, અને નિરંતર મધુર મૃદંગના શબ્દો મેઘગર્જના જેવા લાગતા હતા, તેથી ક્રીડાવન (બગીચા) માં રહેનારા મોરો નાચ કરતા હતા. ૧૮. “હે સખી, દુઃસાધ્ય વિયોગનાં અગ્નિથી તપેલા તારા હૃદયને પતિના આલિંગનથી થતાં સુખરૂપ અમૃતથી શીતલ કર, માન તજી દે, અને મુશ્કેલીથી મળેલા તારા નૂતન યૌવનને સફળ કર.' ૧૯એ પ્રમાણે તે પુરમાં કોઈએક ભાગ્યશાળીને ઘેર પાળેલી એક પોપટી અતિ વિચારવાળી સખીની પેઠે મોટા માનમાં બેઠેલી સુંદર નેત્રની કોઈએક સ્ત્રીને બોધ કરતી હતી. ૨૦.જ્યાં પુષ્પાવલીના સુગંધથી રમ્ય થયેલો પવન, ગોખને માર્ગે મહેલમાં આવી પુણ્ય દિવસે પણ સ્ત્રીઓનાં સ્તનને સ્પર્શ કરતો હતો. ૨૧.જયાં મનોહર કાન્તિવાળો કામદેવ રતિ સહવર્તમાન મૃગાક્ષીઓનાં હૃદયરૂપ તળાવમાં પ્રૌઢ સ્તનરૂપ બે કળશોથી ક્રિીડા કરતો હતો. ૨૨. જ્યાં પ્રાણપતિએ પ્યારથી કમર ઉપરનું વસ્ત્ર હાથેથી ખેંચી લીધું છે, તો પણ ખરા પદ્મરાગ મણિજડિત ઘરોની કાંતિથી શરીર ઢંકાઈ જવાને લીધે કમલાક્ષીઓ લજ્જા પામતી ન હતી. ૨૩.જ્યાં વાવ, કૂવા, અને તળાવોમાં સમુદ્ર અમૃત નાંખતો હતો, અને સૂર્ય પણ, દેવતાઓનું મંડળ મારું મથન કરશે એમ ધારીને અતિશય ગભરાતો હતો (અર્થાત બહુ તાપ પડતો ન હતો). 2010_02 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સર્ગ ર જો ૨૪.જ્યાં મનુષ્યો, પુણ્યબુદ્ધિવાળા, દેવતાઓની અને ગુરુની ભક્તિમાં તત્પર, બંધુવર્ગને સંતોષ પમાડનારા, અને દંભ, લોભ, મદ, અને મત્સર રહિત જણાતા હતા. ૨૫.જયાં ઘોર વિદનોના સમૂહને એકલી ટાળનારી, સઘળું આપનારી, ઉત્કૃષ્ટ પંક્તિને ધારણ કરનારી, અને જગતને વાંછિત સમૃદ્ધિ આપનારી છુથુરા નામની દેવીનો પ્રતાપ (પરતો) વર્તતો હતો. ૨૬ જ્યાં સર્વ મનુષ્યો પર્વતની પેઠે ઉન્નતિ પામેલા અને સ્થિરતાવાળા શોભતા હતા, પરંતુ માત્ર આશ્ચર્યકારક એટલું જ હતું કે પર્વતને ઘણાં કૂટ (શિખર) હોય છે, પણ એ લોકો અતિશય ફૂટ (કૂડ-કપટ) રહિત હતા. ૨૭.જ્યાં નીતિથી મેળવેલું દ્રવ્ય સુપાત્રને આપનારા, દોષરહિત, ધર્મનું પોષણ કરનારા, સૌજન્યાદિ ગુણોને લીધે પ્રશંસાપાત્ર, અને મોટી કીર્તિવાળા પુરુષો શોભતા હતા. ૨૮. કંથા (કંથકોટ) નગરી છોડીને અધિક સંપત્તિ મેળવવા સારું પુણ્યવાન સોળ નામે શ્રેષ્ઠી, કુટુંબ સહિત ભદ્રેશ્વર નગરીમાં વસતો હતો, (કારણ કે) સાધુ (સારા આચરણવાળા પુરુષ)ની મતિ અધિક ઉદય થવાને માટે ઝળકી રહે છે. એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિના ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનંદસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં ભદ્રેશ્વરપુરવ્યાવર્ણન નામનો દ્વિતીય સર્ગ સંપૂર્ણ થયો. 2010_02 Page #94 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો. ૧. જેમ ચંદ્રમા નિર્મળ, શીતળ, તથા અંધકાર ટાળનારાં કિરણોથી આકાશને શોભાવે છે, તેમ એ (સોળ) નિર્મળ અને શાંત ગુણવડે પોતાના કુળને દીપાવતો હતો. તેની લક્ષ્મી (નામની) સ્ત્રીએ જગતમાં પ્રસિદ્ધ પરાક્રમવાળા, અને વિનયશીલ જગડૂ, રાજ, અને પા નામના પુત્રોને જન્મ આપ્યો. ૩. જેમ બ્રાહ્મણનું ઘર ત્રણ અગ્નિથી શોભે છે, જેમાં સંગીત ત્રણ ઉત્તમ ગ્રામથી શોભે છે, તેમ સોળનું તે પવિત્ર કુળ (આ) ત્રણ તેજસ્વી પુત્રોવડે શોભતું હતું. ૪. ભાગ્ય અને સૌંદર્યનું પાત્ર એવા જગડૂએ, જગજનના મનને - સંતોષ પમાડે એવા ગુણનો સંચય કર્યો. ૫. જ્યારે પોતાનો પિતા, સ્વર્ગની અપ્સરાઓ સાથે આલિંગન કરવાનો સમય આવ્યો એમ જાણી ખુશ થયો (મૃત્યુ પામ્યો), ત્યારે જગડુએ પોતાના કુળનો પ્રૌઢભાર ઉચકવાનો નિશ્ચય કર્યો. ૬. તે જગડૂ પોતાના બે માયાળુ ભાઈઓ વડે શોભતો, બે પુનર્વસુ (તારા) એ યુક્ત ચંદ્રના જેવો પૃથ્વી પર પ્રકાશતો હતો. ૧. ગાઈપત્ય, આહવનીય, અને દક્ષિણાગ્નિ. - ૨. મંદ, મધ્યમ, અને તાર, સપ્ત સ્વરનો સમુદાય તે ગ્રામ. 2010_02 Page #95 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો ૭. રંભા, તિલોત્તમા, મેનકા, અને ઊર્વશીનાં રૂપને જીતનારી, અને શીળગુણસંપન્ન (એવી) યશોમતી (નામની) પ્રિયા જગડૂને મળી. ૮. અચળબુદ્ધિનો ભંડાર રાજ નામનો (બીજો પુત્ર), પ્રેમની સંપત્તિવાળી રાજલ્લદેવી સ્ત્રીના સમાગમમાં પોતાના ગુણોનો કૃતાર્થ કરતો હતો. ૯. જેમ દેવોના પતિ ઇંદ્રની સ્ત્રી ઇંદ્રાણી, અને જેમ ચંદ્રની ચંદ્રિકા, તેમ પવને હિત કરનાર પા નામની સ્ત્રી હતી. ૧૦.અતિશય દાન દેવાનું વ્યસન ધરાવનાર, ગુણવાન, અને પુણ્યશાળી જગડૂને તુચ્છ ધન વાસ્તે ચિંતા થતી જ ન હતી. ૧૧.હવે કોઈ એક દિવસે તે ભાગ્યવાન જગડૂએ, એ નગરને પાદરે એક ભરવાડને પોતાની બકરીઓને ચારતો જોયો. ૧૨. પોતાનાં ટોળાંની મધ્યમાં આવેલી, અને ડોકમાં મણિ બાંધેલું છે એવી એક સુંદર બકરીને જોઈ, તે હૃદયમાં નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યો. ૧૩. “સર્વ લક્ષ્મીને સાધનાર, અને સારું ભાગ્ય હોય તો જ જેનું દર્શન થાય એવું આ મણિ જો મારા ઘરમાં આવે, તો (સર્વ) મનોરથો પૂર્ણ થાય.” ૧૪.એમ વિચાર કરીને જગડુ, ભરવાડને કંઈક ધન આપી, તે બકરી લઈ, પોતાને ઘેર આવ્યો. ૧૫.લક્ષ્મી પેદા કરનાર એ મણિ બકરીની ડોકમાંથી કાઢી લઈ, વિચક્ષણ જગડૂ પોતાના ઘરમાં છાની રીતે તેની પૂજા કરવા લાગ્યો. 2010_02 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીજગડૂચરિત ૧૬ જેમ સહૃદયમાં ભાવના (સારી ધર્મવાસના) વૃદ્ધિ પામે, તેમ તે મણિના પ્રતાપથી જગડૂના ઘરમાં સર્વ તરેહની લક્ષ્મી વધવા લાગી. ૧૭.જગડૂ મોટાં દાન દઈને અર્થીઓનાં મનોરથ ચિંતામણિની પેઠે અત્યંત પૂરતો હતો. ૧૮.શ્રેષ્ઠ દાનકર્મથી થયેલા ક્ષીરસમુદ્રના મોજા સરખા જગડૂની કીર્તિના સમુદાયથી ત્રિલોક ઉવળ થયું. ૧૯ જેમ ધીરતા(રૂપી સ્ત્રી)થી મુદા (હર્ષ)રૂપી કન્યા જન્મે છે, તેમ શ્રીમાન્ જગડૂને પોતાની સ્ત્રી યશોમતીથી પ્રીતિમતી કન્યાનો જન્મ થયો. ૨૦.કુળરૂપ કમળમાં રાજહંસની પેઠે દિનપ્રતિદિન વધતી જતી તે (કન્યા), પોતાની ગતિ (પગની ચાલ) તથા મધુરવાણીથી કોનાં મન હરતી નહોતી ? ૨૧.તે કન્યાને તેણે (લગ્નનો સમય આવે) એક સારે દિવસે યશોદેવ નામના પુરુષોને પરણાવી, પણ તેનું પાણિગ્રહણ કર્યા પછી તત્કાળ તે મૃત્યુ પામ્યો. ૨૨. શુભસ્થાને પ્રતિકૂળ જઈ અશુભ કરનાર એ દૈવનો મહિમા આ જગતમાં કોઈથી પણ ઉલંઘાયો નથી. ૨૩.ત્યાર પછી સ્વજ્ઞાતિના બુદ્ધિમાન અને વૃદ્ધ પુરુષોની અનુમતિથી પોતાની દીકરી એક બીજા વરને તે આપવા તૈયાર થયો. ૨૪. (ત્યારે) બે કુળવાન, વૃદ્ધ, અને ચતુર વિધવાઓ પુષ્કળ શૃંગાર સજીને તેને આ પ્રમાણે સ્પષ્ટ કહેવા લાગી. 2010_02 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭પ સર્ગ ૩ જો ૨૫.“જો તું તારી વિધવા પુત્રી માટે વર શોધતો હોય, તો હે શ્રીમદ્ ! અમારે વાસ્તુ પણ વરની શોધ કરજે.” ૨૬.એ શ્રીમાળવંશનો શૃંગાર જગડૂ, તે બે સ્ત્રીઓનાં એવાં બોધક અને શુદ્ધ વચન સાંભળીને મનમાં લજ્જા પામ્યો. ૨૭.પછી યશોમતીનો પતિ (જગ) તે બેઉનું વચન માન્ય કરીને, પુત્રીનાં શ્રેય અર્થે કૂવા, સેલોર (વાવ), આદિ પુણ્યનાં કાર્યો કરાવવા લાગ્યો. ૨૮.તે ગંભીર બુદ્ધિવાળો (જગ), પુત્રીના વૈધવ્યનું દુઃખ મનમાંથી દૂર કરી, અનેક પુણ્યનાં કાર્યની હમેશાં (પોતાના મનમાં) ગોઠવણ કરવા લાગ્યો. ૨૯ અને તેણે સર્વ અર્થીઓનું દારિત્ર્ય સંપૂર્ણ ટાળવામાં કેટલોએક કાળ ગાળ્યો, પણ તેને પુત્ર થયો નહીં. ૩૦.જો કે તે અનેક જાતનાં પુણ્ય કરતો હતો, અને તેને બે ભાઈઓ હતા, તો પણ તેને સપુત્રની સંતતિ થઈ નહીં. ૩૧.(એક સમયે) પાછલી રાતના સોળનો પ્રથમ પુત્ર (જગ), (પાપરહિત) સસંતતિ નહીં હોવાથી આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યો. ૩૨. “જેમ થાંભલાને આધારે ઘર રહે છે, શેષનાગને આધારે પૃથ્વી રહે છે, અને લંગર(નગર)ને આધારે વહાણ થોભે છે, તેમ પુત્રને આધારે કુળ રહે છે.” 2010_02 Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત ૩૩. “ધૂળથી ખરડાયેલા પુત્રના અંગને આલિંગન કરવાથી થતા સુખરૂપ અમૃતવડે સુભાગી જનોનાં હૃદયનો સઘળો તાપ નાશ પામે છે.” ૩૪. “હાય ! મને કે આ મારા બે નીતિમાન ભાઈઓને પણ પવિત્ર સંતતિ નથી કે જેથી વંશ સ્થાયી રહે (પરંપરા ચાલે.)” ૩૫ ભર ચિંતામાં વ્યગ્ર થયેલા પોતાના પ્રિય(પતિ)ને, શુદ્ધ પ્રેમવાળી અને અતિ વિચક્ષણ યશોમતી આ રીતે કહેવા લાગી. ૩૬. “હે પ્રાણનાથ ! હમણા તમને શું આધિ (ચિંતા) છે, અથવા તો શું વ્યાધિ છે? જેથી આ તમારું મુખ, દિવસના ચંદ્ર સરખું (તેજ રહિત) થતું જાય છે.” ૩૭. ““હે જીવન આધાર ! તમારે મારાથી છાની રાખવા લાયક એવી શી ગુહ્ય વાત છે ? જેથી મારી આગળ એ દુઃખ તમો નિવેદન કરતા નથી ?” ૩૮. ત્યારે તે પોતાની અસાધારણ ગુણવાળી પ્રાણપ્રિયાને કહેવા લાગ્યો ““હે ભદ્રે ! મને સપુત્ર નથી, એ જ મારા પરમ દુઃખનું કારણ છે.” ૩૯. ““વળી મારા બે સદાચરણી ભાઈઓને પણ ખરેખર પુત્રસંતતિ નથી, તેથી હું મારા કુળની પડતી આવતી જોઈને નિરંતર પીડાઉં છઉં.” ૧. એવો જ અર્થ શાકુન્તલ નાટકના સાતમા સર્ગમાં છે. બંન્યાસ્તરનHI મતિનીમતિ || રા. સા. દલપતરામ ખખ્ખર કૃત શાકુન્તલનાટકનું ભાષાંતર, પાનું ૧૭૨. એવા પુત્રતણા મલીન તનથી, માબાપ વસ્ત્રો કરે, પોતાનાં શુભ જે મલીન, જગમાં છે ધન્ય તેને ખરે. 2010_02 Page #99 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો ૪૦.પતિનું એવું વચન સાંભળીને યશોમતી પુનઃ બોલી “સંતતિ મેળવવાને માટે તમારે દેવતાની આરાધના કરવી જોઈએ.” ૪૧.ત્યારે તે પાપ રહિત (ગ) આ પ્રમાણે બોલ્યો, ““હે સુંદર ભ્રમરવાળી ! તે બરાબર કહ્યું, ઈચ્છિત વસ્તુ મેળવવા માટે સમુદ્રનું આરાધન સારી રીતે કરીશ.” ૪૨. “સર્વ દેવતાઓનો આશ્રયભૂત, તથા પર્વતોનો મોટો આધાર જે રત્નાકર, તેને છોડીને ક્યો બુદ્ધિમાન પુરુષ બીજા દેવની ઉપાસના કરે ?” ૪૩. “હે પ્રિયા ! જે કારણથી પુત્રવડે કુળ રહે છે, અને ધનવડે ધર્મ કાર્ય થાય છે તે જ કારણથી પુત્ર અને ધન એ બન્નેની પ્રાપ્તિ માટે હું સમુદ્રને સેવીશ.” ૪૪. પ્રફુલ્લિત વદનવાળી યશોમતી પણ પોતાના પતિને કહેવા લાગી “જો તમે સમુદ્રની આરાધનામાં તત્પર થશો તો એ સર્વકાર્ય સિદ્ધ થશે.” ૪૫.જગતને આનંદ કરનાર જગડૂ, એક શુભ દિવસે જળના છંટકાવથી પવિત્ર થયેલા સમુદ્રને કિનારે ગયો. ૪૬.હવે ભક્તિથી શોભતા જગડૂએ સાત દિવસ ઉપવાસ કરી, અને અનેક પ્રકારનાં નૈવેદ્ય ધરી સમુદ્રનું આરાધન કર્યું. ૧. એવી કથા છે કે પૂર્વે પર્વતોને પાંખ હોવાથી તેઓ સ્વર્ગ, પૃથ્વી, પાતાળ વગેરે ઠેકાણે ઠેકાણે ઊડતા હતા, અને ઘણો ઉપદ્રવ કરતા, ઇંદ્ર એક વખત કોપાયમાન થઈ યુદ્ધમાં સર્વે પર્વતોની પાંખો કાપી નાખી. તે વખતે હિમાલયનો પુત્ર મૈનાક નાઠો, અને તેણે સમુદ્રમાં પડી આશ્રય લીધો. 2010_02 Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત ૪૭.તેની ભક્તિથી મનમાં સ્પષ્ટપણે પ્રસન્ન થઈ, મહા તેજસ્વી સુસ્થિતદેવ (વરુણ) મધ્યરાતે તેની સન્મુખ પ્રગટ થયા. ૪૮.પ્રફુલ્લિત નેત્રવાળો ને બુદ્ધિમાન જગડૂ તરત જ તે સુસ્થિતદેવને પ્રણામ કરી મોટા ભક્તિ ભાવથી તેની સ્તુતિ કરવા લાગ્યો. ૪૯.‘‘હે સર્વ દેવના વાસ, સેંકડો પર્વતોના આધાર અને લક્ષ્મી તથા સુવર્ણના ઢગનો નિવાસ ! એવા હે રત્નાકર પ્રભુ ! તારો જય થાઓ. ૭૮ ૫૦.‘‘મેઘમંડળ તારી જ પાસેથી પોતાની ઉપજીવિકા મેળવી (પાણી લઈ) આ આખા જગતને સહેલાઈથી જીવાડે છે. ૫૧.‘‘તારા વિષે એકાગ્રચિત્તવાળો જે હું, તેનાં સર્વ પાપો આ તારા દર્શનથી આજે જ સહેજમાં નાશ પામ્યાં. ૫૨.‘‘દેવતાઓમાં શ્રેષ્ઠ હે રત્નાકર ! જો તું પ્રસન્ન થયો હોય, તો મને વંશની વૃદ્ધિ કરનાર પુત્ર, અને ધર્મની વૃદ્ધિ કરનારી લક્ષ્મી આપ.” ૫૩.તે દેવે તેને કહ્યું ‘‘હે પુણ્યાત્મા ! તને પુત્ર થવાનો નથી, પણ તને સર્વ અર્થ સાધનારી એકલી લક્ષ્મી અચળ થજો.” ૫૪.‘‘તું (વ્યાપારાર્થે) જે અનેક વહાણો ભરીશ, તેને મારા વરદાનથી કંઈ પણ વિઘ્ન નહીં નડે.’’ ૫૫.એ પ્રમાણે વરદાન મળ્યા પછી દેવતાઓમાં શ્રેષ્ઠ તે દેવને જગડૂ કહેવા લાગ્યો જેમ મને પુત્ર નહીં થાય તેમ મારા ભાઈઓને પણ નહીં થાય કે શું ?'’ ૧. જ્યારે દેવતાઓએ સમુદ્રનું મથન કર્યું ત્યારે તેમાંથી લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક વગેરે ચૌદ રત્નો નીકળ્યાં. 2010_02 Page #101 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ જો પ૬ ત્યારે ““તારા રાજ નામના ભાઈને બે પુત્ર અને એક પુત્રી થશે” એવી વાણીથી સુસ્થિતદેવે તેને પ્રસન્ન કર્યો. પ૭.વળી પોતાના ભંડારમાંથી કેટલાંએક ઉમદાં રત્નો જગડૂને આપીને, તે દેવોમાં ઉત્તમ દેવ અંતર્ધાન થઈ ગયા. ૫૮. એ વખતે કૂકડાએ પ્રભાતની નોબતના સરખો સુંદર સ્વર મોટેથી કર્યો (બોલ્યો). પ૯ પરસેવાના બિંદુની પેઠે અષ્ટ થતા નિર્મળ તારાવાળી, અને ચક્રવાક તથા કમળને પીડા કરનારી રાત્રિરૂપી પિશાચણી, જેનું ગાઢ અંધકારરૂપી વસ્ત્ર અતિ વિખરાઈ ગયું હતું, તે સૂર્યથી જાણે ડરી હોય, તેમ જલદી જલદી જતી રહેતી હતી. ૬૦. ત્યારપછી ચક્રવાક પક્ષીના અવાજે સૂચવેલા પોતાના પતિ સૂર્યના સમાગમની આશાવાળી પૂર્વદિશા, અંધકારરૂપ શોકનો ત્યાગ કરવાથી અતિ પ્રસન્ન (ઉજ્વળ) થઈ. ૬૧. જેને સમુદ્રના વરદાનથી મોટો હર્ષ ઉત્પન્ન થયો છે, જે પંડિતોમાં રહેલા સંતોષનું પોષણ કરનારો છે, અને જેની વિશાળ કીર્તિ ઉત્તમ કવિજનોથી ગવાઈ છે એવો, અતિશય સૌભાગ્ય અને લક્ષ્મીવાળો જગડૂ પ્રાત:કાળે પોતાને ઘેર આવ્યો. એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિનાં ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં રત્નાકરવરદાનવ્યવર્ણન નામનો ત્રીજો સર્ગ સંપૂર્ણ થયો. ૧. ચક્રવાકપક્ષીનાં જોડલાં રાત્રે જુદાં પડે છે. 2010_02 Page #102 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થો. ૧. તે પુરમાં ઇંદ્ર સરખી કાંતિવાળો સોળ કુળનો દીપક (જગ), જેનાં મોટાં વહાણો સમુદ્રના ઉત્કૃષ્ટ વરદાનથી હમેશાં નિર્વિને આવતાં હતાં, તે અધિક દીપવા લાગ્યો. ૨. ત્યારપછી ઓસવાળ વંશનો, ગુણવાન અને અનેક કાર્ય સાધવામાં ચતુર એવો (એક) જયંતસિંહ (જેતસી કરીને) જગડૂની સેવામાં તત્પર રહેતો હતો. ૩. (એ) જયંતસિંહ ઘણી વસ્તુઓથી ભરેલું તેનું એક વહાણ લઈ, લાભાર્થે પ્રયત્ન કરી સમુદ્રમાર્ગે ઉત્તમ આદ્રપુર (હોર્મઝ) આવી પહોંચ્યો. ૪. પછી તે વહાણમાંથી સર્વ વસ્તુ ઉતારી ઉત્તમ નજરાણાથી ત્યાંના રાજાને પ્રસન્ન કરી, કોઈનું વિશાળ ઘર ભાડે લઈને રહ્યો. ૫. તે પવિત્ર ચિત્તવાળાએ સમુદ્ર કિનારે એક પથ્થર જોયો, અને તે લેવા માટે પોતાની ખુશીથી ચાકરોને ઘટિત હુકમ કર્યો. ૬. એટલામાં તંભપુરી (ખંભાત)નો રહીશ, અને તુર્કના વહાણનો મુખ્ય કારાણી પ્રસંગોપાત્ત ત્યાં આવી ચઢ્યો, તેણે તે ઉત્તમ પથ્થર દીઠો. ૭. તે લેવાને મોકલેલા ચાકરોને પણ જયંતસિહે પાછા વાળ્યા, તે 2010_02 Page #103 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થો ૮૧ જોઈ તુર્કનો સેવક અતિ ગર્વથી આ પ્રમાણે કહેવા લાગ્યો. ૮. “જે કોઈ દઢ અભિમાની આ નગરના રાજાને એક હજાર દિીનાર (રૂ. ૬નો સિક્કો) આપે, તેજ પુરુષ આ સમુદ્રકિનારે પડેલો પથ્થર લઈ શકે.” ૯. તેનું એવું વચન સાંભળી જયંતસિહ ફરીથી બોલ્યો, આદ્રપુરના રાજાને તારા કહેવા પ્રમાણે દ્રવ્ય તરત આપી એ પથ્થર હું મમ્મતથી લઈશ.” ૧૦.તે તુર્કના વહાણનો કરાણી બોલ્યો, “એના કરતાં પણ બમણું નાણું (બે હજાર દીનાર) આદ્રપુરના રાજાને પ્રતિજ્ઞાપૂર્વક આપી, એ પથ્થર લઈ કીર્તિ મેળવીશ.” ૧૧.જયંતસિંહ બોલ્યો, “જે અભિમાની પુરુષ આ રાજાને એક લક્ષ દીનાર આપે તે જ આ પથ્થર લે.” ૧૨.તે સ્તંભપુરીના તુર્કનો સેવક ક્રોધાયમાન થઈ પુનઃ આ પ્રમાણે બોલ્યો, “તું કહે છે તેટલું દ્રવ્ય રાજાને તરત આપીને હું એ પથ્થર લઈશ.” ૧૩.જયંતસિંહે કહ્યું, “આ રાજાને બે લાખ દીનાર પ્રતિજ્ઞાપૂર્વક આપી એ પથ્થર સર્વથા લઈશ.” ૧૪.તે તુર્કનો ચાકર વળી બોલ્યો, “આ રાજાને જે હમણાં ત્રણ લાખ દીનાર આપે તે જ અહીંથી પથ્થર ઊંચકી શકે.” ૧૫.એ વિવાદ સાંભળીને રાજા ત્યાં આવી લાગ્યો, તેને જયંતસિંહે પડેલું દ્રવ્ય ઝટ તે જ વખતે આપી તે પથ્થર લઈ લીધો. ૧૬. દુષ્ટ (બુધ, મંગળ, અને શનિ) ગ્રહથી બંધાયેલો મેઘ જેમ વર્ષાદ ન આપે, અમાસે બંધાયેલો ચંદ્રમા જેમ પ્રકાશ ન આપે, 2010_02 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રીજગડૂચરિત તેમ વાદે બંધાયેલો તે (તુર્કનો ચાકર) પ્રતિજ્ઞા કરેલું દ્રવ્ય તે વખતે આપી શકયો નહીં. ૧૭.જેમ મેઘ-વાયુથી આરસી ખરાબ થાય છે, જેમ હિમથી કમળનું ઝુંડ સૂકાય છે, તેમ જયંતસિંહને લીધે તુર્કનો ચાકર અતિ ઝંખવાણો પડી ગયો. ૧૮.ત્યાં સર્વજનો એમ કહેવા લાગ્યા, ‘અહો ! જયંત મહા સાહસિક પુરુષ છે, (કેમકે) તેણે પોતાના ધણીની ખ્યાતિને અર્થે, (માત્ર એક) પથ્થર સારું રાજાને આટલું બધું દ્રવ્ય આપી દીધું.’' ૧૯.પછી તે જયંતસિંહે પોતાના સ્વામીને વિશ્વાસ આવવા સારું તે પથ્થર લીધો, અને (બીજો) માલ ભર્યા વગર વહાણ લઈ ભદ્રેશ્વર આવ્યો. ૨૦.તીવ્ર બુદ્ધિના ભંડાર, સોળના પુત્ર જગડૂને પ્રણામ કરી, તે ધીર પુરુષ, તે પથ્થર જલદીથી મંગાવી, સર્વ સભાને વિસ્મય કરતો આ પ્રમાણે સ્પષ્ટ બોલ્યો. ૨૧.‘‘તારી કીર્તિની રક્ષા કરવા માટે મેં તારું પુષ્કળ ધન આર્દ્રપુરમાં આ પથ્થર માટે સાહસ કરી ગુમાવ્યું છે, હવે તારી ખુશીમાં આવે તેમ મને (શિક્ષા) કર.’ ૨૨.જેના યશની લોકો જગતમાં સ્તુતિ કરતા હતા એવો કૃતજ્ઞ જગડૂ એ રીતે બોલતા તે (જયંતસિંહ)ને હાથવતી ભેટી, હર્ષાશ્રુજળ ખૂબ પાડી, સભાસમક્ષ તેને કહેવા લાગ્યો. ૨૩.અદ્ભુત બુદ્ધિનું ધામ જે તું, તેણે એકલાએ મારા અભિમાનરૂપી ઉત્તમ જીવતરને પરદેશમાં પણ ખરેખર કાયમ રાખ્યું છે, ત્યારે તારા જેવા સદ્ગુણી પુરુષનો હું શો બદલો વાળું ?'’ 2010_02 Page #105 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ થો ૨૪. એટલું વચન કહી તેણે તેને ખુશીની સાથે રેશમી વસ્ત્ર અને એક વીંટી (શિરપાત્રમાં) તે વખતે આપી, (કારણકે) નિર્મળ મનવાળા પુરુષોની બુદ્ધિ વિવેકથી ક્યાં હઠે છે? ૨૫. પછી તે માનરૂપી ધનના અભિલાષી યશોમતીના પતિ (જગડૂ)એ, તે ચતુર જયંતસિંહને તેની ઇચ્છા કરતાં અધિક ધન આપી પોતાની પાસે જ રાખ્યો. ૨૬ પોતાના બંધુવર્ગના ચરણકમળને ધોવાથી પડતા પાણીવાડે તેની શુદ્ધિ થવા માટે તે (ત્રણ લાખ દીનારના પથ્થર)ને તે મનસ્વી જગડુએ પોતાના રહેવાના ઘરના સરસ આંગણામાં મૂકાવ્યો. ૨૭.જગડૂના ગુણથી પ્રસન્ન થયેલા ભદ્રપુરનો અધિષ્ઠાતા ભદ્ર નામે દેવ યોગીશ્વરનું રૂપ ધારણ કરી, ભિક્ષા લેવા માટે તેના ઘરના આંગણામાં આવ્યો. ૨૮. (જગડૂના ભાઈ રાજની સ્ત્રી) રાજલ્લદેવી ત્યાં ભિક્ષા આપતી હતી, તેને તે યોગીરાજે આ રીતે કહ્યું, “હે સુશીલા, તું ઘરના સ્વામીને હમણાં મારી પાસે લઈ આવ.” ૨૯ રાજલ્લદેવીએ બોલાવેલો ઉદાર બુદ્ધિનો જગડુ ત્યાં આવી, તે પથ્થર ભણી એક નજરે જોનાર અતિ અદ્દભુત આકૃતિના તે યોગીશ્વરને નમ્યો. ૩૦. “હે બુદ્ધિમાન ! તું વિલંબ કર્યા વગર આ પથ્થર હમણા ઘરમાં લઈ જા.” એવું યોગીનું વચન તે ધીર અને સત્વ ગુણના ભંડાર જગડૂએ માન્ય કર્યું. 2010_02 Page #106 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રીજગડૂચરિત ૩૧.તેણે યોગીની આજ્ઞાથી પથ્થરની સાંધમાં તીક્ષ્ણ ટાંકણાનો તત્કાળ પ્રહાર કર્યો, તો તેનાં બે પડ મોટા કડાકા સાથે છૂટાં થયાં, અને અનેક દિવ્ય રત્નોની હાર નજરે પડી. ૩૨.પથ્થરના મધ્યમાં રહેલા તામ્રપત્રપર જગડૂએ આ પ્રમાણે અક્ષરો જોયા, “પૃથ્વીપતિ દિલીપે એ મનોહર રત્નો આ ઠેકાણે રાખેલાં છે.” ૩૩.તે ખરા પ્રતાપવાળો યોગી તેને એ ઉત્તમ કાંતિનાં (પાણીદાર) રત્નો આપી, પોતાનું દિવ્ય રૂપ પ્રદર્શિત કરી તે સુંદર મહેલમાંથી પછી અંતર્ધાન થઈ ગયો. ૩૪.ત્રિલોકમાં વિખ્યાત કીર્તિવાળો અને પરોપકાર કરવામાં તત્પર એવો તે જગડૂ ઉત્તરાયણના સૂર્યની પેઠે પોતાના તેજમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ચાલ્યો. ૩૫.શ્રીજગડૂના મનોહર યશરૂપ કપૂરના સમુદાયે મહાદેવના શરીરને સુગંધી, સુંદર, અને પવિત્ર કર્યું, (એટલે) તે નિરંતર સ્મશાનમાં જઈ ભસ્મ ધારણ કરવા માટે, અથવા લોહીથી નીંગળતા હસ્તિના ચામડા માટે પણ ફરીથી ઈચ્છા નહીં કરે, એમ હું ધારું છું. ૩૬ હતા અને હુહુ ઇત્યાદિ ગંધર્વોથી ગવાતી જગડૂની ચળકતી ૧. ગજાસુરને મારીને તેનું આળું ચામડું મહાદેવે ઓઢેલું છે, એવી કથા છે. હાહાથેવમ શ્વત્રિદિવસ: “હાહા”પ્રકારે ઇન્દ્રના ગાનારાઓએ શોક કર્યો, તેથી તેઓ “હાહા” કહેવાયા, એ રીતે નૈષધાવ્ય માં ઉન્મેલા કરી છે. નળદમયંતી વચ્ચે ચોવટ કરનાર હંસ કહે છેઃस्वर्लोकमस्माभिरित: प्रयातैः केलीषु तद्गानगुणान्निपीय ।। हाहेति गायन्यदशोचि(?) तेन नाम्नैव हाहा हरिंगायनोऽभूत् ।। ર. 2010_02 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સર્ગ ૪ થો કીર્તિરૂપ અમૃત પીવામાં સદાકાળ રસમય થઈ ગયેલો, એવો દેવતાઓનો વર્ગ સ્વર્ગમાં પોતાની રસિલી પ્રિયાઓના અધરામૃતરસ પીવા તરફ પણ થોડી જ વૃત્તિવાળો થયો. એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિના ચરમકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં ભદ્રસુરદર્શન નામનો ચોથો સર્ગ સંપૂર્ણ થયો. 2010_02 Page #108 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો. ૧. હવે, પોતાના શત્રુ રાજાઓના ગર્વરૂપી ઘોર અંધકારને ટાળવામાં એક સૂર્ય જેવો શ્રીપીઠદેવ નામે રાજા પ્રખ્યાત પારકર દેશમાં સારી રીતે રાજ્ય કરતો હતો. (ડૉ. બુલ્હર મુજબ ઈ.સ. ૧૧૯૭ થી ૧૨૩૦ લગભગ.) ૨. જેના મોટા પ્રતાપથી તપી ગયેલાં ગાત્રવાળા તેના શત્રુઓ, ચંદ્રના કિરણથી અથવા પલ્લવથી અથવા કમળથી અથવા જળકણવાળા થંડા પવનથી, શીતળતા પામતા ન હતા. ૩. મર્યાદા છોડી એકદમ આગળ વધતા પ્રલયના સમુદ્રના જેવા પ્રતાપવાળો તે પીઠદેવ પોતાનાં સૈન્યથી ઉડતી ધૂળવડે સૂર્યના બિંબને ઢાંકી નાંખતો, અને આખા કચ્છ દેશને ખૂંદતો, ભદ્રેશ્વરપર ચઢી આવ્યો. ૪. શત્રુવર્ગમાં જેણે ત્રાસ બેસાડ્યો છે એવા તે (પીઠદેવે) સોલંકી વંશના એક ભૂષણરૂપ નરેશ્વર શ્રીભીમદેવે બંધાવેલો ભદ્રપુરનો દુર્ગ તોડી નાંખ્યો. ૫. ત્યાં પોતાના પ્રચંડ ભુજરૂપ દંડનું પરાક્રમ દર્શાવી, તે શ્રીપીઠદેવ રાજા સેના સહિત પોતાના સમૃદ્ધિવાળા પારદેશમાં પાછો ગયો. ત્યાં ભદ્રેશ્વરમાં જગડૂ (એક) નવો મોટો કિલ્લો બંધાવતો ૬. 2010_02 Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો હતો, તેની અનેક શત્રુઓને કારાગૃહમાં નાંખનાર પીઠદેવને ખબર પડી. ૭. તેણે (પીઠદેવે) એક છટાદાર બોલનાર કાસદને ત્યાં મોકલ્યો, તેણે ત્યાં જઈ તે કિલ્લો બંધાવવા મંડેલા તે જગડૂને તરત આ પ્રમાણે સ્પષ્ટ રીતે કહ્યું. ૮. “શ્રીપીઠદેવ નૃપતિ મારા મુખદ્વારાએ તમને મોટેથી કહે છે કે “જો ગધેડાના મસ્તકપર બે શિંગડાં ઊગે તો તું અત્રે કિલ્લો બાંધી શકીશ.” ૯. તેનું એવું બોલવું સાંભળીને તે બુદ્ધિમાન અને મહા તેજસ્વી બોલ્યો, “ગધેડાના મસ્તક ઉપર બે શિંગડાં બનાવી કિલ્લો બાંધવા પ્રયત્ન કરીશ.” ૧૦.તે વાચાળ દૂત પાછો બોલ્યો, “અતિશય દ્રવ્યના અભિમાનમાં તું મારા સ્વામીની સાથે વિરોધ કરી શું કરવાને તારા કુળનો વૃથા ક્ષય કરે છે ? ૧૧. “પૃથ્વીમાં એવો કોણ છે, જે એ મહા તેજસ્વી પુરુષની સાથે સ્પર્ધા કરીને કદી સુખી થયો હોય ? જુવો, દીવાનું તેજ જોઈ પતંગિયું તેમાં પડી નાશ પામે છે. ૧૨. “જેણે પ્રચંડ ભુજરૂપી દંડ ધરનાર સઘળા શત્રુરાજાઓનો પ્રતાપ એક ક્ષણમાં હરી લીધો છે, એવો એ મારો સ્વામી તારા જેવા (વૈશ્ય)ની સાથે ભારી લડાઈની વાતથી જ શરમાય છે. ૧૩. “(માટે) મારા સ્વામીનાં વચનને માન આપી, કિલ્લો બાંધવાનો જે તારો હેતુ છે તે વિષે પ્રયત્ન છોડી દે, અને પોતાના બંધુવર્ગથી વિરાજતો રહી સદા લક્ષ્મીનો ઉપભોગ કર.” 2010_02 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રીજગડૂચરિત ૧૪.લોકોનાં મન જાણવામાં કુશળ જગડૂએ તે આ પ્રમાણે બોલતા દૂતને કહ્યું, “હું તો નવો કિલ્લો બંધાવીશ જ, તારા સ્વામીથી હું કંઈ ડરતો નથી.” ૧૫.ઇન્દ્ર સરખી કાંતિવાળા જગડૂ તરફથી એ રીતે ખૂબ તિરસ્કાર પામ્યા પછી, તે દૂતે પોતાના સ્વામી પાસે જઈ તેની આગળ દીન મુખથી સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. ૧૬.પછી જગડૂ પોતાની પ્રતિજ્ઞા પાળવા સારું મહા નજરાણું લઈ અણહિલપુર ગયો, અને લવણપ્રસાદ રાજાને પ્રણામ કર્યા. (સં. ૧૨પ૬-૧૨૮૯). ૧૭.તે ચૌલુક્ય કુળના દીપક રાજાએ પ્રણામ કરતા જગડૂને ગાઢ આલિંગન દીધું, અને સારી કૃપાથી દર્શાવી પોતાની પાસે જ ઉચ્ચ આસને બેસાડ્યો. ૧૮.હવે ચંદ્ર જેવા મુખની કાન્તિથી સર્વ સભાસદોના હર્ષરૂપ સમુદ્રમાં વૃદ્ધિ કરાવનાર તે નરેશ્વરે અમૃતમય વાણીવડે સોળના પુત્ર (જગ)ને નીચે પ્રમાણે રંજિત કર્યો. (ચંદ્રના આકર્ષણથી દરિયામાં ભરતી થાય છે.) ૧૯. “હે પુણ્યવાન્ ! તારા આખા કુળમાં અને ઉત્તમ ભદ્રપુરમાં ક્ષેમકુશળ છે કે ? અમારી આજ્ઞા વિના પણ તમારું અત્રે ઓચિંતુ આગમન શા અર્થે થયું વારું ? ૨૦. “હે સગુણથી વિરાજમાન ! જેમ મોક્ષ ઇચ્છનારનું ચિત્ત સારી સમાધિથી, અને પૃથ્વીતળ મેરુપર્વતથી, તેમ મારું રાજ્ય તારા એકલાથી સ્થિર વિરાજે છે.” ૨૧. હૃદયમાં અતિ પ્રમોદ ધરતો, ઉત્તમ બુદ્ધિવાળો, અને સમુદ્ર " પાસેથી જેણે વરદાન મેળવ્યું છે એવો, તે જગડુ રાજાનું એવું 2010_02 Page #111 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો ૮૯. વચન સાંભળીને સર્વ સભા સમક્ષ બોલ્યો. ૨૨. “હે ચૌલુક્યવંશરૂપી સમુદ્રના પૂર્ણ ચંદ્રમા ! તારી તરવારની ધારરૂપ યમુનાજીનાં જળના પ્રવાહમાં તારા અનેક શત્રુઓ (પોતાના) પ્રાણનો ત્યાગ કરી, સ્વર્ગનો દુર્લભ વૈભવ પ્રાપ્ત કરે છે. ૨૩. ““હે દેવ શ્રીલવણપ્રસાદ ! ક્રૂર શત્રુઓના કુળરૂપ જંગલોને બાળવાથી પ્રદીપ્ત થયેલા તારો પ્રકાશિત પ્રતાપરૂપ અગ્નિ, પૃથ્વી મંડળપર હમેશાં બળે છે, એ તો સ્પષ્ટ છે, તો પણ એક મોટું આશ્ચર્ય(એ) છે કે આ પ્રજા તો ઊલટી અતિ તાપથી મુક્ત થાય છે. (રૂપક અલંકાર). ૨૪. “હે અર્ણોરાજ નૃપતિના પુત્ર ! તારી પ્રૌઢ પ્રતાપરૂપી સૂર્ય, જે પૃથ્વીપર સર્વત્ર ઉદય પામેલો રહે છે અને કદી પણ અસ્ત પામતો નથી, તે વારંવારદષ્ટિએ પડવાથી અતિશય ભયભીત થયેલા હૃદયવાળા તારા શત્રુઓ છૂપી રીતે પલાયન કરી જવાને તત્પર થઈ રહેલા છતાં, ક્યારે પણ તારા પગ છોડતા નથી. (સૂર્ય તો અસ્ત થાય પણ તારો પ્રતાપરૂપી સૂર્ય અસ્ત થતો નથી.) ૨૫.“હે પ્રભુ ! જ્યારે સર્વ શત્રુઓના નાશકર્તા તમારા જેવા પૃથ્વી ઉપર અમલ ચલાવો છો, ત્યારે મારા કુળ તથા ભદ્રપુરની કુશળતાની શી વાત કહેવી ? ૨૬.“મહા બળવાન જે તું, તેણે સર્વ શત્રુ રાજાઓને જીત્યા છે, તથાપિ એક અતિ ક્રોધી પીઠદેવ રાજા તારી આજ્ઞા માનતો નથી. ૨૭. “હે દેવ ! લોકના આનંદને માટે જેનો ઉદય થયો છે, અને 2010_02 Page #112 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રીજગડૂચરિત જેનો પ્રભાવ હમેશાં વધતો જાય છે, એવો જે સૂર્ય સમાન તું, તેની સાથે તે ધુધરાજા (ધુવડ)ની માફક હરીફાઈ કરે છે. (ઘુવડ રાત્રના દેખે છે પણ દિવસે નહીં, તેથી તે સૂર્યને ધિક્કારે છે.) ૨૮.“ચૌલુક્યવંશના આભૂષણરૂપ શ્રીભીમદેવ રાજાએ પૂર્વે બનાવેલા ભદ્રપુરના કિલ્લાને તેણે, જેમ જળનો પ્રવાહ નદીના તટને તોડી નાખે, તેમ તોડી પાડ્યો છે. (દષ્ટાન્ત અલંકાર.) ૨૯.“પોતાના મોટા અભિમાનમાં બીજા રાજાઓની અવગણના કરનારા બળવાન પીઠદેવે મને આ પ્રમાણે કહેવડાવ્યું છે, “જો કોઈ દાહડો ગધેડાના મસ્તકપર બે શિંગડાં થાય, તો તું આ ઠેકાણે સુંદર કિલ્લો બાંધે.” ૩૦.““હે પૃથ્વીપતિ ! હું પણ મારી પ્રતિજ્ઞા બરાબર પાળવા માટે તારી પાસે સત્વર આવ્યો છું, (માટે) ક્ષત્રિયના મોટાં છત્રીશ કુળમાં ઉત્પન્ન થયેલા યોદ્ધાઓનું સૈન્ય ત્યાં રાખવા માટે મને આપો.” ૩૧.પછી શ્રીચૌલુક્યકુળરૂપ આકાશના સૂર્ય શ્રીલવણપ્રસાદ રાજા પાસેથી તેના પ્રસન્ન થવાથી સઘળા ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા શૂરવીર પુરુષવાળું, અને ઉત્કૃષ્ટ પરાક્રમવાળું સૈન્ય લઈને, શૂરવીર જગડૂ ભદ્રેશ્વરનગરમાં આવી પહોંચ્યો. (રૂપકાલંકાર). ૩૨.ભદ્રેશ્વરમાં શ્રીલવણપ્રસાદ નૃપતિના સૈન્ય વડે જગડૂ શોભે છે એવું સાંભળી, પીઠદેવ પોતાનું સ્થાન છોડી (કોણ જાણે) ક્યાં ભાગી ગયો. ૩૩.જેનામાં અતિભુજબળ જાગૃત થયું છે એવા તે જગડૂએ તે આ કિલ્લો બાંધવા માંડ્યો, પણ (તે દુર્ગ જેટલો દિવસમાં તૈયાર 2010_02 Page #113 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ મો ૯૧ થાય તેટલો ભદ્રદેવ રાત્રે ભાંગી નાંખતો, તેમ નહીં થાય ભાંગે માટે) રાત્રે ભાંગી નાંખનાર તે ભદ્રદેવનું કિલ્લાની ઉપર સ્થાન કરાવ્યું. ૩૪.ત્યાં છ મહિને કિલ્લો થયા પછી, ક્ષત્રિયોનાં બીજાં કુળોને રાખી, પોતાના તેજવડે શત્રુજાતિને તુચ્છ ગણનાર તે જગડૂએ સર્વ સૈન્ય પાછું પૃથ્વીપતિને મોકલી આપ્યું. ૩૫.કિલ્લાના એક ખુણામાં (જેની) નીચે પીઠદેવની માતાની મૂર્તિ છે એવો પથ્થરનો શિંગડાવાળો એક ગધેડો બનાવ્યો. ૩૬.તેણે ગધેડાનાં શિંગડાને અતિ સુંદર સુવર્ણવડે શણગાર્યાં. (કેમકે) માની પુરુષે પોતાની પ્રતિજ્ઞા પરિપૂર્ણ પાળવા સારું મોટો પ્રયત્ન કરવો જોઈએ. (અર્થાતરન્યાસ અલંકાર.) ૩૭.તે પીઠદેવ, માન તજી દઈન એની બીકને લીધે ક્યાંય પણ ટકી શક્યો નહીં. (માટે) એ મોટા મહાપરાક્રમી જગડૂ સાથે તેણે સંધિ કરી. ૩૮.અતિ તેજ રહિત તે રાજા કોઈ કારણે ત્યાં ગયો, અને ત્યારે સોળશ્રેષ્ઠીકુળના અલંકાર તથા આતિથ્ય વિધિમાં પ્રવીણ જગડૂ તરફથી તે આદરસત્કાર પામ્યો. ૩૯.સમયના જાણનાર તે જગડૂએ પોતે કરાવેલો કૈલાસ પર્વત જેવો પ્રકાશતો, અને શોભતી ખાઈવડે મનોરંજક કિલ્લો પીઠદેવ રાજાને ત્યાં દેખાડ્યો. ૪૦.કિલ્લાના એક ખુણામાં સોનાનાં બે શિંગડાંથી શોભતો ગધેડો પોતાની (પીઠની) માતાની મૂર્તિ સાથે જોયો, ત્યારે તેણે અતિ દુઃખે કરી મુખમાંથી લોહી ઓકી પોતાના પ્રાણ છોડ્યા. 2010_02 Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત ૪૧.સિંધુરાજે પીઠદેવ રાજાના મરણની વાત સાંભળી, અતિ ગભરાઈ જઈ, જગડૂને માનદાનથી પ્રસન્ન કર્યો. ૪૨.જે અભિમાની જગડૂએ ગધેડાના માથા પર સોનાનાં બે સુંદર શિંગડાં મૂકાવી, ભદ્રેશ્વરમાં કિલ્લો બંધાવી, શ્રીલવણપ્રસાદ રાજાનું છત્રીશ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા યોદ્ધાઓનું તેજસ્વી સૈન્ય આણી, પીઠદેવનું માન ખંડન કર્યું, તે જ જગડૂ સત્ય પ્રતિજ્ઞાવાળો છે. ૯૨ એ રીતે આચાર્ય ધનપ્રભના ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રીસર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં પીઠદેવનૃપતિ અહંકારખંડન નામનો પાંચમો સર્ગ સંપૂર્ણ થયો. 2010_02 Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ કો. ૧. હવે શુક્લપક્ષના જેવા પ્રકાશવાળા, મહાબુદ્ધિમાન, અને તપના ભંડાર, એવો શ્રીમાનું પરમદેવ નામના એક સૂરિ= જૈનાચાર્ય શોભતા હતા. ૨. તે સદ્ગુણી પુરુષે શ્રીશંખેશ્વરપાર્શ્વનાથની આજ્ઞા મેળવી આચાસ્તવર્ધમાન નામનું તપ નિર્વિઘ્ન કર્યું. ૩-૪. વિક્રમથી સંવત ૧૩૦૦ વર્ષમાં માગસર શુદિ ૫ ને શ્રવણ નક્ષત્રને દિને, કટપદ્ર નામના ગામમાં (કોઈ એક) દેવપાળના ઘરમાં તે શુભ વૃત્તિવાળા પરમદેવે [શ્રીપરમદેવસૂરિએ] આચાણ્ડતપનું પારણું કીધું. (યુગ્મ શ્લોક.) ૫. શંખેશ્વરપાર્શ્વનાથના મંદિરમાં સાત યક્ષો, જે (યાત્રાના) સંઘને વિન કરતા હતા, તેમને તે કૃપાશીલે ઉપદેશ કીધો. ૬. 'ચારિત્રરૂપ લક્ષ્મીથી વિભૂષિત તે પરમદેવે [શ્રીપરમદેવ૧. રસવર્જિત (ઘી, તેલ, દૂધ, દહીં, સિવાય) અડદ વગેરે બાફેલા અનાજ ભોજન લેવું, તેને આચાસ્તવર્ધમાનનું અથવા સાધારણ રીતે આંબેલનું વ્રત કહે છે. [જૈનધર્મમાં છવિગઈઓના ત્યાગ પૂર્વકના તપને આયંબિલ કહે છે. સમ્મા.] ૨. સમ્યગ્દર્શન (શાસ્ત્ર), સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર (સારું આચરણ) એ ત્રણ જૈનધર્મમાં મહાવ્રત [રત્નત્રયી છે. એ રત્નત્રયીનું પાલન જેમાં કરવામાં આવે તે ચારિત્ર] છે. જ્ઞાન બે જાતના છે, પારમાર્થિક (સમ્યજ્ઞાન) અને લૌકિક (જ્ઞાન). 2010_02 Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત સૂરિએ), તેજ પાર્શ્વનાથનું આરાધન કરી (દુર્જનોને શલ્ય કાંટારૂપ એવા) દુર્જનશલ્ય રાજાનો કોઢ ટાળ્યો. ૭. રાજા દુર્જનશલ્ય પણ તેની આજ્ઞા લઈ શંખેશ્વરપાર્શ્વનાથના મંદિરમાં જીર્ણોદ્ધાર કર્યો. ૮-૯, પાંચ સમિતિ ધારણ કરનાર, ત્રણ ગુપ્તિનો આશ્રયભૂત થનાર, સત્તર પ્રકારના સંયમને પાળનાર, સર્વ ભવ્ય પુરુષોને અતિ ઉપદેશ કરનાર, અને કેવળ વિરક્ત (એવો) તે પરમદેવસૂરિ ભદ્રેશ્વરમાં આવી પહોંચ્યા. (યુગ્મ શ્લોક.). ૧૦.જગડૂએ પોતાના પૂર્વજોના ગુરુ, અને પાપના નાશકર્તા તે (પરમદેવ)સૂરિની મોટા સમારંભની સાથે ત્યાં પધરામણ કરી. ૧૧. અંતરરાગાદિ શૈત્રુઓ જેણે જીતી લીધા છે, એવા મહાતેજસ્વી તે ઉત્તમ સૂરિએ, જગડૂએ આપેલા દોષ રહિત ઘરમાં ઉતારો કર્યો. ૧૨.આ ગુરુના યોગવડે જગડૂના ચિત્તમાં સર્વ અર્થ સાધનારી ધર્મને વિષે મોટી પ્રીતિ થઈ. ૧૩.મયૂર જેમ મેઘને જોઈ, ચક્રવાકપક્ષી જેમ સૂર્યને જોઈ, અને ચકોરપક્ષી જેમ ચંદ્રને જોઈ ખુશી થાય છે, તેમ ગુરુને જોઈને તે ખુશી થયો. (દષ્ટાન્ત અલંકાર.) ૧૪.જેમ સૂર્ય, નસીબ જોગે પોતાની રાશિમાં આવેલા બૃહસ્પતિની આરાધના કરે, તેમ દૈવયોગે પોતાને ઘેર આવી ચઢેલા તે ગુરુની, વિવેકી જગડૂ આરાધના કરવા લાગ્યો. (બૃહસ્પતિ દેવ ગુરુ છે.) ૧. ડું, ભાષા, અષા, માનનિક્ષેપણ, માતોતિપાનગોગન. [પારિષ્ઠાપનિકા પાંચમી સમિતિ છે. સમ્મા.] ૨. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ. ૩. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર. 2010_02 Page #117 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ કો ૧૫.સાત દુર્ગતિ (નરક)ને નાશ કરનારી સપ્તતત્વી વિદ્યાનો પ્રકાશ કરતા, (ત) સૂરિ જગડૂના આગ્રહથી ત્યાં ઘણો કાળ રહ્યા. ૧૬.ભાવસાર કુળમાં ઉત્પન્ન થયેલી મદના નામની શ્રાવકી આણીએ=શ્રાવિકાએ ત્યાં શુભ આચાર્લીવર્ધમાન તપ કરવા માંડ્યું. ૧૭.તેને જગના શ્રીમાનું (પરમદેવસૂરિ) ગુરુએ કહ્યું, “દેવતાઓની કૃપા વગર મુનિઓથી પણ એ તપ થવું મુશ્કેલ છે.” ૧૮.તે સાધ્વીએ ગુરુનાં વચનપર શ્રદ્ધા ન રાખી, કેટલાએક દિવસ તો નિર્વિઘ્ન તપ કરતાં ગાળ્યા. ૧૯ કાંસાના ગોળ પાત્રમાં પાણી પીતી હતી, ત્યારે તેના તપને ધિક્કારતા કોઈ અસુરે ઝગારા મારતી જવાળાના વિકારે કરી તેને બાળી નાખી. ૨૦.જગડૂના વચલા ભાઈ (રાજ)ની સ્ત્રી રાજલ્લદેવીએ વિક્રમસિંહ (વિક્રમસી) તથા ધંધા નામના બે પુત્રોને અનુક્રમે જન્મ આપ્યો. ૨૧.તેજસ્વી, શુભ આનંદકારી, અને મહા બુદ્ધિમાન તે બને જણા, જેમ સૂર્ય તથા ચંદ્ર મેરુપર્વતના શિખરને શોભાવે છે તેમ, (પોતાના) કુળને શોભાવતા હતા. (દષ્ટાંત અલંકાર.). ૨૨.જેમ મેનકા, હિમાચલને આનન્દ કરનારી પાર્વતીને જન્મ આપીને શોભતી હતી, તેમ રાજલ્લદેવી, હંસી (હાંસબાઈ) નામની ગુણથી શોભતી, અને ગોત્રને આનંદ કરનારી પુત્રીનો જન્મ આપીને શોભતી હતી. (દષ્ટાંત અલંકાર.). ૨૩. હવે જગજ્જનને સંતોષ પમાડનાર તે જગડૂએ પોતાના ગુરુના ૧. જીવ, અજીવ, આશ્રવ, બન્ધ, સંવર, નિર્જરા, અને મોક્ષ. ૨. ધાંધા નામની નુખ બ્રહ્મક્ષત્રિયોમાં છે. ગુખ અટક (ભગવદ્ગોમંડલ) 2010_02 Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીજગડૂચરિત કહેવાથી સંઘયાત્રા કરવાનો મનમાં વિચાર કર્યો. ૨૪. લવણપ્રસાદ રાજા(ના મરણ) પછી ગુજરાત દેશનો રાજા ઉદાર બુદ્ધિવાળો વરધવળ (વરધોળ) રાજ્ય કરતો હતો. (સં. ૧૨૮૯-૧૨૯૮) ૨૫.અને તેની જગાએ, પ્રતાપવડે શત્રુઓને જેણે વશ કર્યા છે એવો શ્રીમાનું વીસલદેવ નામે રાજા પૃથ્વી ઉપર સારી રીતે રાજ કરતો હતો. (સં. ૧૩૦૦-૧૩૧૮) ૨૬-૨૭. “તું હમેશાં યાચક વર્ગને ખુશીથી માગ્યા વગર પણ ઘણા અલંકાર આપે છે, (તો) હું તારી આગળ માનપૂર્વક યાચના કરું છું કે હે ! કૃપાસાગર, મને પતિરૂપ એક અલંકાર તરત આપ.” (એ પ્રમાણે) શત્રુવર્ગની સ્ત્રી હારબંધ (ઊભી), હાથજોડીને જે રાજાને કહે છે, તે ચૌલુક્યકુળના મુગટરૂપ રાજાને અણહિલનગરમાં એ બુદ્ધિમાન જગડૂએ રત્નોના ઢગનું નજરાણું આપી પ્રણામ કર્યા. ૨૮ તેની મહેરબાની મેળવી, હર્ષથી વિકાસેલાં નેત્રવાળો અને સંઘયાત્રા કરવાની ઈચ્છાવાળો તે (જગ) ભદ્રેશ્વરપુર ગયો. ૨૯ જેમ ઇન્દ્રની પાછળ સામાજીક [સામાનિક] દેવતાઓ જાય, ૧. અસલ સંસ્કૃતપ્રતમાં સામાનિક છે, પણ સંસ્કૃતમાં તેવો શબ્દ જ નથી અને સામાજીક લાગુ પડે છે. [અહીં ભાષાંતકાર જૈનધર્મના પારિભાષિક શબ્દોથી અનભિજ્ઞ હોવાને કારણે “સામાનિક'નો અર્થ સામાજીક કરેલ છે. इन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिषाद्या-ऽऽत्मरक्ष-लोकपालानीक-प्रकीर्णकाऽऽभियोग्य-किल्बिषिकाश्चैकशः ॥ -तत्त्वार्थ ४।४ “સામાનિક' શબ્દ દેવોની એક જાતિમાં રૂઢ શબ્દ છે. સામાનિક=ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય વગેરેની જેમ ઈન્દ્રને પણ આદરણીય અને પૂજનીય દેવો. સમ્મા.] 2010_02 Page #119 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઢો તેમ તીર્થયાત્રા કરવા તત્પર, એવા તે જગદ્ગુની પાછળ હજારો ધનવાન, અને જૈનતત્ત્વ જાણનારા ચાલ્યા. (ઉપમા.) ૩૦.પછી પરમદેવસૂરિએ શુભ મુહૂર્ત જોઈ તે જગડૂને સંઘના અધિપતિતરીકેનું સુંદર તિલક કર્યું. ૩૧.એ સંઘના ચાલવા ટાણે અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં, જાણે કલિયુગને જાણ કરતાં હોય નહિ કે ધર્મના રાજ્યનો સમય આવ્યો. ૩૨.જેમ મુનીશ્વરના મુખમાંથી [દાન, શીલ, તપ અને ભાવ] ચાર પ્રકારનો સ્વચ્છ ધર્મ નીકળે, તેમ [સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા] એ ચારે જાતનો સંઘ ભદ્રેશ્વરપુરમાંથી નીકળ્યો. (દષ્ટાંત અલંકાર.) ૩૩.જેમ ગંગા યમુનાના પ્રવાહવડે સમુદ્ર શોભે છે, તેમ પુનમયુક્ત ચૌદસના પક્ષમાં મળેલા મહાવિદ્વાનોવડે તે સંઘ શોભતો હતો. (દષ્ટાંત અલંકાર.) ૩૪.જેમ સત્યુત્રો પોતાનાં કુળનો, અને સાધુઓ સંયમ (ઇંદ્રિયો વશ કરવા)નો ભાર ઉપાડે છે, તેમ એ સંઘના ઘણા ગાડાંનો ભાર બળદો ખેંચવા લાગ્યા. (દષ્ટાંત અલંકાર.) ૩૫-૩૬. ઘોડાઓના ખોંખારાથી, હાથીઓની વીસથી, રથોના ખણખણાટથી, મલ્લોના ભુજાપર પડતા થાપાના અવાજથી, ભાટચારણોના છપ્પાથી, અને સ્ત્રીઓના કોલાહલથી સંઘ ચાલતી વખતે આખું જંગતુ શબ્દમય થઈ ગયું (ઘોંઘાટ સિવાય બીજું કંઈ ન હતું.) ૩૭.સંઘ (ચાલવા)થી ઉડેલી ધૂળની રજ આકાશગંગાને કિનારે એવી તો (એકઠી થઈને) ગારો થઈ ગઈ, કે જ્યાં સૂર્યના ઘોડાઓ તેના ખેંચી ગયેલા રથને મહા કષ્ટ ખેંચતા હતા. (અતિશયોક્તિ.) 2010_02 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રીજગડૂચરિત ૩૮.જગડૂએ પગલે પગલે સુવર્ણ વગેરેનાં દાનથી વાચકોને પ્રસન્ન કરી, વસ્ત્ર, પાત્ર વગેરે સાધુઓને આપી (તેમની) પ્રીતિ મેળવી. ૩૯ જગડૂએ સ્થળે સ્થળે જૈનમંદિરો પર ધ્વજાઓ ચઢાવી, જગતમાં મનુષ્યોનાં પાપ હર્યા. ૪૦.સંઘના અસંખ્ય લોક સહિત શેત્રુંજા તથા ગિરનાર પર્વત પર યાત્રા કરી, તે પોતાના શ્રેષ્ઠ પુરમાં પાછો આવી પહોંચ્યો. ૪૧-૪૨. સરળ અંત:કરણવાળા તે જગડૂએ, શ્રીવીરસૂરિએ બનાવેલા ભદ્રેશ્વરપુરની લક્ષ્મીના ઉમદા ફાટિકમણિના મુગટરૂપ વીરનાથ [વીરપરમાત્માના મંદિર ઉપર ચારેમેર વિશાળ જગામાં સોનાનો મોટો કળશ, તથા સોનાનો દંડ બનાવ્યા. (યુગ્મ.) ૪૩.ત્યાં પોતાની પુત્રીના કલ્યાણાર્થે આરસપહાણની ત્રણ દહેરીઓ, તથા એક સુંદર અષ્ટાપદ કરાવ્યું. (૨૪ તીર્થકરની મૂર્તિનું દહેરું) ૪૪.પોતાના ભાઈની પુત્રી હાંસબાઈના કલ્યાણઅર્થે મોટી આરસપહાણની ૧૭૦ જિનોની મૂર્તિઓ ત્યાં કરાવી. ૪૫.પછી પોતાની પુત્રી (પ્રીતિમતી)ના શ્રેય માટે અતિશય તેજસ્વી ત્રિખંડપાર્શ્વનાથની મૂર્તિ ઉપર સોનાનું પડ્યું ચડાવ્યું. ૪૬. કુમારપાળ અને મૂળરાજના તળાવના ઉદ્ધારને માટે જગડૂએ ખાણેત્રુ (ખાત) કરાવ્યું, અને કર્ણરાજાની વાવ (વાપા)નો ઉદ્ધાર કરાવ્યો. ૪૭. બધી જિનમૂર્તિઓની પૂજાને માટે સોળશ્રેષ્ઠિના પુત્ર જગડૂએ તે પુરમાં એક વિશાળ ફૂલવાડી કરાવી. 2010_02 Page #121 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ફો ૪૮ કપિલકોટ (કેરા ?) નામે નગરમાં કાળથી જીર્ણ થઈ ગયેલા નેમિમાધવના મન્દિરનો તે ઉદાર મનના જગડૂએ જીર્ણોદ્ધાર કરાવ્યો. ૪૯.જગતની પીડા હરનાર અને પુણ્યાત્મા તે જગડૂએ, કુન્નડ (કુનરિયો ?) નામના રમ્યનગરમાં હરિશંકરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૫૦. ત્યાર પછી (કાઠિયાવાડમાં) ઢાંકનગરીમાં યશોમતીનાપતિ (જગડુ) એ એક સુંદર નવું આદિનાથ[આદિનાથભગવાન]નું દહેરું કરાવ્યું. ૫૧.અને વર્ધમાન (વઢવાણ) નામના નગરમાં ચોવીશ તીર્થકરનું અષ્ટાપદ પર્વત જેવડું મોટું એક સુંદર દેહરું બંધાવ્યું. પર તે નગરમાં મમ્માણિક (વવાણિયાના) પથ્થરની બનાવેલી વીરનાથ[વીરપરમાત્મા]ની મૂર્તિ મહોત્સવ સાથે તેણે બેસાડી. (પધરાવી.) પ૩.એણે વળી શતવાટી નગરીમાં બાવન જિનમૂર્તિના સ્થાનવાળું ઋષભદેવ[28ષભદેવ પરમાત્મા]નું ઉત્તમ મંદિર કરાવ્યું. ૫૪.ઋષભદેવ[ઋષભદેવપરમાત્મા]થી પવિત્ર થયેલા વિમળાચળ (શેત્રુજા) પર્વતના શિખર ઉપર સાત સારી દોરીઓ કરાવી. ૫૫. સુલક્ષણપુરની નજીક દેવકુલ નામના ગામમાં કુશળ જગડૂએ શાંતિનાથ[શાંતિનાથ ભગવાન]નું દેવળ બંધાવ્યું. પ૬.પુણ્યરૂપી મોટા સમુદ્ર એવા તે જગડૂએ (પોતાના) ગુરુ પરમદેવસૂરિના નિમિત્તે ભદ્રેશ્વરપુરમાં એક પૌષધશાળા બંધાવી. ૧. અપાસરો, અથવા પોષાળ-અન્ન, વસ્ત્ર, પુસ્તકો, વગેરે પુરાં પાડીને ભણાવે એવી શાળા. અસલ કચ્છમાં બે પોષાળો હતી. હાલ 2010_02 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીજગડૂચરિત પ૭.ગુરુના અર્થે શંખેશ્વરપાર્શ્વનાથ(ભગવાન)ના રૂપાનાં બે પગલાંવાળું પિત્તળનું (એક) સુંદર દેવળ જણાવ્યું. ૫૮.તે ધીર બુદ્ધિના જગડૂએ ગુરુની વિશાળ પોષાળમાં તેને સુવાને માટે ત્રાંબાનો (એક) પાટ બનાવ્યો. પ૯ પછી પરમદેવસૂરિના શ્રીષેણ નામના શિષ્યને મોટો ઉત્સવ કરી આચાર્યની પદવીએ સ્થાપ્યો[સ્થાપ્યા]. ૬૦-૬૧. “મારા જ વંશજો તારા(તમારા) કુળને વિષે આચાર્યપદની સ્થાપનાનો મહોત્સવ કરે એવી આજ્ઞા આપો.” (અર્થાત્ વંશપરંપરામાં તમે જ અમારા આચાર્ય થાઓ.) ધર્મના આધાર તે (જગફ્ટનું આવું ભક્તિભર્યું વચન સાંભળીને (ભૂત, ભવિષ્ય, અને વર્તમાન એવા) ત્રિકાળ જાણનારા એ ઉત્તમ સૂરિએ તે કબૂલ કર્યું. યુગ્મ શ્લોક.) ૬૨. સમુદ્રતીરે, જ્યાં સુસ્થિતદેવ તેની આગળ પ્રગટ થયા હતા તે ઠેકાણે તેણે એક દેરી બંધાવી. ૬૩. મ્લેચ્છલોકોની લક્ષ્મી (મળવાના) કારણે તેણે ભદ્રેશ્વરપુરમાં ષીમલી (અથવા ખીમલી) નામની એક મસીદ ચણાવી. ૬૪. પૃથ્વીના આભૂષણ તે જગડૂએ ગામે ગામ અને નગરે નગર અમૃત જેવા મીઠાપાણીની સેંકડો સેલોર વાવો બનાવી. ભટ્ટારકજીની એક પોષાળ છે ત્યાં હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી ભાટ ચારણો ભાષાના ગ્રંથો શીખવા આવે છે. હિંદુઓ[જૈનો] પરધર્મનો દેષ કરતા નથી એટલું જ નહીં પરંતુ કેટલીએક વાર[બીજાને બોધિબીજ-સમકિતધર્મ પમાડવા માટે] તેને ઉત્તેજન આપે છે, તેના અનેક દાખલાઓમાંનો આ એક છે. 2010_02 Page #123 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ કો ૧૦૧ ૬૫.અતિ પરાક્રમી (તે જગડૂએ) ચૌલુક્યવંશના રાજા (લવણપ્રસાદ)ના સૈન્યવડે અંકુશ વગરના મુગલ લોકોને જીતી, જગતમાં શાંતિ ફેલાવી. ૬૬. હવે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ પરમદેવસૂરિએ જગડૂને એકાંતમાં આ પ્રમાણે કહ્યું. ૬૭. “વિક્રમથી સંવત ૧૩૧૨ની સાલ વીત્યા પછી સર્વ દેશોમાં ત્રણ વર્ષ પર્યન્ત (સં. ૧૩૧૩-૧૪-૧૫) દુકાળ પડવાનો છે. ૬૮. “(માટે) સર્વ દેશોમાં પોતાનાં પ્રવીણ માણસોને મોકલી સર્વે જાતનાં ધાન્યનો તેઓની પાસે સંગ્રહ કરાવ. ૬૯. ““(અને) આખા જગતનાં લોકને જીવિતદાન આપીને સમુદ્રના મોજા સરખો ઉજ્વળ યશ સંપાદન કર.” ૭૦.““બહુ સારું” એ પ્રમાણે બોલી, પરમદેવસૂરિનું એવું નિર્મળ વચન તે પીઠદેવ રાજાના રિપુ જગડૂએ માથે ચઢાવ્યું. ૭૧.પછી પોતાનાં માણસોને દ્રવ્ય આપી, બધા દેશોમાં મોકલી, સર્વ જાતનાં ધાન્યનો તેણે સંગ્રહ કરાવ્યો. ૭૨.પછી જ્યારે સૂરીન્દ્રનો કહેલો સમય આવ્યો ત્યારે મેઘ પૃથ્વીતલ ઉપર વૃષ્ટિ કરી નહીં. ૭૩.પછી કૃપાના ભંડાર એ સોળના પુત્ર જગડૂએ દુકાળથી પીડાતા લોકોને ધાન્ય આપવા માંડ્યું. ૭૪.લોકોને જીવાડવાને તત્પર થયેલા એ (જગડૂએ) બીજા દેશોમાં પણ પોતાનાં માણસો દ્વારા ધાન્ય આપવાનું શરૂ કર્યું. ૭૫.દુકાળનાં બે વર્ષ જ્યારે મહા કષ્ટથી વીત્યાં, ત્યારે રાજાઓના કોઠારોનો સર્વ દાણો ખપી ગયો. 2010_02 Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીજગડૂચરિત ૭૬ દુકાળની કોઈ એવી તો અસર થવા લાગી કે લોકોને એક - ટ્રમ્પના તેર ચણા મળવા લાગ્યા. ૭૭. (અણહિલ્લવાડના રાજા) શ્રીમાન્ વિસલદેવનો પણ તે વખતે દાણો ખૂટી જવાથી (પોતાના) મંત્રી નાગડને મોકલી સોળના પુત્ર જગને બોલાવ્યો. ૭૮.તે ગુણી (જગડૂએ) વેપારીઓને સાથે લઈ, અને દિવ્ય રત્નોનું હાથમાં નજરાણું લઈ તે નરેશ્વરને પ્રણામ કર્યા. ૭૯. લક્ષ્મી આપનારાં સર્વ લક્ષણોથી જેનું શરીર યુક્ત છે એવા જગડૂને જોઈ રાજા પોતાના મનમાં વિસ્મય પામ્યો. ૮૦.એ સમયે રાજાના મનનો અભિપ્રાય જાણી અભુત બુદ્ધિનો ભંડાર કોઈએક ચારણ આ પ્રમાણે બોલ્યો. ૮૧.“હે સોળના પુત્ર ! તારા જેવું પુણ્ય કોઈ બીજાનું જણાતું નથી, કારણ કે મનુષ્યની ડાબી કુખમાં પ્રવેશ કરીને તેનાં ભૂરાં આંતરડાં કોણ જોઈ શકે.” (અર્થાન્તર ન્યાસ) ૮૨.તે ચૌલુક્ય રાજા તેના એવાં વચનથી પ્રસન્ન થઈ, વેપારીમાં શ્રેષ્ઠ જગડૂને કોઈ પ્રકારે કહેવા લાગ્યો. ૮૩. “અહીંઆ તારી પાસે સાતસો ધાન્યના કોઠારો નક્કી છે, એવું સાંભળી ધાન્ય લેવાની આકાંક્ષાએ તને હમણાં બોલાવ્યો છે.” ૧. વરીટાનાં દિયું ય સ નિી તાક્ય પાશ્ચતત્ર. તે પોડશ ટૂમ || વિશ કોડીની કાકિણી, ચાર કાકિણીનો એક પૈસો, અને ૧૬ પૈસા, (ચાર આના)નો દ્રમ્મ. ૨. બહારથી પેટ તો સારું જ દેખાય પણ અંદર ભૂખથી આંતરડાં ચીમળાઈ ગયાં હોય તે કોણ જોઈ શકે? અર્થાત્ ભૂખ્યાને તારા વગર ભોજન કોણ આપે ? 2010_02 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સર્ગ ૬ ફો ૮૪.તે સોળનંદન, રાજાનું એવુ વચન સાંભળીને જરા હસી બોલ્યો ““હે નાથ !ખરેખર કોઈ ઠેકાણે પણ મારો દાણો અહીંઆ છે જ નહીં. ૮૫. “મારા વાક્યમાં જો સંદેહ આવતો હોય તો, દાણાના કોઠારોમાં ઈંટોમાં રહેલા ખરેખરા તામ્રપત્રના અક્ષરો જુવો” (તે વાંચવાથી ખાત્રી થશે.) ૮૬. એ પ્રમાણે રાજાને જગડૂએ કહી, અનાજના કોઠારોમાં રહેલી ઈંટો તરત મંગાવી, સહજમાં ભંગાવી નાખી. ૮૭. તામ્રપત્રમાંના અક્ષરો રાજાએ વંચાવ્યા તો આ પ્રમાણે હતા– “જગડૂએ આ દાણો રંકને માટે કલ્પેલો છે.” ૮૮ જગડૂએ સભામાં વિસલદેવને કહ્યું “જો લોકો દુકાળથી પીડાઈને મરી જાય તો તેનું પાપ મને લાગે.” ૮૯. (એટલું કહી દાન, દયા, અને યુદ્ધ એ) ત્રણ પ્રકારના વીરપણાને પામેલા તે શ્રીમાળવંશના રત્ન જગડૂએ આઠ હજાર અનાજના મૂડા તેને આપ્યા. ૯૦.ત્યાં સોમેશ્વર આદિ સર્વ કવીશ્વરો જગતમાં સ્તુતિપાત્ર જગડૂની મોટેથી આ પ્રમાણે) પ્રશંસા કરવા લાગ્યા. ૯૧.““શ્રી શ્રીમાળના કુળરૂપ ઉદયાચળ પર્વતના શણગારમાં સૂર્ય સરખો, પ્રકાશતા કળિકાળરૂપી કાળીનાગના મદનો નાશ કરવામાં કૃષ્ણ સરખો, પૃથ્વી તથા આકાશમાં જેની મોટી કીર્તિ પ્રસરી છે એવો, અને સદ્ધર્મરૂપી વેલાના આશ્રયરૂપ બાંબુ સરખો, સર્વપ્રજાનું પોષણ કરનારો જગડૂ ચિરકાળ વિજય પામો (રૂપક) એ, ગરુડના ધાકથી જમનામાં આવી રહ્યો હતો, એના ઝેરથી જમવાનું પાણી પીવાતું નહીં, તેથી કૃષ્ણ એનું મર્દન કરી એને ત્યાંથી બહાર કાઢ્યો હતો. એમ કહે છે કે નાગના માથાપર કૃષ્ણના બે પગલાં હોય છે. 2010_02 Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીજગડૂચરિત ૯૨. “પાતાળમાં બાળીને ચાંપી દીધો તેમાં એ વિષ્ણુએ શું સારું કીધું? અને શિવે પણ કામદેવને બાળી નાંખ્યો તેમાં શું કીર્તિ મેળવી ? (પણ) પૃથ્વીના નાશ કરનાર દુકાળને સહજમાં ખૂબ ભેદી નાખતો, અને મોટાં દાન કરવામાં તત્પર, એવો એકલો જગડુ જ હમણા વખાણવા યોગ્ય છે. (આક્ષેપ અલંકાર). ૯૩. “બ્રહ્મા બીજા વિષયો મૂકીને પરબ્રહ્મનું જ સ્મરણ કર્યા કરે છે, શિવજી પાર્વતીજીને આલિંગન કરવામાં ઘણા રસિક છે, વિષ્ણુ પોતાનાં ચરણ લક્ષ્મીજીના ખોળામાં મૂકીને સમુદ્રપર સૂઈ રહે છે, માત્ર લોકનો ઉદ્ધાર કરવા માટે જગતમાં જગડૂ જાગે છે. (અતિશયોક્તિ અલંકાર.) ૯૪.“ચાર ભુજાવાળા કૃષ્ણ એક જ (ગોવર્ધન) ભૂભૂત (પર્વત)નો ઉદ્ધાર કર્યો (ઉંચક્યો), એમ સંભળાય છે, પણ બે હાથવાળા જગડૂએ તો સર્વ ભૂભૂત (રાજા)નો (અન્નદાનથી) ઉદ્ધાર કર્યો, એ આશ્ચર્ય છે. ૯૫. “વગેરે દેવતાઓ લોકપાલનું નામ ધરાવે છે, પણ તે નામના જ છે. ખરું જોતાં તો જગડૂથી લોકનું પાલન બરાબર થાય છે. (તેથી તે લોકપાળ કહેવાવો જોઈએ.) ૯૬. ““શંખચૂડ નામના સર્પના માત્ર એક જ કુળને ગરુડથી બચાવનાર જીમૂતકેતુનો પુત્ર તે (જીમૂતવાહન), દુકાળરૂપી ગોકુળ પાસે વૃન્દાવનમાં એ પર્વત છે, ઈન્દ્રનો યજ્ઞ કરવો વિષ્ણુએ બંધ કીધો, તેથી ગુસ્સે થઈ તેણે બારે મેઘને ગોકુળ ઉપર વરસાવ્યા ત્યારે કૃષ્ણ પર્વતને ટચલી આંગળીએ ધરી સાત દિન ગોપધેનુનું રક્ષણ કીધું. બચાવનાર સારા આચરણવાળા એ જગડૂની બરાબરી શી રીતે કરી શકે? (વ્યતિરેક અલંકાર.) જીમૂતવાહનના સગાઓએ તેના બાપનું રાજ્ય હુમલો કરી લઈ લીધું, ત્યારે તેણે પોતાના બાપ સાથે મલયપર્વતપર જઈ એકાંતવાસ કીધો. ત્યાં ૧. ૨. 2010_02 Page #127 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઠ્ઠો ૧૦૫ દૈત્યના મોઢામાંથી (થોડી નહીં પણ) આખી પૃથ્વીને બચાવનાર સારા આચરણવાળાએ જગડૂની બરાબરી શી રીતે કરી શકે ? (વ્યતિરેક) ૯૭.‘‘અતિ ઘોર અંતકાળના સમયમાં વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, અગ્નિ, મત્, ઇન્દ્ર, કુબેર, શેષનાગ, નૈઋત્યદિશાનો ઉપરી રાક્ષસ, યમ, કૂર્મ, કે વરુણ આ પૃથ્વીનું પાલન કરે છે ? ના રે ના, પ્રિયસખિ ! એમાંનું કાંઈ નથી, (એ તો) જગડૂ જ વિજયાર્થે તેનું પાલન કરે છે (વ્યતિરેક.) ૯૮.‘‘સુમેરુ પર્વતના શિખર પર સ્વર્ગની સ્ત્રીઓ તારાં મોટાં દાનની કીર્તિનાં ગીતો ગાતી હતી, તે સાંભળીને પેલી કામધેનુ પણ, ઈર્ષા લાવી, મનમાં કચવાઈ જઈ, દેવતાઓને સ્વાંચ્છિત ફળ આપતી નથી. ૯૯.‘‘ચારે દિશાના હાથીઓ નહાસી=નાશી ગયા, વરાહ ગરુડ હમેશાં એક સર્પનો ભોગ લેતો હતો. શંખચૂડ નામના એક સર્પનો વારો આવતાં તેની મા વિલાપ કરવા બેઠી. એ સાંભળી જીમૂતવાહન જેને પરણ્યાને દશ દિવસ થયા હતા, તે બોલ્યો, ‘‘હે ! મા, તારા પુત્રને બદલે હું ગરુડનો ભોગ થઈશ.' પછી તે શંખચૂડથી છાની રીતે વધ્યશિલા (ફાંસી) એ ચઢ્યો, એટલે ગરુડ તેને નાગ માની, ફાડી ખાવા લાગ્યો, પણ તેના રુધિરની સ્વાદમાં ફે૨ જાણી આશ્ચર્ય પામ્યો. ત્યાં જીમૂતવાહનનાં બાપ, મા, અને સ્ત્રી વિલાપ કરતાં આવ્યાં. પછી શંખચૂડે આવી ગરુડને કહ્યું, ‘“મારે બદલે આવા ઉદારને માર્યો, તેમાં તે મોટું પાપ કીધું, માટે તેને સજીવન કર.' ગરુડે પ્રાયશ્ચિત્ત કરી ઇન્દ્ર પાસેથી અમૃત લાવી, તેના પર છાંટી, તેને સજીવન કર્યો. પ્રથમ કરેલાં પાપને માટે પણ અમૃતવડે નાગોને ગરુડે સજીવન કીધા. ૧. ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, અને સુપ્રતીક. 2010_02 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીજગડૂચરિત (વિષ્ણુનો ત્રીજો અવતાર) પણ બળહીન થઈ ગયો, શેષનાગે પણ પોતાના શિરોની પંક્તિ અતિશય નમાવી દીધી, અને (બીજો અવતાર કચ્છપ) કાચબો પણ કાદવમાં ક્યાંય રમે છે, માટે જગડૂ જ એકલો પૃથ્વીને ધારણ કરે છે. (વ્યતિરેક અલંકાર.) ૧૦૦. “સર્વ લોકને જેણે દુકાળરૂપી યમના મ્હો મુખમાંથી બચાવ્યા, એવા તે જગડૂ સમાન આ જગતમાં કોઈ છે જ નહીં. ૧૦૧. ‘‘દયા આવવાથી વિષ્ણુએ જગડૂનું રૂપ લઈ, દુકાળરૂપી મહાર્ણવમાં ડૂબેલી પૃથ્વીને વળી પાછી ધરી રાખી. ૧૦૨. ““હે શ્રી શ્રીમાળકુળના એક આભૂષણ ! તું જ્યાં સુધી આ ભૂમિનો ભાર ધરે છે, ત્યાં સુધી શેષનાગ પોતાના સ્ત્રીવર્ગ સાથે આલિંગન કરો, અને તે આઠે દિશાઓના હાથીઓ પણ હમેશાં સ્વર્ગગંગાના જળમાં પોતાની હાથણીઓ સાથે આનન્દ ક્રીડા કરો. ૧૦૩. ““જગડૂના યશના તેજથી આ ત્રણે ભુવન શ્વેત થઈ જવાથી ઇન્દ્ર આ પ્રકારે વિચારમાં પડ્યો, “ક્યો અતિ પરાક્રમી દેવશત્રુ અહીં આવીને) મારો (ઉચ્ચ શ્રવ) અશ્વ તથા (ઐરાવત) હાથી ઊંચકી ગયો ?' ૧૦૪. “ગર્વથી ગાજતા પીઠદેવની સ્ત્રીઓના નેત્રોજનની શોભા હરનારો, (સિંધદેશના) હમીરરાજાના શત્રુઓના પરાક્રમની કથા કરવામાં ચતુર, મદોન્મત્ત મુગલોની કીર્તિના પ્રચંડ ૧. શ્વેત અશ્વ, તથા શ્વેત હાથી, ત્રિલોકના શ્વેત રંગમાં મળી જવાથી ઈન્દ્ર જોઈ શક્યો નહીં. 2010_02 Page #129 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ હો ૧૦૭ મહિમાનો નાશ કરવામાં સૂર્ય સરખો, અને શ્રીમદ્ ગુર્જર રાજયને વધારનાર જગડૂ વિજયી થાઓ. ૧૦૫. “દેવતાઓ કલ્પતરુ, ચિંતામણિ, અને કામધેનુ સાથે મળીને પણ આખા જગતનું જે કષ્ટ હરણ કરી શક્યા નહીં, તે જગડૂએ સહજમાં ભેદી નાંખ્યું. ૧૦૬. ““વિધાતાએ જગતનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી, અજ્ઞાન દેવો, કામધેનુ, (ચિંતામણિ, રત્ન, તથા કલ્પવૃક્ષ પાસેથી દાનશક્તિ ખેંચી લઈ, જગડૂના જમણા હસ્તકમળમાં મૂકી. ૧૦૭. ““જે (જગ)ના પ્રતાપ(રૂપી સૂર્યના તપવાથી ગંગાનદીનાં બધાં કમળો સર્વકાળ ખીલેલાં રહેતાં હતાં, તેથી ઉત્તમ ભાવ(ધર્મ) જાણનારા સાત મહર્ષિઓ સાયંકાળનો વખત જાણી શકતા નહોતા. (અતિશયોક્તિ.) ૧૦૮. “તે યુધિષ્ઠિર પણ વખાણવા યોગ્ય નથી, કારણ કે (અશ્વત્થામાના પિતા) દ્રોણાચાર્યનો વધ કરવા માટે વિચાર થવાથી સંગ્રામમાં પોતે સત્યવાદી છતાં ખોટું બોલ્યો, નળરાજાને પણ ધન્યવાદ આપી શકાય નહીં, કારણ કે તેણે પોતાની સ્ત્રીને વનમાં પડતી મૂકી : માટે જગતને ઉદ્ધાર કરવામાં સત્ય(પ્રતિજ્ઞાવાળો) એવો જગડૂ જ સ્તુત્ય છે. - (વ્યતિરેક.) ૧૦૯. પૂર્વે વિક્રમાદિત્ય રાજાએ જગતનો ઉદ્ધાર કર્યો હતો, અને હમણાં પાપ રહિત જગડૂ (તનો) ઉદ્ધાર કરે છે. ૧. મરીચિ, અત્રિ, અંગીરસ્, પુલસ્ય, પુલહ, ક્રતુ, અને વસિષ્ઠ. ૨. યુધિષ્ઠિરને અશ્વત્થામા હાથીના મરણની ખબર છતાં, તે અજાણ્યો થઈ આમ ખોટું બોલ્યો, “અશ્વત્થામા મરી ગયો, પછી તે હાથી હો કે પુરુષ હો.” (નરો વા કુંગરો વા) 2010_02 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીજગડૂચરિત ૧૧૦. “(કોઈ સ્ત્રી પોતાના પતિને કહે છે, “તું જો કોઈ સુંદર કળા જાણતો ન હોય, જો રાજાની સેવા પણ આવડતી ન હોય, જો વેપારથી પણ અજાણ હોય, અને ખેતી વગેરે પણ જાણતો ન હોય, તો તે જડબુદ્ધિવાળા પતિ ! પૃથ્વીના ભારની ધુરી ઉપાડનાર અદ્દભુત બુદ્ધિવાળો જે સોળનો પુત્ર (જગડુ) તેને પણ તું કેમ નથી મળતો ?' ૧૧૧. “દુકાળરૂપી સર્ષે ખેલા આ આખા જગતને જગએ ખૂબ અન્નદાનરૂપી અમૃત આપીને જીવાડ્યું. ૧૧૨. “માંધાતા, પુરૂરવ, શિબિરાજા, (વિશ્વામિત્રનો પિતા) ગાધિ, અર્જુન કાર્તવીર્ય, ભરતરાજા, ભગીરથ, મનુ, હરિશ્ચન્દ્ર, કર્ણરાજા, જનમેજય, વસુ, વગેરે પૃથ્વી પર જે બ્રહ્માનું પદ પામી શક્યા નહીં, તે પદ રાજાઓનું પાલન કરવાથી જગડૂ પામ્યો. ૧૧૩. ““કળિયુગમાં જગડૂ ત્રણ યુગ કરતાં અધિક આચારવાળો થયો, કેમકે તેણે દુકાળમાં પ્રજા સહિત સઘળા રાજાઓને બચાવ્યા. ૧૧૪. “પૂર્વદિશામાં રહેલી ગંગા(માં નહાવા)થી બુદ્ધિમાન પુરુષોનું એકલું પાપ જ જાય છે, પરંતુ પશ્ચિમ ગંગારૂપ જે તું (જગડૂ પશ્ચિમમાં છે તેથી) તેના વડે (પાપની સાથે) દારિદ્ર પણ જાય છે. ૧. સૂર્યવંશનો એક રાજા. ૨. બુધ અને ઈલાનો પુત્ર, ચંદ્રવંશી રાજાઓની સ્થાપનાર. ૩. અગ્નિને તેના કબૂતરના રૂપમાં, બાજનું રૂપ ધારણ કરેલા ઇંદ્રથી. બચાવનાર. 2010_02 Page #131 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઠ્ઠો ૧૦૯ ૧૧૫. ‘‘મેઘની વૃષ્ટિ, સૂર્ય-ચંદ્રનો પ્રકાશ, સમુદ્રની સેવા, અને રોહણપર્વતનાં ઝાડનાં ફળ માટે લોકો ફરીથી ઇચ્છા કરે, પણ હે ! શ્રીમન્ સોળ કુળના એક શણગાર ! આ ભૂમિતલપર દારિદ્ર સમુદાયનો નાશ કરનારું તારું ધન મેળવી, કયો અર્થી બીજી ઇચ્છા કરે ? ૧૧૬. ‘‘દ્રઢતાવાળી, કલ્યાણકારી, સારા વૈભવવાળી, મોટી પ્રતિષ્ઠાવાળી, સૌભાગ્યવાળી, અતિ નીતિવાળી, સદ્ધર્મનાં આચરણવાળી, મોટી કીર્તિવાળી, મહોદયવાળી, હમેશાં બુદ્ધિવાળી, અને અતિશય કાન્તિવાળી, એવી સારી સોળ શ્રેષ્ઠિ કુળની શાખા ચિરકાળ વિજયી રહો. ૧૧૭. ‘‘સહજમાં પીઠદેવનો મોટો અહંકાર તોડનાર ! (હે જગડૂ !) ઊંચા, સ્થાયી લક્ષ્મીવાળા, (અને) શુદ્ધ એવા તારા સુયશરૂપી મહેલને વિષે, સૂર્ય સોનાના કળશની પેઠે, મેરુપર્વત મોટા સુવર્ણદંડની પેઠે, અને સ્વર્ગગંગાના પાણીનો ઉછાળા મારતો પ્રવાહ નિર્મળ ધ્વજાની પેઠે, શોભે છે. (રૂપક.) ૧૧૮. ‘‘(પ્રથમ સમુદ્રમંથન વખતે જે ચૌદ રત્નોમાંના એક રત્નરૂપે નીકળ્યો તે) ધન્વન્તરિ વૈદ્ય જગડૂને વેષે ફરીથી પૃથ્વીપર અવતર્યો. તેણે જનપીડાનું કારણ, એવા દુકાળરૂપી રોગનો નાશ કરવા ધાન્યરૂપી ઔષધિઓ એકઠી કરી. (ઉત્પ્રેક્ષા) ૧૧૯. ‘‘હે બ્રહ્મા ! અમે સર્વદા તારું બુદ્ધિચાતુર્ય શુભ ગણીએ છીએ, કેમકે તેં કલંક રહિત શ્રી શ્રીમાળ કુળમાં આ ઉદાર ચિરતવાળા જગડૂની ઉત્પત્તિ કરી, નહીં તો દુકાળના દુઃખથી પીડાતી આ પૃથ્વી સ્થિર કેમ રહી શકતે ?=શકત? (આક્ષેપ.) 2010_02 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીજગડૂચરિત ૧૨૦. ‘‘કલ્પવૃક્ષ, ચિંતામણિ, અને કામધેનુ (એ ત્રણ), સ્વર્ગમાંથી આવીને પૃથ્વીપર શ્રીસોળના ત્રણ પુત્રરૂપે અવતર્યાં છે એમ હું માનું છું, અને તેના વગર દેવતાઓ સ્વસ્થ કેમ રહી શકતા હશે ? ૧૨૧. ‘‘દાન, માન, વિવેક, સુવાણી, સુનીતિ, સાહસ, કીર્તિ, ધૈર્ય, સભ્યતા, લજ્જા, ગુરુજન તરફ નમ્રતા, ભાવના, દયા, યોગ્યતા, હિંમત, અને પૃથ્વીમાં રાજાઓના કુળ સ્થાપવામાં, એક જ શ્રીસોળનો પુત્ર (જગડૂ) હમેશાં પોતાનું મન તત્પર રાખે છે.'' ૧૨૨. એ પ્રમાણે એ કવિઓ તેનો યશ ગાતા હતા, તે સાંભળીને જગડૂએ લજ્જા પામી પોતાનું માથું નમાવ્યું. ૧૨૩. પુષ્કળ ધન દોલત આપીને તે કવિઓને ખુશ કરી, ચૌલુક્ય ભૂપની આજ્ઞા લઈ તે ભદ્રેશ્વરપુર આવ્યો. ૧૨૪. હમીર નામના સિંદેશના રાજાને તેણે ૧૨,૦૦૦ અનાજના મૂડા આપ્યા ૧૨૫. તેણે ઉજ્જૈનના રાજા મદનવર્મનને ૧૮,૦૦૦ અનાજના મૂડા તે વખતે આપ્યા. ૧. મૂળ સંસ્કૃતમાં ધળિધવ છે તેનો અર્થ જેમ માધવ માં મા= લક્ષ્મી અને ધવ પતિ મળીને લક્ષ્મીપતિ થાય છે. તેમ પૃથ્વીપતિ એટલે રાજા થાય છે, લોકો દુકાળથી મરી જતે તો રાજા કોનાપર રાજ કરતે, તેથી જાણે રાજાનાં કુળ ફરીથી સ્થાપ્યાં. જિનમત પ્રમાણે તીર્થંકરો પૃથ્વી એટલે પ્રકૃતિના આત્મા એટલે પતિ થાય. જગડૂએ ઘણા દહેરાં બંધાવી તીર્થંકરો એટલે જિનકુળની મૂર્તિઓની સ્થાપના કરાવી છે તેથી એ અર્થ પણ લાગી શકે. 2010_02 Page #133 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઠ્ઠો ૧૧૧ ૧૨૬. તેણે દિલ્હીના બાદશાહ મોજઉદિનને તરત જ ર૧,૦૦૦ સારા ધાન્યના મૂડા આપ્યા. (ઈ. સ. ૧૨૪૬-૧૨૬૫). ૧૨૭. કાશીના રાજા પ્રતાપસિંહને ૩૨,૦૦૦ અનાજના મૂડા જગડૂએ આપ્યા. ૧૨૮. ચક્રવર્તી રાજાની ખ્યાતિ પામેલા અંધિલ (કંધાર દેશ ?) ના રાજાને તેણે ૧૨,000 અનાજના મૂડા તે વખતે આપ્યા. ૧૨૯. ઉદાર બુદ્ધિવાળો, પુણ્યનો આધાર, (અને) જગતનું જીવનરૂપી વહાણ, એવા તે જગએ ૧૧૨ દાનશાળાઓ બનાવી. ૧૩૦. તે, કરોડો લજ્જાપિંડોમાં સોનાના દૈનાર નાંખીને તે કુલીન જનને રાત્રે આપતો હતો. ૧૩૧. ૯,૯૯,૦૦૦ ધાન્યના મૂડા, તથા અઢાર કરોડ દામ યાચકોને દુકાળમાં તેણે આપ્યા. ૧૩૨. બેહદ દાનનો દાતાર અને લક્ષ્મીના હૈયાનો હારરૂપી શણગાર, એવો જગડૂ દુકાળરૂપી સંનિપાત (દૂર કરવા)માં ત્રિકટુ ઔષધિની ઉપમાને પામ્યો. ૧૩૩. જે કળિયુગે નળનો પરાભવ કીધો હતો, તેને પણ જગડૂએ પૃથ્વીનો ત્યાગ કરાવ્યો. ૧૩૪. નિર્મળ મનવાળા તેણે, બીજા દેશોમાં પણ પોતાના માણસો ૧. કુલીન લોકો શરમાય તેથી રાત્રે જે છાના લાડુ અપાય તે લક્ઝાપિંડ, પણ જો લાજાપિંડ લઈએ તો પાણીના લાડુ એવો અર્થ થાય છે. ૨. ૩૨ રતી ભાર સોનાનો દીનાર, વિંશતિવારિતિવચનમ્. ૩. ત્રિકટુ = સૂંઠ, મરી, અને પિપ્પર. 2010_02 Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીજગડૂચરિત દ્વારા સ્વધર્મીઓ પ્રત્યે પ્રીતિદર્શક કાર્યો કરાવ્યાં. ૧૩૫. સારા આચરણનો ભંડાર જે જગડૂ, લાજને લીધે ન માગી શકે એવા કુલીન લોકોને, સુવર્ણના પુષ્કળ ચળકતા દીનારો અંદર નાંખેલા, એવા લાડુઓ હમેશાં રાત્રે છાની રીતે આપતો હતો, તે પુણ્યશાળીના જેવો પૃથ્વીપર કોણ થયો છે, કોણ થવાનો છે, અને કોણ હાલમાં છે. ૧૩૬. એ રીતે પૃથ્વી પરના ત્રણ વર્ષના અતિ તીવ્ર દુકાળને દળી નાંખી, મહા વૈભવવાન તે જગડૂ સર્વ જનને જીવાડનાર થયો. એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિનાં ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં સકલજનસંજીવન નામનો છઠ્ઠો સર્ગ સંપૂર્ણ થયો. 2010_02 Page #135 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મો. ૧. હવે મેઘોએ સકળ પૃથ્વીતલપર સારી વૃષ્ટિ વર્ષાવીને, મોટા દુકાળથી ઉત્પન્ન થયેલા લોકોનો ભય તત્કાળ શાંત કર્યો. ૨. મેઘો મોરોને નૃત્ય કરાવતા, પોતાની ગર્જનારૂપ મૃદંગનો અવાજ કરતા, અને ચાતકપક્ષીઓના સ્વરથી જાણે જગડૂનો યશ ખૂબ ગાતા હતા? ૩. મેઘો (પોતાની) ગર્જનાથી જાણે જગડૂને હર્ષભેર આ પ્રમાણે કહેતા હોય નહિ કે, ““જીવિતદાન આપનાર એવા તે (એકલા એજ) પૃથ્વીને ત્રણ વર્ષપર્યત આનંદિત કરી.” મેઘના વર્ષવાથી પૃથ્વી ઉપર પુષ્કળ ધાન્યની વૃદ્ધિ થઈ, અને પછી લોકો જગડૂનો અતિ સુંદર યશ પ્રતિદિન ગાઈને ખુશ થયા. ૫. પરમદેવગુરુ સ્વર્ગઅંગનાના ચક્ષુને હર્ષ પમાડનાર થયા (દેવલોક પામ્યા), એમ જાણી તે પુણ્યશાળી જગ મનમાં અતિ ખેદ પામ્યો. ૬. પછી તે સદાચરણી (ગ) શેત્રુંજા અને ગિરનાર પર્વત ઉપર આખા સંઘ સાથે ગયો, અને (ત્યાં તેણે) સુપાત્રોને રોજ દાન આપી (પોતાનું) પુષ્કળ ધન પવિત્ર કર્યું. 2010_02 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮. ૧૧૪ શ્રીજગડૂચરિત ૭. પછી ભદ્રેશ્વરપુર જઈ ત્રણે લોકમાં જેનો યશ ફેલાયેલો છે એવા પુણ્યશાળી અને નીતિએ વિરાજમાન જગડૂએ પોતાના સંઘના લોકની સારી સેવા કરીને પોતાના કુળને પાવન કર્યું. વિસલરાજાની આજ્ઞાથી નાગડ નામનો તેનો પ્રમાણિક મુખ્ય પ્રધાન આવ્યો, ત્યારે નિર્મળ સ્નેહવાળા તથા વૈભવવાન જગડૂએ ત્યાં તેનો આદરસત્કાર કર્યો. ૯, એ રાજાનું વહાણ આખર મોસમમાં કિંમતી ઘોડા સહિત સમુદ્રતીરે પવનના તોફાનથી ચોતરફ ઉછળી ઉછળીને ભાંગી ગયું. ૧૦. (તેમાં) વીશ ઘોડા જાણવામાં હતા, પણ પાણીમાંથી એક જ ઘોડો કિનારે જીવતો નીકળ્યો, તે લેવા સારુ બુદ્ધિમાન નાગડે ઝટ પ્રયત્ન કરવા માંડ્યો. ૧૧. રાજાના મુખ્ય મંત્રીને તે જગડૂએ કહ્યું ““મારા ઘોડાને વિષે તમે અભિલાષા છોડી ઘો. સારો લજ્જાળુ પુરુષ બીજાની વસ્તુ માટે કદાપિ ઇચ્છા કરતો નથી.” ૧૨ નાગડ પણ કહેવા લાગ્યો “હે સુભાગી ! એ ઘોડો તો નિશ્ચય મારા સ્વામીનો છે, અને જો તેમ ન હોય તો (બીજા) વીશ સરસ ઘોડા મારે તને દેવા.” ૧૩. “ભલે ત્યારે”, એમ જગડૂએ બોલીને પછી ઉપર પોતાનું નામ લખેલું એવું ચામડામાં લપેટેલે પત્ર ઘોડાના ગળામાંથી જલદી પોતે લઈ લીધું. ૧૪. નાગડનું હોવું=ખ્તો-મુખ પડી ગયું, તે જોઈને પ્રસન્ન હૃદયવાળા જગડૂએ તેને કહ્યું “એ સમુદ્ર મને વરદાન આપેલું છે, તેથી તે મારી કોઈપણ જણસ કદાપિ રાખતો જ નથી. 2010_02 Page #137 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭મો ૧૧૫ ૧૫. “હે દ્વિજમાં શ્રેષ્ઠ ! કરાર કરેલા વીશ ઘોડા હું કંઈ તારી પાસે માંગતો નથી, માત્ર એટલા જ માટે કે) આપણા વચ્ચે નિર્મળ અને સુખકર પ્રીતિ બહુ વધે.” ૧૬.વસલરાજાનો ઉત્તમ સલાહકાર (નાગડ) જગડૂનું આવું સુંદર વચન સાંભળી, પોતાના હૃદયમાં ઘણો જ આનંદ પામ્યો, (કારણ) વિવેકીઓના ગુણોથી કોણ હર્ષિત ન થાય? ૧૭.શ્રીષેણસૂરિનાં ચરણકમળને રાજહંસની પેઠે સેવતો, અને સારાં દાન આપવાથી થયેલી મોટી કીર્તિવડે કલ્પવૃક્ષ જેણે જીત્યું છે એવો, સદાચરણી (જગરો પોતાના મનમાં જિનના અધિપતિ [શ્રી>ઋષભદેવભગવાનના સ્થાપેલા એક તત્વનાં ચિંતન ઉપર હમેશાં મન રાખતો હતો. ૧૮.પછી ભદ્રેશ્વરમાં પુરુષો આગળ શ્રીષેણસૂરિ પ્રભાત સમયે સર્પનાં ખરાં સ્વરૂપ વિષે વ્યાખ્યાન આપતા હતા, તે વખતે કોઈ એક દુષ્ટ યોગી આવી ચઢ્યો. ૧૯.તે અદેખા યોગીએ નાગના મત સંબંધી મોટો વાદવિવાદ તે મુનીન્દ્ર સાથે કર્યો, અને તે વખતે બેઠેલા સર્વ વિચક્ષણ અને સભ્યજનોને ચકિત કીધા. ૨૦.તે યોગીએ મોકલેલા વિષથી ભરપૂર એવા કોઈ નાગે શુદ્ધ મનના શ્રીષેણસૂરિના હાથની કોમળ આંગળીના અગ્ર ભાગમાં ડંખ માર્યો. ૨૧.તેના ગયા પછી તે સૂરીન્દ્ર (મનમાં) અતિ દુઃખ પામતા ભવ્યોને આ પ્રમાણે કહેવા લાગ્યો, ““ઝેર ઉતારવાના હેતુથી ધ્યાન કરવા આ અંદરના ઓરડામાં જાઉં છું. 2010_02 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીજગડૂચરિત્ ૨૨. “પોતાની સંમોહની વિદ્યા સાધવાને માટે આ યોગી મારી ખોપરી લેવા સારું ટાંપી રહેશે, માટે તમારે બારણાંને બરાબર આગળ દઈ નાગી તરવારે નિશ્ચય ઊભા રહેવું. ૨૩. ““મારા હોંકારાનો અવાજ સાંભળ્યો કે તરત તે અંદરના ઓરડાનું બારણું ઉઘાડીને જેને પુણ્યની જ કામના છે એવા તમે મને પદ્માસનપર બેઠેલો જોજો.” ૨૪. “ઠીક” એમ કહી તેઓએ તેની આજ્ઞા માથે ચઢાવી, અને તે દોષ રહિત સૂરિએ તરત અંદરના ઓરડામાં જઈ, પોતાનું મન શુદ્ધ પરબ્રહ્મને વિષે લગાડ્યું. ૨૫.શુભ ધ્યાનના યોગે તે સૂરિએ પોતાના શરીરમાં ઝેરનો ફેલાવો અટકાવી, હોંકારો કર્યો એટલે સર્વ ભવ્યોમાં આનંદ વ્યાપ્યો. ૨૬.તે સૂરી છેદ પાડીને કુંપળ જેવી હાથની આંગળીના ભાગમાં રહેલાં વિષનાં ટીપાં પિકદાનીમાં પાડ્યાં. ૨૭.તે યોગીએ વિષની પીડામાંથી મુક્ત થયેલા તે ઉત્તમ સૂરિને - ભક્તિભાવથી પ્રણામ કરી, અધ્યાત્મસ્વરૂપના અર્થવાળું એક ઘણું સુંદર સ્તોત્ર ગાયું. ૨૮. તે કૃપાસાગર સૂરિ, યોગીને આ પ્રમાણે કહેવા લાગ્યો. “આજથી સાતમે દહાડે આજ સર્પથી તારું મોત છે, એમ મને દેખાય છે.” ૨૯ પછી તે યોગી કંથકોટ ગયો, અને તેણે ત્યાં બીજા કોઈ યોગીંદ્ર સાથે મોટો વાદ કીધો, અને તેજ સર્પથી સૂરિએ કહેલા દિવસે તેનું મોત થયું. ૧. ખોપરીપર મેસપાડી અંજન કરવું અને તેમાં મંત્રની ચીજો મૂકી મંત્રપૂર્વક કોઈને મોહ કરવો તે. 2010_02 Page #139 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ મો ૧૧૭ ૩૦.એ પ્રમાણે શ્રીષેણસૂરિના ખરા પ્રભાવનો મહિમા જોઈ, જગડૂ પોતાના મનમાં અતિ વિસ્મય પામ્યો, અને તેણે ઘણો જ હર્ષ થયો. ૩૧. પૃથ્વીના શણગારના હાર, અને કલિના નાશકર્તા જગડૂએ તે ગુરુનાં વચનથી સંઘ યાત્રા વગેરે અનેક ધર્મનાં કાર્યો કર્યા. ૩૨ પછી શ્રીષેણસૂરિ પાસેથી ધર્મનું તત્ત્વ જેણે શ્રવણ કીધું છે એવો, અને જગજનનો ઉદ્ધાર કરનાર જગડૂ પોતાનું આયુષ્ય પૂરું કરીને હરિનાં લોચન પાવન કરવાને સ્વર્ગમાં ગયો મૃત્યુ પામ્યો.). ૩૩.એ જ્યારે મૃત્યુ પામ્યો, ત્યારે લોકો એમ કહેવા લાગ્યા કે બળિ રાજા, પુણ્યશાળી શિબિરાજા, જીમૂતવાહન, વિક્રમાદિત્ય અને ભોજરાજા પણ આજે જ સ્વર્ગે ગયા. ૩૪.જેણે શત્રુરૂપી ઘુવડોનો મદ શાંત કર્યો છે, અને ધનરૂપી કિરણ વડે (દારિદ્યરૂપી) અંધકારને દૂર કર્યો છે, એવો જગફૂરૂપી સૂર્ય, કાળે કરી ઝડપાયો, ત્યારે અફસોસ ! કે આ પૃથ્વી એક ક્ષણમાં મદ વગરની થઈ ગઈ. ૩૫. દિલ્હીપતિએ મસ્તક ઉપરથી મુગટ ઉતારી નાંખ્યો, અર્જુન(દેવે) પણ ખૂબ રુદન કર્યું, અને સિંધના રાજા (હમીરે) પણ બે દિવસ સુધી અન્ન ન ખાધું. . ધ ૧. વીસલદેવની પછી ગુજરાતની ગાદીએ અર્જુનદેવ થયો વિ. સં. ૧૩૧૮ ૩૧. ડૉક્તર બુલર સાહેબ લખે છે કે અર્જુન પાંડવ લઈએ તો બેસતું નથી, તેમ અર્જુનદેવ રાજા લઈએ તો ૩૯માં શ્લોકમાં આગળ એમ આવે છે કે વીસલના કુળને તેના બે ભાઈઓએ શોભાવ્યું તેને બાધ આવે છે, પણ તે બાધ નથી. કેમ કે વીસલનાં કુળને લખે છે, વીસલના “દરબાર” ને એમ નથી લખતો. તો અર્જુનદેવ વીસલનું જ કુળ છે. 2010_02 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીજગડૂચરિત્ ૩૬. તેના અનેક સુંદર ગુણોથી પ્રસન્ન થયેલો કયો રાજા આ આખી પૃથ્વીપર, એની પરલોક જવાની વાત સાંભળીને તે વખતે શોક કરતો ન હતો ? ૩૭. હું તો એમ માનું છું કે પૃથ્વીનું હતભાગ્ય કે સોળનો પુત્ર (જગ) સ્વર્ગના સ્ત્રીવર્ગનાં ચિત્તને હર્ષ પમાડનાર થયો, એટલે કામદેવ પોતાના મનમાં બહુ જ ખુશી થયો, કળિ પોતાના પ્રતાપનું બળ ઘણું વધવાથી હર્ષ પામ્યો, અને ધર્મ મનમાં અતિશય ખેદ પામ્યો. ૩૮. રાજ અને પા નામના તેના બે ભાઈઓ ગુરુના વચનથી (પોતાનો) ભારી શોક તજી દઈ, પાછા સારાં ધર્મ કાર્ય કરવામાં અગ્રેસર, અને રાજાના માનીતા થયા. ૩૯.શરદ્ ઋતુના પુનમના ચંદ્રનાં ધ્રુજતાં કિરણના જેવી ઉવળ અને ચળકતી કીર્તિના પ્રકાશવડે પૃથ્વીને જેઓએ નિર્મળ કરી છે એવા, અને શ્રીષેણ નામના સૂરીન્દ્રનાં ચરણદ્વન્દ્રની સેવામાં તત્પર એવા એ શ્રીસંઘના મુખીઓએ શ્રીમાનું વિસલના સારા કુળને ઘણા કાળ સુધી શોભાવ્યું. ૪૦.લક્ષ્મીના ઘર સમાન શ્રીજગડૂશાહનું મને શું શું ગમતું નથી ? બધું જ ગમે છે. કારણ કે એમનું “તેજ' - બધા શત્રુઓનું માન મૂકાવે છે. “દાન' - ધરતીનો ઉદ્ધાર કરે છે. “સાહસ' - અનેક સજ્જનોનાં મનમાં આશ્ચર્ય સર્જે છે. બુદ્ધિ - જિનધર્મનાં મર્મને પામી ગઈ છે. “કીર્તિ ચાંદની જેવી ઝળહળતી છે. એ રીતે આચાર્ય શ્રીધનપ્રભસૂરિનાં ચરણકમળમાં ભ્રમર સરખા તેમના શ્રી સર્વાનન્દસૂરિ નામના શિષ્ય રચેલા શ્રીજગડૂચરિત નામના મહાકાવ્યમાં ત્રિવિષ્ટપ(સ્વર્ગ)પ્રાપણ નામનો સાતમો સર્ગ સંપૂર્ણ થયો. 2010_02 Page #141 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [ १ ] जगडूचरिते पद्यानामकाराद्यनुक्रमः पद्यांश: अघोषशतवर्षेषु अजाकण्ठात् तमाकृष्य अज्ञानपङ्कनिकरव्यतिषङ्गनाशम् अज्ञानवद्भ्यः सुरधेनुरत्नअतिदानव्यसनिनः अतिधान्यवृद्धिकलिता पृथिवी अतो मुखेन्दुद्युतिवर्धमानअत्रान्तरे महीभर्तुअत्रान्तरे स्तम्भपुरीनिवासी अथ प्रपूर्यायुरयं स्वकीयम् अथ प्रपूर्यायुरसौ स्वकीयम् अथ प्राणप्रियामूचे अथ भद्रमन्दिरमुपेत्य कृती अथ रथाङ्गकलारवसूचित अथ स्वगुरुवाक्येन अथान्येद्यं परिसरे अथो समग्रराष्ट्रेषु अथोपकेशान्वयसम्भवेन अम्भोधरा नर्तितनीलकण्ठाम् अम्भोधिमार्गेण जयन्तसिंह 2010_02 सर्ग - श्लो. ६-३ ३-१५ १-२ ६-१०६ ३-१० ७-४ ५- १८ ६-८० ४-६ ७-३२ १-३५ ३-३८ पृष्ठ ३२ १५ १ ४४ १५ ५० २८ ४० २१ ५३ ७ १७ ७-७ ५१ ७-२ ४-३ ३-६० २० ६-२३ ३४ ३-११ १५ ६-७१ ३९ ४- २ २१ ५० २१ Page #142 -------------------------------------------------------------------------- ________________ १२० श्रीजगडूचरितं महाकाव्यम् ६-१०७ ४४ ५-२४ २९ १-३ ३-२२ १६ १-१८ ६-१२५ ४७ ६-४० ३-५५ ३-३७ ५-३० ४-१८ ४-९ १-२८ ४-२९ अम्भोरुहेषु सकलेषु सुरस्त्रवन्त्याः अर्णोराजनरेन्द्रसम्भव भवत्प्रौढप्रतापारुणम् अर्हन्मतार्णवविलासविधाननिष्ठम् अशुभं कुर्वतः स्थाने अश्रान्तभूवलयभूरितरोरुभारोअष्टादश सहस्त्राणि असङ्ख्यसङ्घलोकेन असाविति वरप्रान्ते अस्ति मत् तव गोप्यं किम् अहमपि निजसन्धापालनाय प्रकामम् अहो महासाहसवाञ्जयन्तः आकर्ण्य तस्येति वचो जयन्तः आकर्ण्य पन्नगवधूजनगीयमानआकारितः श्रीजगडूस्तयासौ इतरेष्वपि देशेषु इतश्च पूर्णिमापक्षोइतश्च वैरिक्षितिपालदर्पइति चिन्ताभरव्यग्रम् इति तद्वचसा प्रीतइति तैः कविभिर्वर्ण्यइति ब्रुवन्तं जगडूरुवाच इति राज्ञो वचः श्रुत्वा इति वत्सरत्रितयदुःसमयम् इत्थं परमदेवस्य इत्युदीर्य महीशाय उत्तारयामास स गर्जनेशः उत्तार्य पोतादखिलं स वस्तु उन्नतित्वकलितः किल बिभ्रत् एकभूभृत् समुद्धर्ता १७ ६-१ ५-१ ३-३५ ६-८२ ६-१२२ ५-१४ ६-८४ ६-१३६ ६-७० ६-८६ ७-३५ ४-४ २-२६ ६-९४ ४९ ४० ५४ २१ १२ ४२ 2010_02 Page #143 -------------------------------------------------------------------------- ________________ २-२८ aw !!! । ७-२९ am Gonu006 परिशिष्टम् [१] पद्यानामकाराद्यनुक्रमः १२१ एवमस्त्विति निगद्य सोलभू ७-१३ ५१ कः स्पर्धमानोऽतिमहस्विनाऽऽप ५-११ २७ कच्चित्कुले सकले समस्ति ५-१९ २८ कटपद्राभिधे ग्रामे कन्यां विमुच्य नगरीमधिकद्धिमाप्तुम् कन्थापुरे सोऽथ जगाम योगी कराङ्गुलीपल्लवदेशभाजो ७-२६ ५३ कर्पूरमरन्दारगिरीशगौरै १-४५ ९ कलियुगरिपुभीतो न क्वचित् स्थातुमीशो १-३२७ कल्पद्रुचिन्तामणिकामधेनवः ६-१२० कल्पद्रुचिन्तामणिकामधेनु ६-१०५ कल्पद्रुमैरिव सुमेरुगिरिः प्रशस्तैः १-३० कल्याणवानखिलभूमिभृतां सुमान्यो १-१५ काम्यां कामपि वेत्सि नो यदि कलां सेवां यदि क्षमापते- ६-११० किं चिन्तामणिना किमु द्युतरुणा किं कामगव्या तया १-४२ किं विष्णुं किं विरचिं किमुत पशुपतिः पावकः किं मरुत् किम् ६-९७ किमाधिरस्ति वा व्याधि ३-३६ कुनडाख्यपुरे रम्ये कृतैकराज्यश्रवणेन शल्यम् २-३ क्रीडाशुकान् यत्र महेभ्यसद्म २-१५ क्रीडाशुकी काचन धन्यगेहे २-१९ क्षीरार्णवतरङ्गाभै ३-१८ क्षीरोदवीचिविमलम् गङ्गातरङ्गविमलेन यशोभरेण १-९ गतस्तदाकारणतस्तदानीम् ५-३८ गर्वप्रोद्धरपीठदेववनितानेत्राञ्जनश्रीहरो ६-१०४ गिरेति प्रीणयामास ३-५६ गुरोः पौषधशालायाम् ६-५८ ३८ ४ . 90% % 2010_02 Page #144 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् ६-१२ ३३ ६-५६ ३७ १-२४ ५ ४-२६ ४-५ ४-३१ २-२५ ६-५१ ६-३२ १-४० ३ १२२ गुरोरमुष्य योगेन गुरौः परमदेवस्य गौरीपतेरपि शिरः सततं श्रितो यः ग्रावा निजावासवराङ्गणोाम् ग्रावाणमेकं जलधेः स तीरे ग्राव्णः सन्धौ तीक्ष्णटङ्कप्रहारम् घुघुरा जयति यत्र देवता चतुर्विंशतितीर्थेशालयम् चतुर्विधोऽपि सङ्घोऽथ चारुरूपकलिता दयितासीत् चिन्तयित्वेति जगडूः चिन्तामणिरिवात्यर्थचेतः प्रसीदतितरां भवतः पवित्रौ चौलुक्यनृपचक्रेण चौलुक्यवंशाभरणेन राज्ञा चौलुक्यवंशार्णवपूर्णचन्द्र ! चौलुक्यवंशैकविभूषणेन जगडू: कलयामास जगडूमध्यमभ्रातृजगडूरूपेण हरिजगडूजगदानन्दी जगत्त्रयीपावनयद्गुणावलीजगत्त्रयीविश्रुतकीर्तिपूरः जगत्त्रयेऽस्मिञ्जगडूयश:श्रियाः जगौ वीसलदेवाय जयाखिलसुरावास ! जलनिधिवरदानप्राप्तहर्षप्रकर्षः जल्पन्तमित्थं परिरभ्य दोर्ध्याम् जिनानां सप्ततिशतम् ३-१४ ३-१७ १-१० ६-६५ ५-२८ ५-२२ ५-४ २९ २६ ३-४ १८ ४ ६-२० ६-१०१ ३-४५ १-३३ ४-३४ ६-१०३ ६-८८ ३-४९ ३-६१ ४-२२ ६-४४ ४८ २३ ३६ 2010_02 Page #145 -------------------------------------------------------------------------- ________________ १२३ ३-४६ ६-२७ ६-४६ ५-१५ ३-२३ १४ ३-२ ५-७ ६-४३ ६-४५ २-७ ६-३७ ४-२५ ७-३८ परिशिष्टम् [१] पद्यानामकाराद्यनुक्रमः ढौकयित्वाथ नैवेद्यम् तं चौलुक्यकुलोत्तंसम् तडागोद्धृतये खातम् ततः स दूतः पुरुहूतभासा ततः स्वज्ञातिवृद्धानातत्प्रिया श्रीरसूताथ तत्प्रेषितः कश्चन तत्र गत्वा तत्रैष देवकुलिका तथा त्रिखण्डपार्श्वस्य तथा विधाता विदधेऽखिलानाम् तथाऽऽप धुनदीतीरे तदीयवाञ्छाधिकमेव दत्त्वा तद्वान्धवौ राजक-पद्मसंज्ञौ तद्भक्तिव्यक्तसम्प्रीततद्वादमाकर्ण्य समागतस्य तन्नन्दनः सकलसज्जनवर्ण्यमानः तयोरिति वचः श्रुत्वा तस्मिन् गते सूरिवरस्तदानीम् तस्मिन् बभूव सकलव्यवहारमुख्यो तस्य प्रसादमासाद्य तस्याङ्गजोऽजनि जनप्रमदैकवार्ता तस्येति वाक्यं स निशम्य धीमान् तस्यैवाराधनं कृत्वा ताम्रपत्रस्थितान् वर्णान् तीव्रापकारकणैकहृदोऽपि सर्वे तेजः सर्वसपत्नदर्पदलनं विश्वम्भरोद्धारकृद्तेजस्विनौ शुभानन्दतेन विश्राणिते धाम्नि त्रातैकपन्नगकुलेन पतत्रिनाथाज ३-४७ sm ४-१५ १-२६ ३-२६ ७-२१ १-१७ ६-२८ १-२२ ५-९ २७ ६-८७ १-४ ७-४० ६-२१ ६-११ ६-९६ ३४ ३३ ४२ ____ 2010_02 Page #146 -------------------------------------------------------------------------- ________________ । ३-५१ จะ १२४ श्रीजगडूचरितं महाकाव्यम् त्रिभिर्बभासे भास्वद्भि ३-३ १४ त्वं निर्विलम्बं मतिमनिदानीम् ४-३० २४ त्वत्कीतिरक्षाकृतये त्वदीयम् ४-२१ त्वत्त एव समासाद्य ३-५० त्वया समग्रा रिपुभूमिपालाः ५-२६ २९ दत्से शश्वदकामितान्यपि मुदा त्वं याचकश्रेणये ६-२६ ददाति दीनारकलक्षमेकम् ४-११ २२ ददाति दीनारसहस्रमेक ४-८ २२ ददावष्टसहस्त्राणि दर्शनेन तवानेन दाने माने विवेके सुवचसि सुनये साहसे धाम्नि धैर्ये ६-१२१ दारिद्र्यं दलयन्नुच्चैः ३-२९ १७ दुगैंककोणे घटयाञ्चकार दुर्भिक्षस्य तथा कापि ६-७६ दुष्टग्रहेणाब्द इवाम्बुवर्षम् ४-१६ देव श्रीलवणप्रसाद ! भवतः स्फूर्जात्प्रतापानिले ५-२३ देवभक्तिगुरुभक्तिबन्धुरा २-२४ द्वादशाभ्यधिकं दान ६-१२९ द्वीन्द्वग्निचन्द्रवर्षेषु ६-६७ ३९ धन्वन्तरिर्भूवलयेऽवतीर्णो ६-११८ धर्माधारस्य तस्येति ६-६१ ३८ धाराधरा गर्जनकैतवेन ७-३ धूलिधूसरपुत्राङ्ग ३-३३ न श्लाघ्यः स युधिष्ठिरोऽयमवदद्योऽलीकमेवाहवे ६-१०८ नक्तं नक्तं निहितकनकोदारदीनाररम्यान् ६-१३५ नग्नानां षट्पदध्वान ६-३६ नवनवतिसहस्त्रयुता ६-१३१ नष्टेषु दिक्वरिषु पोत्रिणि मुक्तवीर्ये ६-९९ ४३ नागडोऽपि गदति स्म हे कृतिन् ! ७-१२ ५१ 2010_02 Page #147 -------------------------------------------------------------------------- ________________ १२५ २-१७ ३-३० ७-१५ ६-१३२ ६-१११ ५-१६ ६-९ ३-५८ ३-३१ २-८ २-४ ११ १७ ५१ ४८ ४५ २८ १० २८ परिशिष्टम् [१] पद्यानामकाराद्यनुक्रमः नानारत्नमयालयद्युतिभरे जम्भारिचापभ्रमम् नानाविधानि पुण्यानि नार्थये खलु पणीकृतान् हयान् निःसीमदानदाता निखिलमपि भुवनमेतत् निजप्रतिज्ञापरिपालनायोनिर्ममः सर्वभव्यानाम् निशाप्रस्थानपटहनिशावसानसमये निशासु सौधोपरिसंस्थितानाम् निसर्गदौर्गत्यनिपीडिताय नीचाननाश्रयभवात्मतमोऽपहन्तु नृपः स चौलुक्यकुलैकदीपनो शम्भुर्वृषभं हिमाचलसुता कण्ठीरवं नो निजम् न्यकृताननमथो तदीक्षणापदे पदे सुवर्णादिपयोदवातेन यथात्मदर्शः परं ब्रह्म ब्रह्मा स्मरति परिमुक्तान्यविषयः परमदेवगुरुं त्रिदिवाङ्गनापराभवो नलस्यापि पातकं पूर्वगङ्गायाः पाताले क्षिपता बलिं मुरजिता किं साधु चक्रेऽमुना पारापतेभ्यः शुचिशौधदेशपिबन्ती कांस्यपात्रेऽम्भः पीठदेवनृपतेनिधनत्वम् पुत्री प्रसूय राजल्लपुत्रीवैधव्यदुःखं स पुत्रेणैव कुलं यस्माद् पुत्र्या वैधव्ययुक्तायाः ५-१७ १-३९ ३६ २३ ४८ ४१ ६-३८ ४-१७ ६-९३ ७-५ ६-१३३ ६-११४ ६-९२ २-१२ ६-१९ ५-४१ ६-२२ ३-२८ ३-४३ ३-२५ m ____ 2010_02 Page #148 -------------------------------------------------------------------------- ________________ १२६ श्रीजगडूचरितं महाकाव्यम् ४-१ २१ ६-४८ ३७ ३-५४ ५-२५ ६-७३ ५-३३ ५-५ ५-२ ४-१९ ४-१३ ७-२४ ३५ पुरन्दरश्रीरधिकं दिदीपे पुरे कपिलकोट्टाख्ये पूरयिष्यसि यानि त्वम् पृथिवीं त्वयि शासति प्रभो प्रचक्रमे कणान् दातुप्रचक्रमे कारयितुं स दुर्गप्रचण्डदोर्दण्डभवं वितत्य प्रत्यर्थिनो यस्य गुरुप्रतापप्रत्यायनायात्मविभोर्गृहीतप्रदाय दीनारकलक्षयुग्मप्रपेदिरे तेऽस्य वचस्तथेति प्रबोधं सप्तयक्षाणाम् प्रयाणेऽमुष्य सङ्घस्य प्रशमिताहितकौशिकसम्मदे प्रस्वेदबिन्दुनिभनिर्गलदच्छतारा प्राणप्रियेणापि हृते करेण प्रादुर्बभूव यत्रास्य प्रासादमादिनाथस्य प्रासादे वीरनाथस्य प्रेङ्गुच्छारदपार्वणेन्दुकिरणस्तोमावदातस्फुरत्प्रेष्याखिलेषु देशेषु प्रोत्फुल्लनयनद्वन्द्वः बभूव पद्मा पद्यस्य बिभ्राणः पञ्चसमितीबिम्बाधरामृतरसेऽपि विलासिनीनाम् भजते जगतीतले तुलाम् भद्रः सुरो भद्रपुराधिनाथः भद्रेश्वरे तत्र नवीनदुर्गम् भद्रेश्वरे भद्रजनाग्रतोऽथ ६-३१ ७-३४ ३-५९ २-२२ ६-६२ ६-५० ६-४१ ७-३९ ६-६८ ३-४८ ५४ ६-८ ४-३६ ६-१०० ४-२७ ५-६ ७-१८ २४ २६ ५२ ___ 2010_02 Page #149 -------------------------------------------------------------------------- ________________ १२७ ५-३२ २-१८. ६-१६ ३० १२ ३३ ६-१५ ६-१२३ ४-७ २-१० ४७ २२ १-२३ WI । परिशिष्टम् [१] पद्यानामकाराद्यनुक्रमः भद्रेश्वरे श्रीलवणप्रसादभर्तुः परीरम्भसुखामृतेन भावसारकुलोद्भूता भूपमन्त्रिवरमाह सोलभूभूपो दुर्जनशल्योऽपि भूभुजोऽस्य जलधेस्तटे तरीः भूरिकालं स्थितस्तत्र भूरिवैभवदानेन भृत्यान् नियुक्तानपि तद्ग्रहाय भोगावती दुष्टभुजङ्गनिन्द्या भोगावती परिजिता त्वमरावती वाभ्रातृभ्यां भूषितस्ताभ्याम् मणेर्महिम्ना तस्याथ मद्वंश्यसन्ततेरेवामद्वाक्ये यदि सन्देहः मन्ये मोहमहीपतिः स्वमनसि प्राप प्रमोदोदयम् मन्ये श्रीजगडूमनोहरयशःकर्पूरपूरस्तथा ममापि किल मद्भात्रोममाभिमानोत्तमजीवितव्यम् मम्माणिकानावमयम् मयूर इव जीमूतम् मर्यादया परियुतो जगतीधराणामसीतिं कारयामास महापुन्ध्रीकरदर्पणाभम् महेभ्या जिनतत्त्वज्ञामहेश्वरस्यैकजयाय कामः माणिक्यहावलिचङ्गश्रृङ्गमानयित्वा तयोर्वाचम् मान्धाता न पुरूरवा न न शिबिर्गाधिर्न नो हैययः ३८ . . ३-१६ ६-६० ६-८५ ७-३७ ४-३५ ३-३९ ४-२३ ६-५२ ६-१३ १-१६ ६-६३ २-१ ६-२९ ok १० २-६ २-१३ ३-२७ ६-११२ १६ ४५ 2010_02 Page #150 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् १२८ मुमुक्षुचेतः सुसमाधिनेव मृगीदृशां हृत्सरसि स्मरोऽयम् यत्कीर्तिपूरविमले भुवनत्रयेऽस्मिन् यत्र श्रियं त्रातुमिवाहिराजः यत्राङ्गनानां वदनेन्दुबिम्बयोन्दुकान्तालय एव यूनाम् यत्रोष्पनिःश्वासममुञ्चदीशा यदि खरशिरसि स्याच्छृङ्गयुग्मं कदाचित् यन्मूर्जि पन्नगफणामणिदीपजाग्रजयशोमत्यपि सावादीयुगत्रयाधिकाचारः येनाखिलानां रिपुपार्थिवानाम् रत्नाकरं परित्यज्य रत्नानि तानि प्रवरप्रभाणि रत्नान्यमून्यत्र मनोहराणि रम्भातिलोत्तमामेनोराकाचतुर्दशीपक्षराजलदेवीं ददतीं सुभिक्षाम् राजल्लदेव्या प्रियया राजे प्रतापसिंहाय लक्षश्सुलक्षणरसोलकइसोहीलक्षः शङ्खवलक्षकीर्तिनिकरव्याप्तक्षमामण्डलः लक्ष्मीगिरौ यत्र च निर्विरोधम् लक्ष्मीप्रदायिभिः लक्ष्मीस्तरङ्गतरला पवनप्रकम्पलवणप्रसादनृपतेलीलादारितपीठदेवनिबिडाहङ्कार ! ते सद्यशः लोकप्रमोदाय कृतोदयेन वंशवृद्धिकरं पुत्रम् ५-२० २८ २-२१ १२ १-१९ ४ २-२ १० २-११ ११ २-९ ११ २-१६ ५-२९ २९ १- ११ ३-४४ १८ ६-११३ ४५ ५-१२ ३-४२ ४-३३ ४-३२ १४ ६-३३ ४-२८ ३-८ ६-१२७ १-३४ १-३७ २-१४ ६-७९ ६-२४ ६-११७ ५-२७ ३-५२ १९ ___ 2010_02 Page #151 -------------------------------------------------------------------------- ________________ १२९ १-३१ ३-२० ६-७५ ५-१० ४-२४ w13 u or to १-१२३ २-२३ १२ ७-१० ५१ ६-१०९ परिशिष्टम् [१] पद्यानामकाराद्यनुक्रमः वर्ण्यः कथं न स कृती किल वीसलाख्यो वर्धमाना कुलाम्भोजवर्षद्वये सदुर्भिक्षे वाग्मी स भूयोऽपि जगाद वाक्यम् वाचं गदित्वेति स सप्रमोदवाचस्पतिमिवादित्यः वाचस्पतेरपि धियामवकाशता न वापीषु कूपेषु सरस्सु यत्र विंशतिस्तु तुरगा मृता जला विक्रमादित्यभूपेन विघ्ना दूरत एव यान्ति निखिलाः सम्पत्तयः सन्ततम् विद्यामहोदधिशशाङ्ककलासमाने विना दैवतसान्निध्याविभूषयामास खरस्य श्रृङ्गे विमलाचलश्रृङ्गेस विमलाचले स किल रैवतके विमुञ्च तहुर्गविधानहेतोः विरचय्य वृष्टिमथ वारिधरा विश्वत्रयीहितकृता प्रकटीकृतो यः विषार्तिमुक्तं स गुरं प्रणम्य विषोल्बणेन प्रहितेन तेन वीसलक्षितिपतेर्नियोगतो वीसलक्षितिपधीसखोत्तमः वृद्धे कुलाङ्गने दक्षे वृष्टिं वारिधरस्य भानु-शशिनोरालोकमब्धेस्तथा वैरोचनोऽद्य सुकृती शिबिरद्य चाद्य व्यवहारिजनश्रेणीशक्रादिकसुरा गौणीम् शद्धेश्वरजिनाधीश १-१३ ६-१७ ५-३६ ६-५४ ७-६ ५-१३ ७-१ १-७ ७-२७ ७-२० ७-८ ७-१६ ३-२४ ६-११५ ६-७८ ६-९५ ६-५७ ४२ ३८ 2010_02 Page #152 -------------------------------------------------------------------------- ________________ १३० शतवाटीपुरे चैषः शतशः कारयामास शत्रुञ्जयाभिधगिरावथ रैवताद्रौ श्रद्दधाना गुरोर्गां न श्रीचौलुक्यकुलाम्बरद्युतिपतेरादय तस्मादथो श्रीपीठदेवो नृपतिर्मदीयश्रीमद्गीसलदेवोऽपि श्रीमान् वीसलदेवाख्य श्रीवीसलस्तु (१) नयवानथ वीरदेवो (२) श्रीशङ्खेश्वरपार्श्वस्या श्रीश्रीमालकुलैकभूषण ! श्रीश्रीमालकुलोदयक्षितिधरालङ्कारतिग्मद्युतिः श्रीषेणसूरिचरणाम्बुजराजहंसः श्रीषेणसूरेरिति सत्प्रभाव - श्रीसङ्घभक्तिजिनमन्दिरकूपवापीश्रीसयात्राप्रमुखानि धर्मश्रीसोलसूनुं प्रणिपत्य सैषः श्रुत्वास्य सम्यक् परलोकवार्ताम् श्रुत्वेति वचनं पत्युः सतां कन्यामथान्येद्युस ददौ गर्जनेशाय स देवः प्रोचिवानेनम् स द्वादशसहस्राणि स पीठदेवः परिमुच्यमानम् स मत्सरी नागमतोरुवादम् सम्लेच्छपोताधिपतिर्जगाद स म्लेच्छभृत्यः पुनरप्युवाच स योगिनं सूरिरसौ जगाद स साधर्मिक वात्सल्य 2010_02 श्रीजगडूचरितं महाकाव्यम् ६-५३ ३७ ६-६४ ३८ १-२५ ६-१८ ५-३१ ३४ ३० २७ ४० ५-८ ६-७७ ६-२५ ३४ १-२९ ६ ६-२ ३२ ४३ ६-९१ ४१ ७-१७ ५२ ५३ ६-१०२ ७-३० १-२० ७-३१ ५३ ४-२० २३ ५४ १८ १६ ४७ ७-३६ ३-४० ३-२१ ६-१२६ ३-५३ ६-१२४ ५-३७ ३१ ७-१९ ५२ ४-१० २२ ४-१४ २२ ७-२८ ५३ ६-१३४ ४८ १९ ४७ Page #153 -------------------------------------------------------------------------- ________________ १३१ २२ ४-१२ १-१४ १-४३ ५३ २ ७-२५ १-५ १-४४ ६-८३ ६-४७ ७-२२ ५-३४ ३-१३ परिशिष्टम् [१] पद्यानामकाराद्यनुक्रमः स स्तम्भतीर्थीयतुरुष्कभृत्यः संस्मृत्य वाचममलां स्वगुरोः क्रमाब्जसकलयाचकचातकपोषकृत् सच्चक्रनन्दकतया च महःश्रिया च सध्यानयोगेन निवार्य सूरिसन्तः पवित्रचरिता दुरिताभिमुक्ता सप्ततत्त्वविदुरः शुचिसप्तसप्तात्र कणकोष्ठकाः समग्रजिनबिम्बानासम्मोहिनी साधयितुं स्वविद्याम् सर्वं सैन्यं प्राहिणोद् भूमिभत्रै सर्वश्रीसाधकः कामम् सा कामगव्यपि निशम्य तवोरुदानसाधूदितं त्वया सुभ्र ! सारस्वतस्मरणजाग्रदुदग्रबुद्धिसुपात्रदत्तोज्ज्वलवित्तराशिसुलक्षणपुरासन्ने सुलक्षणास्यापि हहा निरर्गला सुवर्णराशिं किल रत्नराशि - सुवर्णश्रृङ्गद्वयशोभमानम् सूरिः परमदेवोऽथ सूरिः परमदेवोऽथ सूरीन्द्रगदिते तस्मिन् सूरेः परमदेवस्य सोमेश्वरप्रभृतयसोलपुत्र ! भवत्तुल्यम् सोहीनामा वर्ण्यते कैर्न धीरः सौधान्तरागत्य मरुद् गवाक्ष ६-९८ ३-४१ १-११ २-२७ ६-५५ १-३८ १० २-५ ५-४० ६-३० ६-६६ ६-७२ ६-५९ ६-९० ६-८१ १-४१ २-२० १२ 2010_02 Page #154 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् स्कन्धिलाय महीभत्रे ६-१२८ ४८ स्तम्भेनेव गृहं नागा ३-३२ स्थाने स्थाने ध्वजारोपम् ६-३९ ३६ स्थेमक्षेमवती सुवैभववती भूरिप्रतिष्ठावती ६-११६ स्वकारितं रुद्रगिरिप्रकाशम् ५-३९ स्वकुलं भूषयामास स्वकुलस्येव सत्पुत्राः ६-३४ स्वकोशान्तरसाराणि ३-५७ स्वपूर्वजगुरोस्तस्य ६-१० स्वप्रियाणां यशोमत्याम् ३-१९ स्वयूथमध्यगामेका ३-१२ स्वर्गाङ्गनापरीरम्भा ३-५ स्वर्गापवर्गपदवीसमवाप्तिमेष १-६ स्वर्णकुम्भमतिस्फारम् ६-४२ स्वर्णदीनारसंयुक्ता ६-१३० स्वसैन्यधूलीपिहितार्कबिम्बो ५-३ हहा ममापि मद्भात्रो ३-३४ हुङ्कारनादश्रवणान्ममाशु ७-२३ हदि प्रमोदं नितरां दधानः ५-२१ २८ हे ब्रांस्तव साधु बुद्धिललितं मन्यामहे सर्वदा ६-११९ हेम्नः श्रृङ्गे सुचने खरशिरसि समारोप्य यः कारयित्वा ५-४२ ३१ हेषाभिस्तु तुरङ्गाणाम् 2010_02 Page #155 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् पृष्ठाङ्कः २८, ३५ ५४ २१, २२ [२] जगडूचरिते विशेषनाम्नामकाराद्यनुक्रमः विशेषनाम अणहिल्ल [पुर] अर्जुन [क्षितिप] अर्णोराज [नरेन्द्र] अवन्ती [नगरी] अष्टापद [तीर्थ] आदिनाथ [परमात्मा] आर्द्रपुर [नगर] उपकेश [वंश] कच्छ [देश] कटपद्र [ग्राम] कन्था [पुरी] कपिलकोट्ट [पुर] कर्णवापिका [कर्णनृपकृतवापिका] कुत्रड [पुर] कुमार [नृप] खीमली [मसीति-मस्जीद] गर्जनेश [नृप] [देश] [देश] [देवी] १३,५३ ३७ ३६ ३६ गुर्जर गूर्जर घुघुरा ४७, ५४ ३४ ४४ 2010_02 Page #156 -------------------------------------------------------------------------- ________________ ររុងរ[រររររ ៖ १३४ श्रीजगडूचरितं महाकाव्यम् चाण्डू [वासपुत्र] चौलुक्य [वंश] २६, २८, २९, ३०, ३५, ३८, ४७ चौलुक्य-०नृप,-०पृथिवीपति,-०भूप[ नरेन्द्र ] ३८, ४०, ४७ जगडू [जैनवणिक्-चरित्रनायक] ३, १४, १५, १६, १८, जगडूक । १९, २१, २३, २४, २५, २६, २७, ३१, ३३, ३४, ३५, ३६, ३८,४०, ४१, ४२, ४४, ४५, ४७, ४८,५०,५४, ५५ जयन्त [जगडूकारभारी] २१, २२, २३ जयन्तसिंह| ढङ्का [पुर] ३७ तुरुष्क [स्तम्भपुरवासी] २१, २२, २३ त्रिखण्डपार्श्व [परमात्मा] दिलीप [भूमिपति] दुर्जनशल्य [भूप] देवकुल [ग्राम] देवपाल [श्रावक] धान्धा [राज-राजल्लदेवीपुत्र] नागड [मन्त्रि ] ४०,५१ नाभेय [प्रथमतीर्थकर] [वासपुत्र] नेमिमाधव [मन्दिर] पद्म [सोलपुत्र] १४, १५ पद्मा [पद्मपत्नी] परमदेव [सूरि] १, ३२, ३३, ३५, ३७, ३८, ३९, ५० [ देश] २६ पीठदेव [नृप] २६, २७, २९, ३०, ३१, ३९, ४३, ४६ . . ३७ नेमि १५ पार 2010_02 Page #157 -------------------------------------------------------------------------- ________________ १३५ ४८ M भद्र परिशिष्टम् [२] जगडूचरिते विशेषनाम्नामकाराद्यनुक्रमः पूर्णिमा [पक्ष] पौषधशाला [ उपाश्रय] ३७,३८ प्रतापसिंह [नृप] प्रीतिमती [जगडूपुत्री] [सुर] भद्रेश्वर [पुर] १०, १३, २३, २४, २६, २८, भद्रपुर २९, ३०, ३५, ३६, ३७, ३८, भद्रमन्दिर ५०,५१, ५२ भावसार [कुल] भीमदेव [नरेश्वर] २६, २९ मदनवर्मा [भूप] मदना [श्राविका] मम्माणिका [ग्रावजाति] मूलराज [नृप] मोजदीन [नृप] ४७ यशोदेव [जगडूजामाता] यशोमती [जगडूपत्नी] १४,१६, १७, १८,२३,३७ राज [सोलपुत्र] राजलदेवी [राजपत्नी] १४, २४,३४ रैवतक [गिरि] ३६, ५० लक्ष [वीसलपुत्र] ७,८ ४७ 50mm mom or लवण लवणप्रसाद २८,३०,३१,३४ वत्स वरणाग वर्द्धमान वास विक्रमसिंह [नरेश्वर] [वासपुत्र] [वियहुपुत्र] [नगर] [वरणागपुत्र] [राज-राजल्लदेवीपुत्र] ३ 2010_02 Page #158 -------------------------------------------------------------------------- ________________ श्रीजगडूचरितं महाकाव्यम् ३७, ५० वियद्दु ३७ ६,५५ ४०, ४१, ५१ १३६ विमलाचल [पर्वत] [श्रीमालीवणिक] वीरजिन [परमात्मा] वीरदेव [वासपुत्र] वीरधवल [अवनिपालक] वीरनाथ [ परमात्मा] वीरसूरि [आचार्य] वीसल [वासपुत्र] वीसलक्षितिपति। वीसलदेव । [नृप] शङ्केश्वरजिन शद्धेशपार्श्व शङ्केश्वरपार्श्व | [परमात्मा ] शतवाटी [पुर] शत्रुञ्जय [गिरि] शान्तिनाथ [परमात्मा] श्री [सोलपत्नी] श्रीमाल [वंश-कुल] श्रीषेण [परमदेवशिष्य] श्रीषेणसूरि सिन्धुमहीश सिन्धुभूप [नृप] सुलक्षण [पुर] सुलक्षण [वीसलपुत्र] सुस्थित [देव] सोमेश्वर [कवीश्वर] सोल [वीसलपुत्र] ३२, ३८ ३७ ८,१४ ४, १६, ४१, ४६ ३८,५२, ५३, ५५ ३१, ४७ ५४ ३७ ७,८ १८, १९, ३८ ४१ ७,८,९,१७, २१,४६ 2010_02 Page #159 -------------------------------------------------------------------------- ________________ सोल ५४ परिशिष्टम् [२] जगडूचरिते विशेषनाम्नामकाराद्यनुक्रमः १३७ -०सूनु,-०भू, आत्मज, २३, २४, ३६, ३९, ४०, ४१ -०तनुभव,-पुत्र-नन्दन, ४२, ४३, ४४, ४५, ४६ -०सम्भव, -०ज, -०तनय ४७, ४८,५०,५१, ५३ -०कुलैकमण्डन,-आत्मभुव -०जन्मा, -०पुत्र [वीसलपुत्र] ७,८ स्कन्धिल [नृप] स्तम्भतीर्थ [नगरी] २१, २२ स्तम्भपुरी हंसी [राज-राजलदेवीपुत्री] ३४, ३६ हम्मीर [नृप] ४४, ४७ हरिशङ्कर [मन्दिर] सोही ४८ 2010_02 Page #160 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [३] १प्रस्तररत्नप्राप्तौ जगडूसम्बन्धः भद्रेश्वरपुरे वेलाकूले श्रीमालज्ञातीय जगडू साधुर्वसति, स च जलस्थलव्यवसायं करोति स्म । एकदा जगडू वणिजो यानपात्रं वस्तुभिर्भूत्वा हरीमजद्वीपे गतः तत्र वस्कारिका गृहीता वस्तु उत्तारितं, क्रयविक्रये यौ] कर्तुं लग्नः तत्र च बहवो वस्कारिकाः सन्ति । एकदा द्वयोर्वस्कारिकयोरन्तरे महान् प्रस्तरो निर्ययौ । स च बहिः कर्षितोऽन्तराले स्थापितः । तस्योपरि उपविशतो द्वावपि वणिजौ । क्रमाद्विवादो जातः । एकः कथयति मदीयः अपरोऽपि वक्ति मदीयोऽयम् । एवं विवादे जाते राजपावें गत्वा अपरेण वणिजा सहस्रत्रयं टङ्ककानां मूल्यं कृतम् । जगडूवणिजा बहुधनं दत्त्वा स प्रस्तरो गृहीतः, याने क्षिप्तः, यानपात्रं चलितं भद्रेश्वरोपकण्ठे समागतं यावत्तावदेकेन नरेण जगडूपावें प्रोक्तं भवतो वाणिजकः प्रचुर धनमुपाागतः वर्य एको महान् पाषाण आनीतोऽस्ति तेन गेहमपि भरिष्यति । इति हास्येनोक्ते जगडूः प्राह-"वणिजो यदि वयं चावयं ૧. શ્રી શુભશીલગણિવિરચિત પંચશતી પ્રબોધ (પ્રબન્ધ)સંબંધમાંથી જગડૂ સંબંધી આ બે પ્રબંધો અહીં પરિશિષ્ટ-૩માં લીધેલ છે. [સુવાસિત સાહિત્ય પ્રકાશન - સૂરત સંપાદક – મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી દ્વારા સંપાદિત अंथभांथा सामा२ उद्धृत ने. दीधेल. छ. सम्प.] 2010_02 Page #161 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [३] जगडूसम्बन्धः १३९ चानयन्ति तच्छेष्ठिनः प्रमाणमेव । यादृशं भाग्यं धनिकस्य भवति तादृगेव वस्तु आयाति, लाभोऽपि तादृक्ष एव भवति, अत्र विचारो न क्रियते । ततो जगडूः समुद्रतीरे तस्य संमुखं गत्वा सन्महं वणिक्पुत्रं प्रस्तरं च स्वगृहे नीतवान् प्राह च लोकाग्रे हसितेन रुदितेनापि कर्मणः पुर: को न [नु] ब्रूते, वर्यं कृतमनेन मम महत्त्वं तत्र रक्षितं, ततो गृहस्याङ्गणे मुक्तः प्रस्तरः । यदा जगडूः प्रस्तरस्योर्ध्वमुपविशति तदा चिन्तयति-पृथिवीं धनार्पणात् सुखिनी करोमि । ततो गुरुपार्वे प्रस्तरस्वरूपं प्रोक्तं, प्रस्तरमध्ये किमपि वर्यं विद्यते, ततो विदार्य प्रस्तरो विलोकितः, सपादलक्षमूल्यानि रत्नानि निर्गतानि, बही लक्ष्मीर्जाता ॥ जगडूसाधुसम्बन्धः भद्रेश्वरे भाडलभूपो राज्यं चक्रे । पत्तने वीसलराजः सेवां करोति । सालगश्रेष्ठिनः श्रीदेवी पत्नी, पुत्रा-जगडू-पद्मराज-मल्लाह्वा बभूवुः । जगडूसाधुः समुद्रतीरे हट्टे मण्डयामास । एकदा जगडूपार्वे यानपात्रैकाः समुद्रस्तेना आगताः, तैः प्रोक्तम्-अस्माकम् एकं यानं मदनभृतं चटितमस्ति, यदि भवतो रोचते तदा धनं दत्त्वा ग्राह्यम् । ततो जगडूस्तत्र गतो मूल्यं कृत्वा यानपात्रं मदनभृतं ललौ, शकटानि भृत्वा जगह समेतः, जगडूकर्मकराः जगडूपल्याः पुरः प्रोचुः, जगडूसाधुना मदनं गृहीतं कुत्रोत्तार्यते । जगडूपत्नी प्राह-अस्माकं गृहे मदनं पापनिबन्धनं नोत्तार्यते । तया तु नोत्तारयितुं दत्तम् । ततो मदनेष्टिका गृहाङ्गणलिम्बवृक्षस्याध उत्तारिता । जगडू: पल्या समं कलहं चक्रे, हक्किता वक्ति मदनव्यवसाये बहुपापं लगति, ततो मिथः कलिं कृत्वा रुष्टौ, जगडूः प्रियां न जल्पयति, पत्नी जगडूं न जल्पयति एवं मासत्रये जाते शीतकालः समायातः । जगडूपुत्रेण अङ्गीष्टकं कृतं, तत्र तृणादीनि क्षिपति तापनार्थं । इतो बालचापल्यादेका मदनेष्टिकामंगीष्टके चिक्षेप । मदनं गलितं, स्वर्णमयीष्टिका दृष्टा पल्या । पत्नी अजल्पन्त्यपि धनलोभात् जगहू प्रति 'इतो विलोक्यतां' ततो जगडूः संमुखमपि रुष्टो न विलोकयति, ततः पत्न्योक्तम् 'आत्मनो मदनेष्टिका स्वर्णेष्टिका जाता' ततः संमुखं यावद्विलोकयति तावत्स्वर्णेष्टिका दृष्टा । ____ 2010_02 Page #162 -------------------------------------------------------------------------- ________________ १४० श्रीजगडूचरितं महाकाव्यम् ततोऽपरासामिष्टिकानां परीक्षा कृता स्वर्णेष्टिका ज्ञाताः, ततः छन्नं स्वर्णेष्टिका गृहमध्ये आनीता मदनं पृथकृत्वा विक्रीतं पञ्चशतप्रमाणाः । स्वर्णेष्टिका जाता ततः पत्नी पतिं प्रति प्राह-गुरव आकार्यन्ते गुरूक्ते धर्मे धनं व्ययते, धनं शाश्वतं न भवति, ततो गुरव आकारिताः सुमहोत्सवपूर्वं, गुरवो मदनव्यवसायं जगडूसाधुना कृतं, श्रुत्वा जगडूगृहे विहर्तुं न यान्ति, ततो गुरवः प्रोचुरस्माभिश्चल्यते, ततो गुरवो देववन्दनार्थं क्षुल्लकयुता आकारिताः । गुरवो गृहे देवान् वन्दन्ते तदा क्षुल्लकः प्राह-भगवान् ! जगडूगृहे किं लङ्का समागता? इतो वीक्ष्यतां ततो गुरुभिः स्वष्टिका दृष्ट्वा जगडूः पृष्टः का [कुत इमाः] स्वर्णेष्टिकाः ? जगडूः प्राह इष्टिकाग्रहणसम्बन्धं सर्वम्, ततो गुरवो हृष्टा जगडूसाधुना विहारिताः स्वउपाश्रये [स्वोपाश्रये ] आगताः । ततो जगडूः प्राहमया मदनभ्रान्त्या इष्टिका गृहीताः जाताः सुवर्णमय्यः, उच्चैर्न जल्प्यते राजभयात्, टङ्कानां कोटिर्जाता जगडूगृहे । एकदा गुरुभि संवत् १३१५।१३१६।१३१७। वर्षत्रये भावि दुर्भिक्षं जातं । ततो भाषासमित्या जगडूसाधुर्जापितः । ततो जगडूसाधुः ग्रामे ग्रामे पुरे पुरे वणिक्पुत्रान् धान्यमूढकलक्षप्रमाणान् संग्राहयामास । ततस्तस्मिन् दुष्काले समागते ११२ महासत्रागारा मण्डितास्तेषु मनुष्यसहस्त्रदशपञ्चाशज्जिमन्ति । राजानः सीदन्तोऽभवन् धान्यं विना, अष्टौ मूढकसहस्राणि वीसलदेवस्य राज्ञः पत्तनस्वामिनो ददौ, द्वादशमूढकसहस्रान् हम्मीरभूपस्यार्पितवान् । इतो गीजनीसुरत्राणो जगडूसमीपे धान्यं याचितुमागतः तदा जगडूः संमुखं गतः सुरत्राणेनोक्तं को जगडू: ? जगडूः प्राह "हुँ जगडू" । ततः सुरत्राणः प्राहन्यायेन त्वं जगत्पिता यतस्त्वया जगदुद्धृतं धान्यदानात्, ततो धान्यं याचितं सुरत्राणेन । जगडूः प्राह-गृह्यताम् । ततः कोष्ठागारे "रङ्कनिमित्त" मित्यक्षराणि वीक्ष्य सुरत्राणः प्राह-अहं पश्चाद्यास्यामि रङ्कनिमित्तं धान्यं न ग्रहीष्ये । ततो जगडू: अस्य रङ्कनिमित्तव्यतिरिक्तं एकविंशतिमूढकमितं धान्यं सुरत्राणाय ददौ । अट्ठय मूढसहस्सा वीसलरायस्स बारहम्पीरे । इगवीसा सुरताणे तइं, दिद्धा जगडू दुब्भिक्खे ॥१॥ 2010_02 Page #163 -------------------------------------------------------------------------- ________________ १४१ परिशिष्टम् [३] जगडूसम्बन्धः दानसाल जगडूत्रणी, केती हुई संसारि । नउकरवाली मणी अड तेहिं अग्गला विआरि ॥२॥ सत्रागारे पत्तनपार्श्वस्थे राजा वीसलो गतस्तत्र मनुष्यान् विंशतिसहस्त्रमितान् जिमतो दृष्ट्वा राजा जगडूसाधुं प्रति प्राह-"अन्नं तवात्रास्तु घृतं मम परिवेष्यतां" तथा कृते घृते निष्ठिते राज्ञा वीसलराज्ञा [राजेन] तैलं पर्यवेष्यते [पर्यवेष्यत ] पुरा जगडूः स्वस्मिन् सत्रागारे घृतं पर्यवेषयति [त् ] ततोऽन्यदा राजा जगडूपाात् 'जी-जी कारयत् । श्रुत्वा चारणः प्राह - वीसल तूं विरुई, करई, जगडू कहावइ जी। तुं नमावइ 'फातेलसुं (?) उअ नमावइ घीइ ॥३॥ ततो जगडूसाधुः १०८ जिनप्रसादान् कारयामास श्रीशत्रुञ्जये सविस्तरा र]यात्रात्रयं चकार वर्षमध्ये साधर्मिकवात्सल्याष्टकं सङ्घार्चाष्टकं अनेके दीनदुःस्था उध्धा[ द्धारिता धान्यदानात् ॥ १. 'तेल' इति टीप्पण्याम् । 2010_02 Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [૪] જગડૂપ્રબંધસારાંશ કથા ૧લી ભદ્રેશ્વરપુરમાં શ્રીમાલીજ્ઞાતિનો જગશા રહેતો હતો, તે જળમાર્ગે વેપાર કરતો હતો, એક વખત જગડૂનો વાણીઓ નોકર માલથી વહાણ ભરી ઈરાનના અખાતમાં હોર્મઝના ટાપુમાં ગયો. ત્યાં એક વખાર ભાડે લીધી. તેની પડોસની વખારો બીજા વેપારીઓએ લીધી હતી. તે વખારોની વચ્ચેથી એક અમૂલ્ય પથ્થર નીકળ્યો. તે બહાર કાઢી વચમાં મૂક્યો, તેના પર બે વાણીઆ બેઠા, ને તકરાર કરવા લાગ્યા. એક કહે “મારો પથ્થર', ને બીજો કહે, “મારો.' એમ વિવાદ કરતાં રાજા પાસે ગયા. જગડૂના નોકરે રાજાને બહુ ધન આપી તે પથ્થર લઈ વહાણમાં નાખ્યો. જ્યારે તે ભદ્રેશ્વરને કાંઠે આવ્યું, ત્યારે જગડૂ પાસે એક જણે જઈને હાસ્યમાં કહ્યું, “ભાઈ, તારો વાણીઓ સેવક તો ખૂબ ધન મેળવી આવ્યો ! એક ૧. કથા ૧થી ૪ દાક્તર બૂલરે સંસ્કૃતમાં છાપેલા ગણિ શુભશીલ વિ.ના પંચશતીપ્રબોધના જગડૂસંબંધ ઉપરથી ગુજરાતીમાં સારાંશ લીધો છે. [આ સારાંશરૂપકથા ૧થી ૪ રા.મ.દ.ખખ્ખરે જગડૂચરિત મહાકાવ્યના પુસ્તકમાં ઉપોદ્ધાતમાં આપેલ છે. તેમાંથી સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સમ્પા.] 2010_02 Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [૪] જગડુપ્રબંધસારાંશ ૧૪૩ મોટો પથ્થર લાવ્યો છે, તેથી તારું ઘર ભરાશે! જગડૂએ ઉત્તર દીધો, ગુમાસ્તો સારું નરસું લાવે, તે શેઠે પ્રમાણ કરવું જોઈએ. જેવું ધનિકનું ભાગ્ય, તેવી વસ્તુ આવે એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી.” પછી તે વાણીઆને તથા પથ્થરને મહોત્સવથી ઘેર લઈ આવ્યો, ત્યારે જગડૂએ સર્વ સમક્ષ કહ્યું કે “ભાગ્ય આધીન થઈ કોણ બૂડતું નથી? એણે બહુ સારું કર્યું, મારી આબરૂ જાળવી.' એમ કહી આંગણામાં પથ્થર મૂક્યો. જગડુએ પોતાના ગુરુને પથ્થરનું રૂપ કહ્યું. ગુરુના વચનથી પથ્થરમાં કંઈપણ માલ છે, એમ જાણી પથ્થર ફોડી જોયો તો માંહેથી સવાલક્ષ રત્ન નીકળ્યાં, અને તેને ત્યાં બહુ લક્ષ્મી થઈ. કથા રજી ભદ્રેશ્વરમાં ભાડલભૂપ રાજ્ય કરતો હતો. તે પાટણના વીસલદેવ રાજાની સેવામાં હતો. ત્યાં સોળ નામે શેઠીયો હતો, અને તેની શ્રીદેવી પત્નીથી રાજ, જગડુ અને પધરાજ નામના ત્રણ પુત્રો થયા. જગડૂશાહે સમુદ્રતીરે બજાર બાંધી. એક વખતે ચાંચીચાઓ જગડૂ પાસે આવીને કહેવા લાગ્યા, “અમને મીણથી ભરપૂર વહાણ મળી આવ્યું છે, જો તને જોઈતું હોય તો ધન આપીને લે. તે ઉપરથી જગએ મૂલ આપી વહાણ લીધું. જગડૂના નોકરો ગાડામાં મીણ ભરીને તેને ઘેર લઈ જઈ, તેની સ્ત્રીને પૂછવા લાગ્યા, “જગડૂશાએ મીણ લીધું છે, તે ક્યાં ઉતારવું છે?” ત્યારે તે બોલી, “એ પાપનું બંધન મીણ અમારે ઘેર ઉતારવું નથી.” એટલે નોકરીએ તે બધી મીણની ઈટો ઘરના આંગણામાં લીમડાની નીચે ઉતારી. જગqશાએ સ્ત્રી સાથે કજીઓ કીધો. તે બોલી, “મીણના વેપારમાં પાપ લાગે.” એમ એક બીજા કજીઓ કરી રીસાયાં, અને તેમને ત્રણ માસ અબોલા રહ્યા. જગડૂના પુત્રે સગડીમાં તાપ કરવા ઘાસ નાંખ્યું અને છોકરમતમાં તેમાં ઈટ પણ નાંખી. તેથી મણ ઓગળ્યું, એટલે ખુલ્લી થયેલી સોનાની ઈટો નજરે પડી. સ્ત્રીને જગડૂ સાથે અબોલા હતા પણ ધનને લોભે તેને તે કહેવા લાગી ૨. એ ખોટું છે, જગડૂને પુત્ર હતો જ નહીં. વખતે “પુત્રી માટે લેખકની ભૂલ છે. 2010_02 Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ श्रीजगडूचरितं महाकाव्यम् આમ જુઓ. જગડૂએ રીસમાં જોયું નહીં. વળી તે બોલી, “આપણી મીણની ઈટો તો સોનાની થઈ ગઈ.” તે ઉપરથી જગડૂએ જોયું તો તેને સોનાની ઈટો જણાઈ. તેની પરીક્ષા કરાવી તો તે સોનાની જ નીવડી. એટલે તે બધી છાનીમાની ઘરમાં આણી મીણ છૂટું પાડીને વેચી બધી ઈટો ૫૦૦ હતી. તેને સ્ત્રીએ કહ્યું, “ધર્મગુરુને બોલાવો અને તેમણે કહેલાં ધર્મમાં ધન વાપરો, કારણ કે ધન હંમેશાં રહેતું નથી.” જગડૂશાએ મીણનો વેપાર કીધો છે, એમ જાણી ધર્મગુરુએ આવવા ના પાડી, ત્યારે જગડૂએ ગુરુને શિષ્યોની સાથે દેવપૂજા કરવા બોલાવ્યા. દેવપૂજા કરતી વખતે એક ક્ષુલ્લક (જેમણે સંસાર તુચ્છ ગણેલો છે એવા જૈન સાધુ) બોલ્યા, ભાઈ, જગડૂના ઘરમાં લંકાબંકા આવી છે કે શું? આ જુઓ તો ખરા.” ગુરુએ સોનાની ઈટો જોઈ જગડૂ પૂછ્યું, “આ ઈટો ક્યાંથી?” એટલે જગડૂએ સર્વ વૃત્તાંત કહ્યો. ગુરુ ખુશી થયા. જગડૂએ કહ્યું કે “લીધી તો મીણ સમજીને, પણ તે થઈ ગઈ સોનાની. રાજ્યભયથી મોટેથી બોલાતું નથી. એ પ્રમાણે જગડૂના ઘરમાં કોટી કંકો થયા. કથા ૩જી એક વખત ગુરુઓએ જાણ્યું કે સં. ૧૩૧પથી ૧૩૧૭થી સુધી ત્રણ વર્ષ દુષ્કાળ પડવાનો છે. તેની તેઓએ ભાષાલંકારમાં જગડુને જાણ કરી. તે પરથી જગડૂશાએ ગામેગામ અને નગરનગર પોતાના વાણોતરો પાસે અનાજના એક લક્ષ મૂડાનો સંચય કરાવ્યો. પછી દુષ્કાળ સમયે ૧૧૨ સદાવર્ત માંડ્યાં. તેમાં પાંચ લાખ માણસો જમતાં. પાટણના રાજા વીસલદેવને ૮,૦૦૦ મૂડા આપ્યા. સિંધના હમીરને ૧૨,૦૦૦ મૂડા આપ્યા. ગજનીનો સુલતાન, જગડૂ પાસે માગવા આવતાં, જગડૂ તેની સામે ગયો. તેને સુલતાને પૂછ્યું, “તું ' ? જગડૂએ કહ્યું, “હું બહૂ' સુલતાને કહ્યું, “ઠીક.” પણ કોઠાર પર “નિર્ધન માટે એટલા અક્ષરો જોઈ સુલતાને કહ્યું, “હું જાઉં છું. હું રંકનું ધાન્ય લઈશ નહીં. એટલે જગડૂએ રંક નિમિત્ત ઉપરાંતના ૨૧,000 મૂડા આપ્યા. આઠ હજાર જ વિસલને બાર હજાર હમીર, એકવીશ સુલતાનને, દીધા જગડૂ વીર. 2010_02 Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [૪] જગડૂપ્રબંધસારાંશ ૧૪૫ કથા ૪થી વિસલરાજા પાટણની પાસેની એક ધર્મશાળામાં ગયો, તેણે ત્યાં ૨૦,૦૦૦ માણસો જમતાં જોઈ જગડૂને કહ્યું, “તમારું ભલે અન્ન પીરસાય, પણ મારું ઘી પીરસાવો. ઘી પીરસાતાં જ્યારે ખૂટ્યું, ત્યારે વીસલે તેલ પીરસાવવા માંડ્યું, અને જગડૂએ ઘી પરસવું શરૂ કીધું. પછી એક વખતે વિસલદેવ જગડૂ પાસે “જય જય'ના બોલ બોલાવતો હતો, તે સાંભળી એક ચારણ બોલ્યો : કહાવે જય જગડૂકને, નહીં યોગ્ય રે તેહ, તૂ વીસલ દે તેલ તો, ઘી નમાવે એહ.” જગqશાહે ૧૦૮ જૈન દેવળો [દેરાસરો ]બાંધી શેત્રુંજા પર ત્રણ વાર મોટી યાત્રા કરી. 2010_02 Page #168 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [५] જગડૂશાનાં ગવાતાં કવિત नवकरवालि मीणहला, तीहुं अगलाचार । दानशाल जगडूतणी, पोहवे प्रथमुझार ॥१॥ रेवा, सोरठ, गुजरात, दानशाला तेतीसें । मारवाड ने धाट, काछ दन दीजे तीसे ॥ मेदपाठ, मालवे, ढालचालीस संचाले । ढलमण्डल, उत्तराद, प्रबल अनथानक बारे ॥ इम कीया पत्र त्रांबातणा, दानेडु सणखडीए । जगडवासाह सोलातणे, सतुकार इम मंडीए ॥२॥ मूडा आठ सहस, दीध वीसलवणवीरे । मूडा बार सहस, दीध सिंधवे हमीरे ॥ गंजनमे सुलतान, सहस मूडा इकवीसें । मालवे पत्र अढार, अने मेवाड बात्तीसें ॥ ૧, ૨, ૩, મોરબી સ્ટેટના ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ રા.રા. નથુભાઈ પીતાંબરે લખી મોકલાવ્યા છે, અને ૪,૫ દા. બુલરના પુસ્તકમાંથી લીધા છે [२२.भ.६. ५२.कृत ४२यरितमाथी. सामा२. उद्धृत] 2010_02 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. પરિશિષ્ટ [૫] જગડૂશાનાં ગવાતાં કવિત राया स धारण इण पर हुवो, संवत् बारतीहोत्तरे । जगडवासाह सोलातणे, करी प्रसिद्ध पनडोत्तरे ॥३॥ अट्ठय य मूढ सहस्सा वीसलरायस्स, बार हम्मीरा । इगवीस सुरत्ताण तइं दिणा जगडु दुब्भिक्खे ॥४॥ दानसाल जगडूतणी केती हुई संसारि।। नउकरवाली मणिअ जे तेहिं अग्गल विआरि ॥५॥ ભાવાર્થ૧. જેમ માળાના મણકા તેના પ્રથમ આચાર એટલે વિધિપૂર્વક ફેરવાથી શોભે છે, તેમ જગડૂની દાનશાળાઓ પૃથ્વીમાં શોભતી હતી. ૨. રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં ૩૩, મારવાડ, ધાટ અને કચ્છમાં ૩૦, મેદપાઠ (મેવાડ?) માળવા, અને ઢાલમાં ૪૦, ઉત્તરભાગમાં ઢલમંડળમાં મોટી ૧૨ (અન્નસ્થાનકો દાનશાળાઓ તેણે કીધી. સંખલપુરમાં દાન આપનાર જગડૂએ વળી તાંબાના પત્ર કર્યા, સોળના પુત્ર જગડૂએ એમ (અન્નદાનનો) સત્કાર માંડ્યો. ૩. તેણે ૮,૦૦૦ મૂડા શૂરવીર વિસલદેવને, ૧૨,૦૦૦ મૂડા સિંધના હમીરને, દિલ્હીના સુલતાનને ૨૧,000, માળવાના રાજાને ૧૮,૦૦૦, મેવાડના રાજાને ૩૨,૦૦૦ મૂડા અનાજના આપ્યા. એણીપેરે સોળનો પુત્ર જગડુ સં. ૧૨૦૩માં રાજાઓને ધારણા આપનાર (બારસો) પનરોતરો કાળ પ્રસિદ્ધ કરનાર થયો. ૪. જગડૂએ ૮,૦૦૦ મૂડા વિસલદેવને, ૧૨,૦૦૦ હમીરને, ૨૧,૦૦૦ સુલતાનને દુકાળમાં આપ્યા. 2010_02 Page #170 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् [5] ' महाकाव्यस्य व्याख्या सर्गबन्धो महाकाव्यमुच्यते तस्य लक्षणम् । आशीर्नमस्क्रिया वस्तुनिर्देशो वापि तन्मुखम् ॥ इतिहासकथोद्भूतमितरखा सदाश्रयम् । चतुर्वर्गफलोपेतं चतुरोदात्तनायकम् ॥ नगरार्णवशैलर्तुचन्द्रार्कौदयवर्णनैः । उद्यानसलिलक्रीडामधुपानरतोत्सवैः ॥ विप्रलम्भैर्विवाहैश्च कुमारोदयवर्णनैः । मन्त्रदूतप्रयाणाजिनायकाभ्युदयैरपि ॥ अलङ्कृतमसंक्षिप्तं रसभावनिरन्तरम् । सर्गैरनतिविस्तीर्णैः श्रव्यवृत्तैः सुसन्धिभिः ॥ सर्वत्र भिन्नवृत्तान्तैरुपेतं लोकरञ्जकम् । काव्यं कल्पान्तरस्यापि जायते सदलङ्कृतिः ॥ [ काव्यादर्शे ] ૧. ઉપરોક્ત મહાકાવ્યનાં જરૂરનાં લક્ષણો આ રિતમાં જોવામાં આવે છે. ઇતિહાસકથા, નગરવર્ણન, દૂતપ્રયાણ, રસભાવ વગેરે ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, અને મહાકાવ્યમાં શ્લોકો જુદી જુદી જાતના જોઈએ, તે પ્રમાણે ચરિતમાં પણ છે; પણ તે દરેક સર્ગના પાછલા ભાગમાં જુદાજુદા છે, શરૂઆતમાં તો એક જાતના છે. 2010_02 Page #171 -------------------------------------------------------------------------- ________________ ‘‘બનતે નાતીતને તુત્તા, जगडूकस्य न तस्य कश्चन सकलं जनमुद्दधार यः વિ7 fમૈક્ષયનાનનાન્તાત્ || - जगडूचरितम् સf-૬/તો.૨૦૦ “સર્વ લોકને જેણે દુકાળરૂપી યમના મુખમાંથી બચાવ્યા, એવા તે જગડૂ સમાન આ જગતમાં કોઈ છે નહીં.” - જગડૂચરિત સર્ગ-૬/શ્લો.૧૦૦ 2010_02 Page #172 -------------------------------------------------------------------------- ________________ M. 98253 47620 Tejas Printers AHMEDABAD 2010 02 www.jainelik sorg