SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પુનરુદ્ધાર કરીને નવીનસંસ્કરણરૂપે પ્રકાશિત કરવામાં આવે તો અનેકોને આવા ઉત્તમદાનવીર જગડૂશાહનું ચિરત વાંચવાનો સુઅવસર સાંપડે આવી ઉત્તમભાવનાનુસાર આ કાર્ય અંગે મેં શ્રુતોપાસિકા સાધ્વીશ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને તેમણે પણ મારી પ્રેરણાને ઝીલીને પોતાની નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ શ્રુતભક્તિનું આ કાર્ય સહર્ષ કરીને શ્રુતપ્રત્યેની, પૂર્વના મહાપુરુષ પ્રત્યેની ઉત્તમભક્તિ કરીને મહાન પુણ્યોપાર્જન ક૨વા સાથે સ્વ-પર ઉપકારક એવું આ સંપાદનનું કાર્ય કરીને સ્વઆત્મશ્રેયઃ સાધ્યું છે. આવા પૂર્વે થઈ ગયેલા દાનવીરો વસ્તુપાળ-તેજપાળ, ભામાશાહ, દેદાશાહ પેથડશાહ, જગડૂશાહ વગેરેના ચરિત્રો વાંચવાથી જાણવાથી, માણવાથી એમના જીવનમાં શ્રેષ્ઠ ઉમદાગુણો, આવી શ્રેષ્ઠ પરોપકાર ભાવના સૌ કોઈના જીવનમાં પ્રગટે અને “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ' આ પંક્તિ સાર્થક થાય એ જ શુભભાવના વ્યક્ત કરું છું. – પંન્યાસ શ્રીવજસેનવિજય Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002555
Book TitleJagducharitam Mahakavyam
Original Sutra AuthorSarvanandsuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages172
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy