________________
શ્રુતભક્તિ-અનુમોદના
લાભાર્થી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંતશ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય હાલારના હીરલા આ. શ્રી. વિ. કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય હાલારરત્ન મુ. શ્રીમહાસેનવિજયમહારાજસાહેબની સ્મૃતિમાં - પરમ પૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજસાહેબના સદુપદેશથી હાલારી વિશા ઓસવાળ જૈનસંઘ
ઓસવાળ કોલોની
જામનગર-૫ આ ગ્રંથ પ્રકાશનનો લાભ લીધેલ છે.
આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લિ. ભદ્રંકર પ્રકાશન
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org