Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્મને નમઃ
દયેય પૂર્વક શેય
: સંકલનકાર તેમજ સંપાદક : ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી
(સુરેન્દ્રનગર)
conunununununununununununununununununununununununun
nesenesenununununununununununununununununununero
શ્રી સમયસારજી શાસ્ત્રની ગાથા ૩૨૦ જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ ટીકા તથા કળશ ૨૭૧ ઉપરનાં પરમોપકારી આધ્યાત્મિક સત્પુરુષ
૫. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના
સ્વાનુભવ મુદ્રિત પ્રવચનો.
(પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન )
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
શ્રી કાનજી સ્વામી માર્ગ, ૫, પંચનાથ પ્લોટ, રાજકોટ - ૩૬૦ ૦૦૧.
ફોનઃ ૨૨૩૧૦૭૩ @ ઇજાળવળળળળળળળળળળળળળખીએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિ: ૨OOO પૂ. ગુરુદેવશ્રીનો ૧૦૬ મો જન્મજયંતિ દિન
દ્વિતીય આવૃત્તિ: ૧000 પૂ. ગુરુદેવશ્રીનો ૧૧૪ મી જન્મજયંતિ દિન તા. ૩-૫-૨૦૦૩ તથા પૂ. “ભાઈશ્રી” લાલચંદભાઈના ૯૪ માં જન્મદિન
તા. ૯-૬-૨૦૦૩ નિમિત્તે.
મૂલ્ય : નિત્ય સ્વાધ્યાય
પ્રાપ્તિસ્થાન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ શ્રી શાંતિભાઈ ઝવેરી શ્રી કાનજી સ્વામી માર્ગ,
૮૧, નિલામ્બર, ૩૭, પેડર રોડ, ૫, પંચનાથ પ્લોટ,
મુંબઈ – ૪૦૦ ૦૨૬. રાજકોટ – ૩૬O OO૧.
ફોનઃ ૨૪૯૪૯૬૩૬-૨૪૯૪૭૦૭૫ ફોનઃ ૨૨૩૧૦૭૩
ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડિકલ સ્ટોર સામે,
સુરેન્દ્રનગર. ફોનઃ ૨૩૧૫૬૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Jashwantlal Chandulal Kotadia and Family, Baroda, India & California, USA who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Dhyey purvak Gney is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
3) If you would like to donate a shastra to AtmaDharma.com, please
visit:
http://www.AtmaDharma.com/donate to see the list of shastras we would like to see next on AtmaDharma.com.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version Number 001
Version History Date
Changes 23 Oct 2003 First electronic version
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| અનુક્રમણિકા |
૫O
૬૫
ધ્યેયપૂર્વક શેય
વિભાગ-૧ (ધ્યેયનું સ્વરૂપ) શ્રી સમયસારજી શાસ્ત્રની ગાથા-૩૨૦ ઉપરની શ્રી જયસેનાચાર્યની ટીકા ઉપરના પ્રવચનો પ્રવચન ક્રમાંક | દિનાંક
| પૃષ્ઠ ક્રમાંક ૧૦-૮-૭૦
| ૯ ૧૧-૮-૭)
૨૨ ૧૨-૮-૭)
૩૬ ૧૩-૮-૭) ૧૪-૮-૭) ૧૫-૮-૭)
૭િ૯ ૧૬-૮-૭) ૧૬-૮-૭)
૧૦૭ ૧૭-૮-૭)
૧૨૧ ૧૮-૮-૭)
૧૩૪ ૧૧ ૧૯-૮-૭૦
૧૪૭. ૧૨ | ૨૦-૮-૭૦
| ૧૬O વિભાગ-૨ (શેયનું સ્વરૂપ) કળશ ટીકા કળશ નં.-૨૭૧ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રવચન ક્રમાંક દિનાંક
પૃષ્ઠ ક્રમાંક ૫-૧-૬૬
૧૭૬ ૬-૧-૬૬
૧૯O ૨૮-૮-૬૮
૧૯૭ ૩O-૮-૬૮
૨૦૯ ૫-૧૨-૭૪
૨૧૮ ૨૯-૯-૭૭
૨૨૭ શ્રી સમયસારજી શાસ્ત્રમાંના કળશ-૨૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું ૧૮મી વારનું પ્રવચન ( પ્રવચન રત્નાકર ભાગ-૧૧ માંથી) ઈ.સ. ૧૯૭૭
૨૩૯ પરિશિષ્ટ
૨૪૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
“જિનવાણીનું રહસ્ય ” . “અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિન કુંદ ધ્વનિ આપ્યા અહો! તે ગુરુ કહાનનો.” ભરતક્ષેત્રનો ભાનુ, સિદ્ધાંતોમાં શિરોમણિ, અદ્વિતીય જગત ચક્ષુ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્રની ૩૨૦ મી ગાથા છે. આ ગાથાને સુવર્ણના પત્ર ઉપર અક્ષરોને હીરા વડે જડાવી.. દ્રવ્યશ્રુત પ્રાભૂતનું, જેટલું મૂલ્યાંકન કરીએ તેટલું ઓછું જ છે.
જીવંત વિહરમાન સ્વામી શ્રી સીમંધર પ્રભુની દિવ્ય દેશનાને જ્ઞાનમંજુષામાં અભિસિંચિત કરી. આત્મ સુધારસ વહાવનાર શ્રી કુંદકુંદદેવ થયા. તેઓશ્રીએ ૩૨૦ ગાથાના મૂળમાં જ બ્રહ્માંડના ભાવોને સંચિત કર્યા. એક હરિગીતમાં... બધો જ માલ ઠાલવી દીધો. ગાથામાં રહેલા સાગરસમ ગંભીર. ગહન ભાવોના રહસ્યનું ઉદ્ઘાટન શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ ટીકામાં કર્યું. આચાર્યવર શ્રી કુંદકુંદદેવના પેટાળમાં પેસી અને ગાથામાં ભંડારેલા અર્થ ગાંભિર્યને સરળ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. નિરપેક્ષ શુદ્ધાત્માની મુક્તાને નિરપેક્ષપણે દિગ્દર્શન કરી.. પરમાર્થ જીવનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું. આ પારમેશ્વરી વિદ્યારૂપ ભગવત્ સ્વરૂપનું ભેટશું ભવ્યાત્માઓને સમર્પિત કરી.... ભરતક્ષેત્રને ધર્માઢય બનાવ્યો.
શ્રી તાત્પર્યવૃત્તિ ટીકામાં રહેલા ઉચ્ચતમ્ નિહિત ભાવોને અધ્યાત્મયોગી પૂ. શ્રી સદ્ગુરુદેવે નિજ અંતર્લક્ષી સ્વાનુભવના બળથી ઉકેલ્યા. શુદ્ધાત્મ સરિતાનો વિશુદ્ધ પ્રવાહુ કલકલ કરતો વહેવા લાગ્યો. અને આસન્નભવ્યોના અંતરાચલમાં આત્મસ્થ થઈ કેલિ કરવા લાગ્યો. ચૈતન્યરસથી રસબસતી વાણીધારા, જાણનારના મધુર નિનાદને સર્જતી. વાચક વાચ્યની ઐકયતાના પવિત્ર સંગમને દર્શાવતી અવિચ્છિન્ન વહેવા લાગી.
૩ર) ગાથા એટલે નિરપેક્ષ ધ્યેય તત્ત્વને દર્શાવનારી ગાથા. અનાદિથી અપ્રતિબુદ્ધ જીવોને કર્તાબુદ્ધિ પણ બે પ્રકારે વર્તે છે. કર્તા બુદ્ધિનો ત્વરાએ નાશ થાય તેનું સફળ ઓપરેશન આ પ્રવચનોમાં કરેલ છે. અકર્તા-જ્ઞાતા આત્માને કરનાર માનવો તે પ્રથમ ભૂલ. પર્યાય સત - અહેતુક – નિરપેક્ષ હોવા છતાં તેને માત્ર સાપેક્ષ જ માનવી તે બીજી ભૂલ. દ્રવ્યસ્વભાવને; દ્રવ્ય સ્વભાવથી જાણતાં તો દ્રવ્યદૃષ્ટિ થાય જ છે, પરંતુ દ્રવ્યને પર્યાયથી નિરપેક્ષ જાણતાં દ્રવ્યદૃષ્ટિ થાય છે. પર્યાયને દ્રવ્યથી નિરપેક્ષ જાણતાં, તેના ફળમાં અકર્તા-જ્ઞાતાદ્રવ્યનું શ્રદ્ધાન થાય છે, અને પર્યાયર્દષ્ટિ ટળે છે. આ બન્ને પ્રકારના દોષ એક જ સમયમાં ટળે છે.
આચાર્યદેવ ઉપશમાદિ ચારેય ભાવોને સાવરણ, કર્મકૃત, સાપેક્ષ, ઔપાધિક કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
I
ધ્યેયપૂર્વક શેય
છે. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ આદિ ભાવાન્તરોને આત્મા અગોચર છે... તેમ કહી પરિણામની મહિમા ઉ૫૨ વજ્રપાત કરેલ છે. ત્રિકાળી ધ્રુવ ૫રમાત્માના સ્વરૂપને ઉદ્ઘાટિત કરી... પરિણતિના ઝુકાવને સ્વ તરફ અર્થાત્ સ્વમુખાપેક્ષી કરાવ્યો છે. ધ્રુવભાવનું આકર્ષણ... વિશ્વાસ દેઢિભૂત થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અનુભાગ સહજ પાંગળો થતો ક્ષીણતાને પ્રાપ્ત થાય છે.
આ ટીકાની વિશેષતા એવી છે કે- જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ તેમ... ધ્યેયનું સ્વરૂપ ચ૨મોત્કર્ષતાને પ્રાપ્ત થતું જાય છે. ટીકાનું અંતિમ ચ૨ણ અધ્યાત્મ શિખરની ઉત્તુંગતા ૫૨ આરોહિત થઈ સર્વોપરિતાને આંબે છે.
જગતને અનુભવથી સિદ્ધ એવા ચક્ષુના સરલ દેષ્ટાંત દ્વારા જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. જેને ચક્ષુનો સ્વભાવ ‘ કેવળ દેખવું ’ સમજાય છે તેને જ્ઞાનનું સ્વરૂપ ‘ માત્ર જાણવું’ સહજપણે દૃષ્ટિ ગોચર થાય છે.
6
જેમ નેત્ર પદાર્થમાં ભળ્યા વિના, પદાર્થમાં તન્મય થયા વિના, પદાર્થથી અત્યંત ભિન્ન રહીને... દૂર રહીને માત્ર દેખે જ છે તેમ જ્ઞાન પણ બંધ–મોક્ષની રચનાથી દૂર વર્તતું માત્ર જાણે જ ’ છે. નેત્રના સ્વરૂપમાં કથંચિત્ કર્તાપણું અને કથંચિત્ જ્ઞાતાપણું નથી, તેમ જ્ઞાન સ્વભાવમાં સર્વ પ્રકારે અને સર્વથા જાણવું જ છે. જ્ઞાનને નિશ્ચયથી, વ્યવહા૨થી કે પ્રમાણથી કોઈપણ અપેક્ષાથી... જોઈએ તો જાણવું જ છે, તેમાં કયાંય પણ કરવું સમાતું નથી. જ્ઞાનમાં સર્વ અપેક્ષાને બાદ કરી અને નિતાંત પરિશુદ્ધ નિરપેક્ષ જ્ઞાન સ્વભાવમાં ક્યાંય પણ કરવું અને ભોગવવું સ્થાન પામતું નથી. આવો જ્ઞાન સ્વભાવ હોવા છતાં પણ જેને કથંચિત્ કરવું – ભોગવવું અને કથંચિત્ જાણવું એમ દેખાય છે તેને દેખવાનો સ્વભાવ તેની દૃષ્ટિમાંથી તિરોભૂત થાય છે. કર્તૃત્વ- ભોકતૃત્વના અભિપ્રાયમાં લેશમાત્ર ‘ જાણવું ’ ૨હેતું જ નથી.
આત્માનો મૂળ સ્વભાવ, અસાધારણ સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવી આત્મામાં રાગનું કર્તાપણું – ભોક્તાપણું નથી, તેવી જ રીતે વીતરાગ ભાવનું કર્તાપણું કે ભોક્તાપણું નથી. જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું... જાણવું... જાણવું જ છે. જાનન સ્વભાવના ગર્ભમાં માત્ર જાણવું જ છે. ‘માત્ર જાણવું ’ તે સમ્યક્ એકાન્તરૂપ છે. ‘માત્ર જાણે જ છે' તેમાં સકળ કર્તૃત્વ-ભોકતૃત્વપણાની બુદ્ધિનો અભાવ છે. માત્ર જાણે જ છે તે સ્વરૂપગ્રાહી જ્ઞાન છે તેથી સ્વ સ્વરૂપ સાથે અભેદ એકત્વપૂર્વક પરિણમે છે. ‘માત્ર જાણે છે’ તેમાં સંવર, નિર્જરા, અને મોક્ષના પરિણામ પ્રત્યે ઉદાસીનતા... તટસ્થતા છે. ‘ માત્ર જાણે જ ’ છે તેમાં જ્ઞાન સ્વભાવની મધ્યસ્થતા અને વિશાળતા પણ સિદ્ધ થાય છે. ‘ માત્ર જાણે જ છે' તેમાં સાધક દશાનું નિર્વિકારી પરિણમન ઘોષિત થાય છે. માત્ર જાણવું છે તે જાણવાપણે સમજાય જાય તો ન્યાલ થઈ જાય તેવું વસ્તુનું સ્વરૂપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
III
ધ્યેયપૂર્વક શેય
આચાર્યવર મૂળ ગાથામાં કહે છે કે – બંધ-મોક્ષને જાણે છે, અર્થાત્ હું બંધમોક્ષથી ભિન્ન છું તેમ જાણે છે. જેણે આત્માને બંધથી ભિન્ન જાણ્યો તેણે મોક્ષથી પણ ભિન્ન જાણ્યો. ભજનમાં આવે છે- “બંધ-મુક્તિસે રહિત જ્ઞાનમય ઈક જ્ઞાયક દિખા સાર” – સાધક જીવની સવિકલ્પ દશાની લક્ષ્મણ રેખા બાંધી કે – સંવર, નિર્જરા આદિ પરિણામ થાય તેને ભિન્ન રહીને માત્ર જાણે જ છે. અર્થાત્ શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ.. જાણનારને જાણવાની ક્રિયાનો કરનાર નથી. કેમકે જાનનક્રિયાને હું કરું છું તેવી કર્તાબુદ્ધિનો તો નાશ થયો છે. શુદ્ધજ્ઞાન પરિણત જીવને અકર્તા-જ્ઞાતાની દૃષ્ટિ વર્તતી હોવાથી. પરિણામી દ્રવ્ય પણ.... વિશેષ અપેક્ષાએ સાક્ષાત્ અકર્તા – જ્ઞાતા છે. “જાણે જ કર્મોદય.. નિર્જરા.. બંધ તેમજ મોક્ષને..” કુંદકુંદદેવના પેટાળમાં રહેલા સૂક્ષ્મ ભાવોને સાધક જ સમજી શકે છે અને તેને સાંગોપાંગ ખોલી શકે છે અર્થાત્ સાધક જ સાધકને સમજી શકે છે.
| જિનેશ્વરદેવના નિર્મલ કેવલજ્ઞાનમાં તેમણે જીવનું પરમાર્થ સ્વરૂપ જેવું જોયું છે તેવું તેમની વાણીમાં આવ્યું છે. આત્મા અણકૃત.. અકર્તા. અકારણ હોવાથી તે ન કોઈથી કરાયેલો છે. આત્મા ન કોઈથી જન્ય છે, ન કોઈનો જનક છે. હા, ઉત્પાદ જન્મે છે, વ્યય મરે.. ધ્રુવ શાશ્વત રહે છે. જે મુક્ત થાય છે તેને અમે જીવ કહેતા નથી, તેને તો અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. મોક્ષનું લક્ષણ ક્ષાયિકભાવ છે જ્યારે જીવનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. આ રીતે લક્ષણભેદે અર્થાત્ ભાવે ભિન્નતા છે, વસ્તુગત્ ભિન્નતા છે. મુક્ત સ્વરૂપ જીવને એવી શી જરૂરત પડી કે તે મોક્ષને કરે? તે નથી કરી શકતો તેમ નથી પણ મુક્તસ્વરૂપને મુક્તિની જરૂર જ નથી. આવા મુક્ત સ્વભાવની અતિશયતા, અબદ્ધ ચૈતન્યની ચમત્કૃતિ દેખાય તેને બંધનનો ભય નથી અને મુક્તિની ચિંતા નથી.
શ્રી નિયમસારમાં આવે છે કે – આત્મામાં ક્ષાયિકભાવના સ્થાનો નથી. જ્યાંથી ક્ષાયિકભાવ પ્રગટે છે તે સ્થાનો જુદા છે. અને મારી નક્કર ભૂમિ જુદી છે. મારી કુટસ્થ વિજ્ઞાનઘન ધરાતલમાં ઉપજવું - વિણસવું કંઈ જ થતું નથી. ઉત્પાદ-વ્યયની ચલાચલતા મારા શાશ્વત ક્ષેત્રમાં નથી. પરિણામોની હલચલ, કોલાહલતા શાંત. અકૃત જાણનારમાં નથી. પરિણામોનો લેપ, નિર્લેપ શુદ્ધભાવમાં નથી. હું સ્વભાવથી અસ્મલિત અપોહક
ભગવાન આત્મા સદા અકાર્ય અકારણત્વ સ્વભાવે બિરાજે છે. તેથી તે સદા કર્મોથી ઉપરમ સ્વરૂપે છે. બંધ અને બંધમાર્ગ, મોક્ષ અને મોક્ષમાર્ગના કારણપણે કદી પરિણમતો જ નથી.
પ્રશ્ન- પર્યાય પ્રગટ થાય અને તેને આત્મા ન કરે? આ શું વાત છે? આચાર્યદેવ ન્યાય સંયુક્ત ઉત્તર આપે છે- “તદરૂપો ન ભવતિ”. આત્મા પરિણામરૂપે થતો જ નથી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IV
ધ્યેયપૂર્વક શેય તેના કારણપણે કદી પરિણમતો નથી. આ અકાટય ન્યાય સાંભળતા જ લાયક જીવની કર્તાબુદ્ધિ અને કારણપણાની બુદ્ધિ છૂટી જાય છે.
પ્રશ્ન- આત્માને અકર્તા જાણનાર કહ્યો તો તે મોક્ષની પર્યાયનો અકર્તા છે તેવો જાણનાર છે તેવો જાણનાર છે? શ્રીગુરુ નિષ્કારણ કરુણાથી ઉત્તર આપે છે- ના, મોક્ષની પર્યાયને ન કરે તેવો અને તેટલો જ અકર્તા... જાણનાર નથી બતાવવો - “સ્વભાવથી અકર્તા છે સ્વભાવથી જ અકારણ છે”
ધ્રુવ જાણનારને જાણનારપણે જાણતી જ્ઞાન પર્યાય સત્ નિરપેક્ષ છે. અખંડ જાણનારને જાણનારપણે જાણતી પર્યાય તેની યોગ્યતા પ્રમાણે બંધ-મોક્ષ આદિ શેયોને જાણે છે. નિરપેક્ષ જ્ઞાન પર્યાયને બંધ-મોક્ષને જાણવા માટે બંધ-મોક્ષની અપેક્ષા નથી. એ જ્ઞાનપર્યાય તો અકૃત એવા કૃતકૃત્ય સ્વભાવમાં હું પણું કરી સ્થાયીપણાને પ્રાપ્ત થઈ ચૂકી છે. જાણનાર જાણનારથી અભેદભાવે પરિણમીને કહે છે કે – હું તો પૂર્ણ સુપ્ત જાણનાર છું. હું તો મુક્ત જાણનાર છું. નિરપેક્ષ જાનહારમાં સંવૃત થતી પરિણતિ એમ ભાવે છે કે હું નિરપેક્ષ જાણનાર છું. નિષ્ક્રિય શુદ્ધ પારિણામિકભાવની ધ્રુવતાને સ્પર્શીને કહે છે- હું તો નિરાલંબી નિષ્ક્રિય છું.
આ રીતે આત્મા આત્મજ્ઞાનનો કરનારો તો નથી જ પરંતુ... આત્મજ્ઞાનમાં આત્મજ્ઞાન પણ જણાતું નથી. આત્મજ્ઞાનમાં તો હું પૂર્ણ જાણનાર છું... તેમ જણાય છે. આત્મદર્શન કહો કે જૈનદર્શન કહો તે ખરેખર અકર્તાવાદ છે. “આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. આત્મા અકારણ છે તે અનુભવજ્ઞાનની પરાકાષ્ટા
છે.”
ધ્યેય પૂર્વક શેય' પુસ્તકમાં પૂ. ગુરુદેવશ્રીએ નિરપેક્ષ ધ્યેયનું સ્વરૂપ જે રીતે પ્રતિપાદિત કર્યું છે. તે ઉપરથી નિઃશંક કહી શકાય કે સર્વ શાસ્ત્રોને કહેવાનો સાર અર્પિત કર્યો છે. કોઈ દ્રવ્યલિંગી અગિયાર અંગનો પાઠી હો કે કોઈ મહાવિદ્વાન હો કે કોઈ શાસ્ત્રનો જાણનાર મનીષિ હો.. પરંતુ અજ્ઞાની ક્યાંય ને ક્યાંય ત્રિકાળી ધ્રુવભાવમાં પર્યાયના અસ્તિત્વને સામેલ કરી અને દૃષ્ટિનો વિષય માનતો મનાવતો આવ્યો છે.
કોઈએ નિર્મળ પર્યાય સહિતના આત્માને દૃષ્ટિનો વિષય કહ્યો. (૨)
કોઈએ કર્મોપાધિ નિરપેક્ષ સામાન્ય ઉપયોગ લક્ષણ જે સક્રિય છે તેને
દૃષ્ટિનાં વિષયમાં સંમિલિત કરી તેને ધ્યેયભૂત પરમાત્મા કહ્યો. (૩) કોઈએ સ્વકાલમાં દ્રવ્યની નિત્યતામાં ઉત્પાદ-વ્યયને તો ભિન્ન રાખ્યા
પરંતુ પર્યાયના ધ્રૌવ્ય અંશને અંશી ધ્રુવ પરમાત્મામાં અભેદ કરી. તેને દૃષ્ટિનો વિષય પ્રતિપાદિત કર્યો.
(૧)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય (૪)
V
કોઈએ સમયસાર ગાથા-૨ના આધારે સમય નામનો પદાર્થ જેમાં જાણવું અને પરિણમવું થાય છે તેમાં સદેશ એકરૂપ જે જાણવું... જાણવું.... જાણવું... સામાન્ય ધારાપ્રવાહરૂપ થાય છે તેને કુટસ્થ આત્મામાં સ્થાપી અને તેને દૃષ્ટિનો વિષય ખતવ્યો.
હૂંડાઅવસર્પિણી કાળમાં... પૂ. ગુરુદેવની અનઉપસ્થિતિમાં દૃષ્ટિનો વિષય વિવાદાગ્રસ્ત થઈ પડયો છે. આત્માર્થી જીવો દ્વિધામાં પડયા છે. તેથી આ પુસ્તકમાં ૩૨૦ ગાથા ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના જે પ્રવચનો છે તે શિબિર વખતના થયેલા પ્રવચનો છે તેમાં તે વખતના બધા પંડિતોની પણ હાજરી હતી અને પૂ. ગુરુદેવશ્રીના ૩૨૦ ગાથાના તા. ૨૦-૮-૭૦ના ૧૨મા પ્રવચનમાં પણ ઉદ્ગાર સરી પડયા છે કે આવાં પ્રવચનો તથા આવું સ્પષ્ટીકરણ પૂર્વે કદી થયું જ નથી તેવા આ પ્રવચનોમાં ધ્યેયનું સ્વરૂપ... ચોખ્ખું... ભેળસેળ વિનાનું પરાકાષ્ટાએ પ્રતિપાદિત થયેલ છે.
૩૨૦ મી ગાથા અને ૨૭૧ મા કળશની સંધિ છે. ૩૨૦ ગાથાના મૂળમાં કહ્યું બંધ-મોક્ષને જાણે છે. બંધ-મોક્ષને કરતો નથી તેના નિષેધ માટે કહ્યું કે બંધ-મોક્ષને જાણે છે એટલો વ્યવહાર લીધો. જ્યારે ૨૦૧ કળશમાં રાજમલજી સાહેબે એ વ્યવહા૨નો પણ નિષેધ કર્યો. હું શાતા, હું શેય, હું જ્ઞાન એવા ત્રણ ભેદનો નિષેધ કર્યો. હું તો ચેતના સર્વસ્વ એવો અભેદ સ્વજ્ઞેય છું. જ્ઞાનની પર્યાયનું શેય ૫૨ તો નથી; પરંતુ જ્ઞાનની પર્યાયનું શેય જ્ઞાન પર્યાય પણ નથી. જે જ્ઞાન પર્યાય ધ્રુવ ૫રમાત્મામાં હું પણું કરતી પરિણમી તે સમયે જાણવામાં પૂરો પરિણામી આત્મા જ્ઞાનનું શેય થાય છે. પરિણામી સ્વજ્ઞેયમાં ધ્યેયના કે જ્ઞેયનાં ભેદો સમાતા નથી. પરિણામી અભેદ સ્વજ્ઞેયમાં નિર્મળ પર્યાયનો ભેદ દેખાતો નથી. જ્ઞાન સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે.
શ્રદ્ધાનો વિષય સંપૂર્ણપણે જીવોને નિર્ધા૨ણ થવા છતાં... સમ્યગ્દર્શન કેમ થતું નથી ? જ્ઞાતાબુદ્ધિની ભૂલને આ ૨૭૧ કળશમાં દર્શાવી છે. જ્ઞાન પર્યાયનો વિષય પણ ઉપાદેયભૂત પરમાત્મા બને છે ત્યારે જ્ઞાન પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે. જ્યારે શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાન પર્યાયનો નિશ્ચય બન્ને એક સાથે પ્રગટે છે ત્યારે ત્યાં આત્માનુભવ દશા હોય છે.
દ્રવ્યલિંગી મુનિ-અગિયાર અંગનો પાઠી ક્યાં થાપ ખાય છે ? તેની સૂક્ષ્મ ભૂલ શું છે ? વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરનારા અને સ્વજ્ઞેયની સૂક્ષ્મતર્પણે સમાલોચના કરનારા આ છ પ્રવચનોને શેયના વિભાગમાં સુરક્ષિત કર્યા છે.
જયસેનાચાર્યની તાત્પર્યવૃત્તિની ૩૨૦ ગાથા ઉ૫૨ ૧૯૭૦ની સાલમાં થયેલા બાર પ્રવચનોને ધ્યેયના વિભાગમાં સમાવિષ્ટ કરેલ છે. આ પ્રવચનોનું સૂક્ષ્મ અધ્યયન થતાં તેમાં રહેલા વિરાટ ભાવો પ્રગટ થયા, પ્રજ્ઞા સૂક્ષ્મ થતાં નિરપેક્ષ ધ્યેયનું સ્વરૂપ વિશેષે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VI
ધ્યેયપૂર્વક શેય સ્પષ્ટ થયું. આ પ્રવચનો ૧૯૯૪ના અંતમાં સૌ પ્રથમ પૂ. ભાઈશ્રી લાલચંદભાઈના હાથમાં આવ્યા. અને સાંભળતાની સાથે જ તેમને ભાવ આવ્યો કે- આ પ્રવચનો પુસ્તકાકારે બહાર પાડવા જેવા છે. ૧૯૯૫માં તે પુસ્તકરૂપે પ્રગટ થયા. ધ્યેયપૂર્વક શેયની બીજી આવૃત્તિને પૂ. ભાઈશ્રીના ૯૪માં પાવન જન્મદિને પ્રકાશન થતાં અમો હર્ષ અનુભવી રહ્યા છીએ.
આ પ્રવચનો પણ અક્ષરશઃ છે. ધ્યેયના વિભાગમાં સંકલિત પ્રવચનો હિન્દી ભાષામાં થયેલા હોવાથી તેને જેમ છે તેમ રાખેલ છે. આ પ્રવચનોનું સંકલન અને સંપાદન સુરેન્દ્રનગરના ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી દ્વારા પૂર્ણ થયેલ છે. બીજી આવૃત્તિનાં પ્રકાશનની દાનરાશિ પણ ડૉ. દેવેન્દ્રભાઈ મોહનલાલ દોશી તેમજ મૃદુલાબેન દેવેન્દ્રભાઈ દોશી તરફથી થયેલ છે. રાજકોટ દિગંબર જિન મંદિર તેઓશ્રી પ્રત્યે હૃદયથી આભાર વ્યક્ત કરે છે.
આ પુસ્તક http://www.AtmaDharma.com પર મુકવામાં આવેલ છે. જેનો કોમ્યુટરાઈઝેશનનો ખર્ચ શ્રી જશવંતલાલ ચંદુલાલ કોટડિયા પરિવાર-બરોડા તથા કેલિફોર્નિયા તરફથી આપવામાં આવેલ છે.
ધ્યેયપૂર્વક શેય પુસ્તકમાં રહેલા ધ્યેય-શેયના ભાવોને સમજી... ધારણ કરી નિર્ધારી... યથાર્થ નિર્ણય કરી અને “ધ્યેય પૂર્વક જોય” સ્વાનુભવના નિર્વિકલ્પ સ્વરૂપને પ્રાપ્ત કરો તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક જોય
VII
પ્રકાશકીય નિવેદન
અધ્યાત્મયુગ પ્રવર્તક, અધ્યાત્મદેષ્ટા, અધ્યાત્મમૂર્તિશ્રી કાનજીસ્વામીના સમયસાર ૩૨૦ મી ગાથા ઉપર ૧૯૭૦ ની સાલમાં શિબિર દરમ્યાન થયેલા પ્રવચનો તેમજ ૧૯૬૬-૬૮-૭૪-૭૭ ની વિધ વિધ સાલમાં સમયસાર કળશ ર૭૧ ઉપર થયેલા અધ્યાત્મરસ રસિત પ્રવચનો “જાણનાર' ની મંગલ ધ્વનિની ગર્જના કરે છે.
વાગવલાસ વિનાની સરળ ભાષા અને તેની સાથે જાણનારની અભિવ્યક્તિને સિંચનારા ઉચ્ચતમ્ ભાવોનો અદભૂત સમન્વય આ પ્રવચનોમાં જોવા મળે છે. આ પ્રવચનોને વાંચતા... સાંભળતાં... વિચારતાં... નિર્ણય કરતાં... જાણનાર... જાણનાર... જાણનારના નિર્મળ પ્રવાહમાં ભિંજાયને જીવો, જ્ઞાનરસથી પલ્લવિત થયા છે. જાણનાર તત્ત્વનો અહાલેક જગાડતી વાણી આત્માના સાક્ષાત્કારને સાધે તેવી અતિશયતાથી ભરિત છે.
ભરતક્ષેત્રના મુમુક્ષુઓ એ વાતથી વિદિત છે કે – રાજકોટ ઉપર પૂ. ગુરુદેવશ્રીની અપાર. અમાપ.. અસીમ કૃપા સદૈવ વરસી રહી છે. આ પ્રસંગને અનુલક્ષીને નિષ્કારણ કરુણાસભર એક પ્રસંગ વારંવાર ચિત્તદર્શનમાં ઝળકી રહ્યો છે.
પૂ. ગુરુદેવશ્રી જયારે રાજકોટ પધારતા ત્યારે આદરણીય શ્રી લાલચંદભાઈ દ્વારા કયા શાસ્ત્રની કઈ ગાથા લેવી છે તે બાબતની એક નોંધ આપવામાં આવતી. એક વખત પૂ. ગુરુદેવશ્રીએ રાજકોટ પધારવાની તેમની સ્વીકૃતિ આપી દીધી. આદરણીય મુ. શ્રી લાલચંદભાઈ અને આદરણીય ડો. ચંદુભાઈ એ બન્ને વિદ્વાનોએ નકકી કર્યુ કે – આ વખતે પૂ. ગુરુદેવશ્રી પાસેથી સમયસાર તાત્પર્યવૃત્તિની ૩૨૦ મી ગાથા લેવડાવવી. પૂ. ગુરુદેવશ્રીને વિનંતી કરી કે અમારે તાત્પર્યવૃત્તિની ૩૨૦ મી ગાથાનો સ્વાધ્યાય કરવો છે. પ્રશ્ન એ હતો કે ગાથા સંસ્કૃતમાં હતી અને પૂ. ગુરુદેવશ્રીએ ક્યારેય આ ગાથા જાહેરમાં લીધી ન હતી. પૂ. ગુરુદેવશ્રીની સ્વીકૃતિની લીલી ઝંડી મળી ગઈ કે – ભલે ૩૨૦ મી ગાથા ઉપર વ્યાખ્યાન આપશું. માત્ર એક જ રાતમાં સંસ્કૃત ટીકા ઉપરનો ગુજરાતી અનુવાદ તૈયાર કરાવ્યો અને તેની નકલો છપાવી લીધી. પૂ. ગુરુદેવશ્રીએ સભામાં ૩૨૦ મી ગાથાનું મંગલ ઉદ્ઘાટન કર્યું ત્યારે સમગ્ર મુમુક્ષુ સભાના હાથમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય VIII ૩૨૦ મી ગાથાનો ગુજરાતી અનુવાદ હતો. ગાથાના વાક્ય... વાક્ય પૂ. ગુરુદેવશ્રીએ સર્વશ્રોતાજનોને અધ્યાત્મનું મકરંદ પિવડાવ્યું. આ ધ્યેય પૂર્વક શેય' પુસ્તકમાં પણ પ્રયોજનભૂત વિષયઉપર સીધો દષ્ટિપાત કરાવ્યો છે.
આ પુસ્તકનું પ્રકાશન કરનાર ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી તેમજ મૃદુલાબેન ડી. દોશી (સુરેન્દ્રનગર)નો સંસ્થા હૃદયથી આભાર વ્યક્ત કરે છે.
શ્રી રાજકોટ દિગમ્બર જિનમંદિર “ધ્યેય પૂર્વક શેય' પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં હર્ષ અનુભવી રહ્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પણ અહીંથી જ પ્રકાશિત થયેલી.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
શ્રી કાનજી સ્વામી માર્ગ, ૫, પંચનાથ પ્લોટ, રાજકોટ - ૩૬૦ ૦૦૧.
ફોનઃ ૨૨૩૧૦૭૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
શ્રી જયસેનાચાર્યકૃત “તાત્પર્યવૃત્તિ” નામની સંસ્કૃત ટીકા તથા તેનો
હિન્દી તથા ગુજરાતી અનુવાદ. - अथ तमेव कर्तृत्वभोक्तृत्वाभावं विशेषेण समर्थयतिदिट्ठी सयंपि णाणं अकारयं तह अवेदयं चेव। जाणदि य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव।।३४३।।
दिट्ठी सयंपि णाणं अकारयं तह अवेदयं चेव यथा दृष्टि: की दृश्यमग्निरूपं वस्तुसंधुक्षणं पुरुषवन्न करोति तथैव च तप्तायःपिण्डवदनुभवरूपेण न वेदयति। तथा शुद्धज्ञानमप्यभेदेन शुद्धज्ञानपरिणतजीवो वा स्वयं शुद्धोपादानरूपेण न करोति न च वेदयति। अथवा पाठान्तरं दिट्ठी खयंपि णाणं तस्य व्याख्यानं- न केवलं दृष्टि: क्षायिकज्ञानमपि निश्चयेन कर्मणामकारकं तथैवावेदकमपि। तथाभूतः सन् किं करोति ? जाणदि य बंधमोक्खं जानाति च कौ ? बन्धमोक्षौ। न केवलं बन्धमोक्षौ कम्मुदयं णिज्जरं चेव शुभाशुभरूपं कर्मोदयं सविपाकाविपाकरूपेण सकामाकामरूपेण वा द्विधा निर्जरां चैव जानाति इति। एवं सर्वविशुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धोपादानभूतेन शुद्धद्रव्यार्थिकनयेन कर्तृत्वभोक्तृत्वबन्धमोक्षादिकारणपरिणामशून्यो जीव इति सूचितं समुदायपातनिकायां पश्चाद्गाथाचतुष्टयेन जीवस्याकर्तृत्वगुणव्याख्यान-मुख्यत्वेन सामान्यविवरणं कृतम्। पुनरपि गाथाचतुष्टयेन शुद्धस्यापि यत्प्रकृतिभिर्बन्धो भवति तदज्ञानस्य माहात्म्यमित्यज्ञानसामर्थ्यकथनरूपेण विशेषविवरणं कृतं। पुनश्च गाथाचतुष्टयेन जीवस्याभोक्तृत्वगुणव्याख्यानमुख्यत्वेन व्याख्यानं कृतं। तदनन्तरं शुद्धनिश्चयेन तस्यैव कर्तृत्वबन्धमोक्षादिककारणपरिणामवर्जनरूपस्य द्वादशगाथाव्याख्यानस्योपसंहाररूपेण गाथाद्वयं गतं ।।३४३।।
इति श्रीजयसेनाचार्य कृतायां समयसारव्याख्यायां शुद्धात्मानुभूतिलक्षणायां तात्पर्यवृतौ मोक्षाधिकारसंबन्धिनी चतुर्दशगाथा-मिश्चतुर्भिरन्तराधिकारैश्चूलिका समाप्ता। अथवा द्वितीयव्याख्यानेनात्र मोक्षाधिकार: समाप्तः।
किं च विशेष:- औपशमिक: दिपञ्चभावानां मध्ये केन भावेन मोक्षो भवतीति विचार्यते। तत्रौपशमिक-क्षायोपशमिकक्षायिकोदयिकभावचतुष्टयं पर्यायरूपं भवति शुद्धपारिणामिकस्तु द्रव्यरूप इति। तच्च परस्परसापेक्षं द्रव्यपर्यायद्वय-मात्मपदार्थो भण्यते। तत्र तावज्जीवत्वभव्यत्वत्रिविधपारिणामिकभावमध्ये शुद्ध जीवत्वंशक्तिलक्षणं यत्पारिणामिकत्वं तच्छुद्धद्रव्यार्थिकनयाश्रितत्त्वान्निरावरणं शुद्धपारिणामिक
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨
ધ્યેયપૂર્વક શેય
भावसंज्ञं ज्ञातव्यं तत्तु। बन्धमोक्षपर्यायपरिणतिरहितं। यत्पुनर्दशप्राणरूपं जीवत्वं भव्याभव्यत्वद्वयं च तत्पर्यायार्थिकनयाश्रितत्त्वाद-शुद्धपारिणामिकभावसंज्ञमिति। कथम- शुद्धमिति चेत्, संसारिणां शुद्धनयेन सिद्धानां तुं सर्वथैव दशप्राणरूपजीवत्वभव्याभव्यत्वद्वयाभावादिति। तस्य त्रयस्य मध्ये भव्यत्वलक्षणपारिणामिकस्य तु यथासंभवं सम्यक्त्वादिजीवगुणघातकं देशघातिसर्वघातिसंज्ञं मोहादिकर्मसामान्यं पर्यायार्थिकनयेन प्रच्छादकं भवति इति विज्ञेयं। तत्र च यदा कालादिलब्धिवशेन भव्यत्वशक्तेर्व्यक्तिर्भवति तदायं जीवः सहजशुद्धपारिणामिकभावलक्षणनिजपरमात्मद्रव्यसम्यक्श्रद्धानज्ञानानुचरणपर्यायरुपेण परिणमति। तच्च परिणमन- मागमभाषयोपशमिकक्षायोपशमिक क्षायिकं भावत्रयं भण्यते। अध्यात्मभाषया पुनः शुद्धात्माभिमुखपरिणामः शुद्धोपयोग इत्यादि पर्यायसंज्ञां लभते । स च पर्यायः शुद्धपारिणामिकभावलक्षणशुद्धात्मद्रव्यात्कथंचिद्भिन्नः। कस्मात् ? भावनारूपत्वात्। शुद्धपारिणामिकस्तु भावनारूपो न भवति। यधेकान्तेनशुद्धपारिणामिकादभिन्नो भवित तदास्य भावनारूपस्य मोक्षकारणभूतस्य मोक्षप्रस्तावे विनाशे जाते सति शुद्धपारिणामिकभाव स्थापि विनाशः प्राप्नोति; न च तथा । ततः स्थितं - शुद्धपारिणामिकभावविषये या भावना तद्रूपं यदौपशमिकादिभावत्रयं तत्समस्तरागादिरहितत्त्वेन शुद्धोपादानकारणत्वान्मोक्षकारणं भवति, न च शुद्धपारिणामिकः । यस्तु शक्तिरूपो मोक्षः स शुद्धपारिणामिके पूर्वमेव तिष्ठति । अयं तु व्यक्तिरूपमोक्षविचारो वर्तर्ते। तथा चोक्तं सिद्धांते-निष्क्रियः शुद्धपारिणामिकः । निष्क्रिय इति कोऽर्थः ? बन्धकारणभूता या क्रिया रागादिपरिणतिः, तद्रूपो न भवति । मोक्षकारणभूता च क्रिया शुद्धभावनापरिणतिस्तद्रूपश्च न भवति । ततो ज्ञायते शुद्धपारिणामिकभावो ध्येयरूपो भवति ध्यानरूपो न भवति । कस्मात् ? ध्यानस्य विनश्वरत्वात्। तथा योगीन्द्रदेवैरप्युक्तं - णवि उपज्जइ णवि मरइ बंधु ण मोक्खु करेइ । जिउ परमत्थे जोइया जिणवर एउ भणेइ । किंच विवक्षितैकदेशुद्धनयाश्रितेयं भावना निर्विकारस्वसंवेदनलक्षणभेदक्षायोपशमिकाज्ञानत्वेन
यद्यप्येकदेशव्यक्ति-रूपा भवति तथापि ध्याता पुरुष: यदेव सकल निरावरणमखण्डैकप्रत्यक्ष-प्रतिभाससमयमविनश्वरं शुद्धपारिणामिकपरमभावलक्षणं निजपरमात्मद्रव्यं तदेवा-हमिति भावयति न च खण्डज्ञानरूपमिति भावार्थ: । इदं तु व्याख्यानं परस्परसापेक्षागमाध्यात्मनयद्धयाभिप्रायस्या- विरोधेनैव कथितं सिद्धयतीति ज्ञातव्यं विवेकिभिः।
अब इसी कर्तृत्व व भोक्तृत्व अ अभाव का दृष्टांत पूर्वक समर्थन करते हैंअर्थ- जैसे चक्षु देखने योग्य पदार्थ को देखता ही है उसका कर्ता तथा
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ भोक्ता नहीं होता है उसी प्रकार ज्ञान भी बंध, मोक्ष , कर्मों के उदय तथा कर्मो की निर्जरा को जानता ही है, कर्ता-भोक्ता नहीं होता।। ३४३।। दृष्टा बने युगल लोचन देखते हैं, ना दृश्य-स्पर्श करते न हि हर्षते हैं। ज्ञानी अकारक अवेदक जानता है, त्यों बन्ध मोक्ष विधि को तज मानता है।।३४३।।
टीका-दिवी संयपि णाणं अकारयं तह अवेदयं चेव जैसे चक्षु अग्निरूप दृष्य को देखता है किन्तु जलाने वाले पुरुष के समान वह उसे जलाता नहीं है, तथा तप्तायमान लोहपिंड के समान वह उसे अनुभवरूप से वेदता भोक्ता भी नहीं है। वैसे ही शुद्धज्ञान भी अथवा अभेदविवक्षा से शुद्धज्ञान में परिणत हुआ जीव भी शुद्ध-उपादान रूप से [ अन्य द्रव्यों को] न करता ही है और न वेदता ही हैअनुभवता ही है। अथवा दूसा पाठ यह है दिवी खयंपि णाण इसका अर्थ यह है कि केवल दृष्टि ही नहीं किन्तु क्षायिकज्ञान भी निश्चयरूप से कर्मों का नहीं करने वाला और नहीं वेदनेवाला-अनुभवनेवाला होता है। ऐसा होता हुआ वह क्या करता है ? जाणदि य बंधमोक्खं बंध और मोक्ष को जानता है। केवल बंध-मोक्ष को ही नहीं किन्तु कम्मुदयं णिज्जरं चेव शुभाशुभरूप-कर्म के उदय को, तथा सविपाकअविपाकरूप अथवा सकाम और अकामरूप से होने वाली दो प्रकार की निर्जरा को भी जानता है। इस प्रकार शुद्धपारिणामिकरूप-परमभावका ग्राहक एवं जो उपादान स्वरूप है ऐसे शुद्धद्रव्यार्थिकनय के द्वारा कर्तापन, भोक्तापन, बंध, मोक्षादि के कारणभूत परिणाम से रहित यह जीव है ऐसा सूचित किया है। इस प्रकार समुदाय पातनिका में पीछे की चार गाथाओं द्वारा जीव के अकर्तापनगुण के व्याख्यान की मुख्यता से सामान्य वर्णन किया है। फिर चार गाथाओं में यह बताया है कि निश्चयसे शुद्ध-जीवके भी जो कर्मप्रकृतियों का बंध होता है वह अज्ञानका माहात्म्य है इस प्रकार अज्ञान की सामर्थ्य का विशेषरूप से वर्णन किया है। फिर चार गाथाओं में जीव के अभोक्तापन के गुण का व्याख्यान मुख्यता से है। इस कर्तापन-बंध-मोक्षादि का कारणभूत परिणाम का निषेध १२ गाथाओं में हुआ है जो कि शुद्धनिश्चयनय से किया गया है उसी का उपसंहार दो गाथाओं में हुआ है।। ३४३।।
इस प्रकार श्री जयसेनाचार्य की बनाई हुई शुद्धात्मानुभूति लक्षणवाली तात्पर्य नामकी श्री समयसारजी की व्याख्या के हिन्दी अनुवाद में मोक्षाधिकार से सम्बन्ध रखने वाली यह चूलिका समाप्त हुई। अथवा दूसरे व्याख्यान के द्वारा मोक्ष अधिकार समाप्त हुआ।
अब यहाँ पर विचार किया जाता है कि जीव के औपशमिक आदि पाँच
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય भावों में से किस भाव के द्वारा मोक्ष होता है। सो वहाँ औपशमिक,क्षायोपशमिक, क्षायिक और औदयिक ऐसे चार भाव तो पर्यायरूप हैं और एक शुद्धपारिणामिक भाव द्रव्यरूप है। पदार्थ परस्पर अपेक्षा लिये द्रव्य-पर्याय रूप है। वहाँ जीवत्व, भव्यत्व और अभव्यत्व तीन प्रकार का पारिणामिक भाव है। उसमें भी शक्ति लक्षणरूप शुद्धजीवन-पारिणामिकभाव है, वही शुद्धद्रव्यार्थिकनय का आश्रय होने से निरावरण शुद्धपारिणामिकभाव है नाम जिसका ऐसा जानना चाहिये, जो कि बंध और मोक्षरूप पर्याय की परिणति से रहित है। और दशप्राणरूप जीवत्व, भव्यत्व और अभव्यत्व ये सब पर्यायार्थिकनय के आश्रय होने से अशुद्धपारिणामिक नाम वाले हैं। यहाँ प्रश्न होता है कि अशुद्धपारिणामिक क्यों हैं ? इसका उत्तर यह है कि दशप्राणरूप जीवत्व, भव्यत्व और अभव्यत्व इन तीनों का सिद्धों में तो सर्वथा अभाव है, किन्तु संसारी जीवों में भी शुद्धनिश्चयनय से अभाव है। वहाँ इन तीनों में से भव्यत्व लक्षणाला पारिणामिक भाव है उसका तो पर्यायार्थिकनय से मोहादिक कर्मसामान्य आच्छादक हैं जो देशघाती और सर्वघाती नाम वाला है एवं सम्यक्त्वादि जीव के गुणों का घातक है ऐसा समझना चाहिये। वहाँ जब काल आदि लब्धियों के वश से भव्यत्वशक्ति की अभिव्यक्ति होती है तब यह जीव सहज-शुद्धपारिणामिक भावरूपी लक्षण को रखने वाली ऐसे निज-परमात्मद्रव्य के सम्यकश्रद्धान, ज्ञान और आचरण की पर्याय के रूप में परिणमन करता है उसी ही परिणमन को आगम भाषा में औपशमिक,क्षायोपशमिक, और क्षायिकभाव इन तीनों नामों से कहा जाता है। वही अध्यात्मभाषा में शुद्धात्मा के अभिमुख परिणाम कहलाता है जिसको शुद्धोपयोग इत्यादि पर्यायरूप नाम से कहते हैं। वह शुद्धोपयोगरूप पर्याय भी शुद्धपारिणामिकभाव है लक्षण जिसका ऐसे शुद्धात्मद्रव्य से कथंचित् भिन्न रूप होती है क्योंकि वह भावनारूप होता है। किन्तु शुद्धपारिणामिक भाव भावनारूप नहीं होता है। यदि इस भावनारूप परिणाम को एकान्तरूप से शुद्धपारिणामिकभाव से अभिन्न ही मान लिया जाय तो मोक्ष का कारणभूत भावना रूप परिणाम का तो, मोक्ष हो जाने पर नाश हो जाता है तब उसके नाश हो जाने पर शुद्धपारिणामिकभाव का भी नाश हो जाना चाहिये ? सो ऐसा है नहीं। इसलिये यह निश्चित है कि शुद्धपारिणामिकभाव के विषय में जो भावना है उसरूप जो औपशमिकादि तीन भाव हैं सो रागादिक समस्त विकारभावों से रहित होने से शुद्ध-उपादान के कारणरूप हैं इसलिये मोक्ष के कारण होते हैं, किन्तु शुद्धपारिणामिकभाव मोक्ष का कारण नहीं हैं। हाँ, जो शक्तिरूप मोक्ष है वह तो शुद्धपारिणामिकरूप पहले से ही प्रवर्तमान है किन्तु यहाँ पर तो व्यक्तिरूप
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ मोक्ष का विचार चल रहा है, ऐसा ही सिद्धांत में लिखा हुआ कि “निष्क्रियः शुद्धपारिणामिक:' अर्थात् शुद्धपारिणामिक - भाव तो निष्क्रिय होता है। निष्क्रिय कहने का भी क्या अर्थ है ? रागादिमय-परिणति वाली एवं बंधकी कारणभूत क्रिया से रहित है तथा मोक्ष की कारणभूत जो क्रिया, शुद्धस्वरूप की भावनारूप परिणति है उससे भी रहित है। इससे यह जाना जाता है कि शुद्धपारिणामिकभाव ध्येयरूप है परंतु ध्यानरूप नहीं है क्योंकि विनाशशील है। जैसा कि योगीन्द्रदेव ने भी अपने परमात्मप्रकाश में लिखाहै -
___णवि उप्पज्जइ णवि मरइ बंधु ण मोक्खु करेइ। जिउ परमत्थेजोईया जिणवर-एउ भणेइ।' अर्थात् - हे योगी। सुन, परमार्थदृष्टि से देखने पर यह जीव न तो उपजता है, न मरता है, न बंध ही करता है, न मोक्ष ही प्राप्त करता है ऐसा भी जिनेन्द्र भगवान कहते हैं।
तात्पर्य यह है कि विवक्षा में ली हुई एकदेशशुद्धनय के आश्रित होने वाली भावना निर्विकार -स्वसंवेदन ही है लक्षण जिसका ऐसे क्षायोपशमिक ज्ञान से पृथक्पने के कारण यधपि एकदेश - व्यक्तिरूप है फिर भी ध्यान करने वाला पुरुष यही भावना करता है कि जो सभी प्रकार के आवरणों से रहित अखंड-एकप्रत्यक्षप्रतिभासमय तथा नाशरहित और शुद्धपारिणामिक लक्षणवाला निजपरमात्माद्रव्य है वही मैं हूं अपितु खंडज्ञानरूप मैं नहीं हूं, यह सब व्याख्यान यहाँ परस्पर की अपेक्षा को लिये हुये हैं जो आगम और अध्यात्मनय इन दोनो का विरोध नहीं करने से ही सिद्ध होता है। इस प्रकार विवेकी ज्ञानियों का समभ्कना चाहिये।
४यम नेत्र,तेम ४ शान नथी ।२६, नथी व सरे...!
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમજ મોક્ષને. ૩૨૦ ते ४ अर्तृत्व मोतृत्वमापने विशेष५ ६ ७३ छ:- (दिट्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव) वी ते नेत्र - इता ६श्य सेवी मनि३५. वस्तुने, સંધુફણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ - ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. अथवा पान्तर: “ दिट्ठी खयं पि णाणं" तेन व्याध्यान:- माहट ४ नहि પરંતુ ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક પણ છે.) તેવો होतो थडओ (शुद्धानपरित ७५)शंरे छे...? ( जाणदिय बंधमोक्खं) छे. डोने...? बंध -मोक्षने. मात्र बंध-भोक्षने नहि,(कम्मुदयं णिज्जरं चेव) शुभઅશુભરૂપ કર્મોદયને તથા સવિપાક- અવિપાકરૂપે ને સકામ - અકામરૂપે બે પ્રકારની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય નિર્જરાને પણ જાણે છે.
સર્વવિશુદ્ધ - પારિણામિક - પરમભાવગ્રાહક શુદ્ધ – ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જીવ કર્તત્વ - ભોકતૃત્વથી તથા બંધ- મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તુત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાભ્ય છે.” એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તુત્વ-ભોકતૃત્વના અભાવરૂપ તથા બંધ- મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો.આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ “તાત્પર્યવૃત્તિ” નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.
વળી વિશેષ કહેવામાં આવે છે:
ઔપશમિકાદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે.
ત્યાં પથમિક, લાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે. અને શુદ્ધ પારિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય&ય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા - પદાર્થ છે.
ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પરિણામિક ભાવોમાં, શુદ્ધજીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને “શુદ્ધ પારિણામિક ભાવ” એવી સંજ્ઞાવાનું જાણવું; તે તો બંધ - મોક્ષપર્યાયપરિણતિરહિત છે. પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્રય તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ' સંજ્ઞાવાળાં છે. પ્રશ્ન: “અશુદ્ધ” કેમ...? ઉત્તર- સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ - અભવ્યત્વદ્રયનો અભાવ હોવાથી.
તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યકત્વાદિ જીવગુણોનું ઘાતક “દેશઘાતી ” અને “સર્વઘાતી” એવાં નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં, જ્યારે કાળાદિલબ્ધિના વિશે ભવ્યત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ શક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ - શુદ્ધ - પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યનાં સભ્યશ્રદ્ધાન – જ્ઞાન -અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે. તે પરિણમન આગમ - ભાષાથી “ઓપશમિક” “ક્ષાયોપથમિક” તથા “ક્ષાયિક' એવા ભાવત્રય કહેવાય છે. અને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ પરિણામ', “શુદ્ધોપયોગ” ઈત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.
તે પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે..? ભાવનારૂપ હોવાથી. શુદ્ધ પારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી. જો (તે પર્યાય ) એકાંતે શુદ્ધ - પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય)નો વિનાશ થતાં શુદ્ધ - પારિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે.)
માટે આમ ઠર્યું- શુદ્ધ પારિણામિકભાવવિષયક (શુદ્ધ પારિણામિકભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધઉપાદાન- કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ) છે, પરંતુ શુદ્ધપારિણામિક નહિ (અર્થાત શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે “નિયિ : દ્ધપરિણાનિ:” અર્થાત શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે..?(શુદ્ધપારિણામિક ભાવ) બંધના કારણભૂત જે ક્રિયા - રાગાદિપરિણતિ, તે - રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા - શુદ્ધભાવનાપરિણતિ, તે - રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે...? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે “વિ ૩૫M - વિ નર વંધુ મોરવુ રેડ્ડા પરમત્યે નોક્યા નિવર પ્રહ મળેફા”(અર્થાત્ હે યોગી..! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ - મોક્ષ કરતો નથી – એમ શ્રી જિનવર કહે છે.)
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે:- વિવણિત – એકદેશ - શુદ્ધ નયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર - સ્વસવેદનલક્ષણ ક્ષાયોપથમિકશાનરૂપ હોવાથી જો કે એકદેશ વ્યક્તિરૂપ છે. તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકલનિરાવરણ-અખંડ-એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
–
પ્રત્યક્ષપ્રતિભાસમય - અવિનશ્વર- શુદ્ધ - પારિણામિક પ૨મભાવલક્ષણનિજ૫૨માત્મદ્રવ્ય તે જ હું છું', પરંતુ એમ ભાવતો નથી કે ‘ ખંડજ્ઞાનરૂપ હું છું’- આમ ભાવાર્થ છે.
८
આ વ્યાખ્યાન ૫૨સ્પ૨ સાપેક્ષ એવાં આગમ - અધ્યાત્મના તેમ જ નયઢયના (દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિકનયના ) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે (નિબંધ છે) એમ વિવેકીઓએ જાણવું.
(અનુવાદક પં. શ્રી હિંમતલાલ જે. શાહ)
le
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ - પ્રવચન નં. ૧
ગાથા૩૨૦
તા.૧૦-૮-૭) સમયસાર ૩૨૦ ગાથા જયસેનાચાર્યની ટીકા, જરી સૂક્ષ્મ હૈ, પણ સમજનેકા ચીજ હૈ, પાના હૈ સબકે પાસ, ઓ માટે પંદરસો છપાવ્યા છે. સબકી પાસ રખેગા ( કિ) કયા શબ્દકો કયા અર્થ હોતા હૈ. જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ ટીકા- એનો અનુવાદ
दिट्ठी सयं पिणाणं अकारयं तह अवेदयं चेव।
जाणदिय बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव।। ३२०।। ટીકા- “ઉસી અકર્તુત્વ, અભોકતૃત્વભાવકો વિશેષરૂપસે દેઢ કરતે હૈં.” કયા કહેતે હૈ? ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ ઉસકા (સ્વરૂપ) ત્રિકાળી આનંદ ને ધ્રુવ હૈ. ઉસકા જ્ઞાન નહિ, ઉસકા ભાન નહિ એ પુણ્ય- પાપ રાગદ્વેષ આદિકા કર્તા હોતા હૈ અને ઉસકા ભોક્તા હોતા હૈ, સમજમેં આયા? જિસકી દૃષ્ટિ દ્રવ્ય, વસ્તુ જે ધ્રુવ ચૈતન્ય મહાસ્વયંભૂરમણ સમુદ્ર, ચૈતન્યના મહા સ્વયંભૂરમણ સમુદ્ર, ધ્રુવ, નિત્ય અવિનાશી, ઐસા પર્યાયસે રહિત ઐસી ત્રિકાળી ચીજ હૈ, ઉસકી ઉપર જિસકી દૃષ્ટિ નહીં, વો રાગ ને પર્યાય એક સમયકા પરિણામ ને રાગ ઉપર દૃષ્ટિ હોનેસે, એ રાગ, દ્વેષ પુણ્ય-પાપકા કર્તા અને ઉસકા ભોક્તા અજ્ઞાની હોતા હૈ, સમજમેં આયા?
વસ્તુકા સ્વરૂપ, ભગવાન આત્માના સ્વરૂપ ઔર વસ્તુકા સ્વરૂપના દૃષ્ટિવાન, વો રાગ આદિકા કર્તા નહિ ને ભોક્તા નહિ એમ યહાં સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? અમૃતચંદ્રાચાર્યની ટીકા વાંચ લીયા મગર જયસેનાચાર્યની ટીકા મેં બહુત સૂક્ષ્મ ભર દીયા હૈ. દો વાર તો ત્યાં રાજકોટ વ્યાખ્યાન હો ગયા, યહાં પણ એકવાર હુઆ. સૂક્ષ્મ થોડા હૈ પણ હવે સમજ તો લે ખ્યાલમેં (લે) કે જૈન-દર્શનમેં તત્ત્વ ક્યા હૈ સમજમેં આયા?
તો આ આત્મા એક સમયમેં પૂર્ણાનંદ, શુદ્ધ ચૈતન્ય ધ્રુવ સાગર, લ્યો આ સાગર આયા તુમ્હારા. (શ્રોતા: બહુ આનંદ આવ્યો) ઐસા ભગવાન ઉસકી જિસકો દૃષ્ટિ નહીં, ઉસકા જિસકો ધ્યેય નહીં અને દૃષ્ટિકા વિષય દ્રવ્ય (કો) બનાકર પરિણમન કયા નહીં, યે સબ મિથ્યાષ્ટિ હૈ એમ કહેતે હૈ, સમજમેં આયા? તો ઓ મિથ્યા નામ જિસકી (દષ્ટિ) સત્ય સ્વરૂપ ભગવાન આત્મા, ઐસી દષ્ટિ નહીં હૈ વો રાગ દ્વેષ ઉદય વિકારભાવ વો પરિણમન કરતે હૈ, ને યે મેરી ચીજ હૈ એમ કરકે ઉસકો વેદન કરતે હૈ, તો અનાદિકા કર્તુત્વ ને ભોકતૃત્વભાવ, અજ્ઞાનસે ઉત્પન્ન કરકે, ચાર ગતિમે એ કારણ વો રૂલતે હૈ સમજમેં આયા?
તો ધર્મ જબ હોતા હૈ તો કેસે હોતા હૈ વો બાત ચલતી હૈ. સમજમેં આયા?
કહેતે હૈ, દેખો, “વિઠ્ઠી સંય fu MI AIRયં તદ રેવ” વો તો મૂળ પાઠમાં બાત હૈ પણ ઉસકી ટીકા કરતે હૈ, દષ્ટાંત દીયા હૈ “જિસ પ્રકાર નેત્ર” આંખ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
ધ્યેયપૂર્વક જોય કર્તા, “દેશ્ય વસ્તુકી આંખ કર્તા નહીં હોતી.” આંખ, આંખ કહેતે હૈ ને વો? ચક્ષુ, ચક્ષુ દેખનેવાલી હૈ વો દેખનેકી ચીજકો કર્તા-હર્તા વો આંખ નહીં હૈ સમજમેં આયા? આંખ હૈ વો દેખનેવાલી આંખ દેખા, કર્તા ઔર વો દેશ્ય જો પદાર્થ હૈ, ઉસમેં જાનને લાયક અગ્નિ, શરીર, વાણી આદિ સબ, ઉસકો આંખ કર્તા નહીં હૈ ઐસા (સિર્ષ) દેખનેવાલી હૈ, પણ હૈ, નહીં હૈ ઉસકી પર્યાય ઉત્પન્ન કરે છે, ઔર પરકી પર્યાયકો આંખ અનુભવ કરે, ઐસા હોતા નહીં. આ તો દષ્ટાંત છે આ તો હજી દષ્ટાંત હૈ, દષ્ટાંતકા સિદ્ધાંત પીછે લેગા. પાઠમાં જો હૈ વો તો પીછે લેગા, સમજમેં આયા?
લોકોકો સરળ પડે સમજનેમેં એ કારણસે ભગવાન આચાર્યે દષ્ટાંત દીયા હૈ સમજમેં આયા? આ સમજનેકી ચીજ હૈ, અનંતકાળસે ઉસને ચૈતન્ય જ્ઞાયક જ્યોત ભગવાન આત્મા ઉસકે ઉપર જોર દીયા નહીં, દૃષ્ટિ ત્યાં લગાયા હિ નહીં. પરિણામ ઉપર લક્ષ, કાં રાગ ઉપર લક્ષ, કાં નિમિત્ત ઉપર લક્ષ, એક સમયથી પ્રગટ અવસ્થા ઉપર લક્ષ વો સબ મિથ્યાષ્ટિકા લક્ષ હૈ, સમજમેં આયા? મૂળ બાત હૈ ભગવાન.
કહેતે હૈ, યે નેત્ર દેખનેવાલી આંખ, ચક્ષુ દેખનેવાલી ચીજકો ઉત્પન્ન નહીં કરતા. ઉત્પન્ન કરે? કર્તા હૈ? ભોક્તા ભી આંખ નહીં.
જુઓ, જિસ પ્રકાર છે ને? જિસ પ્રકાર ને? તો જિસ પ્રકારના અર્થ દૃષ્ટાંત હૈ, ઉસ પ્રકાર, યે પીછે સિદ્ધાંત આયેગા સમજમેં આયા? જિસ પ્રકાર, ઉસ પ્રકાર (દષ્ટાંતસિદ્ધાંત) જિસ પ્રકાર નેત્ર કર્તા, કર્તા એટલે નેત્ર દેખનેવાલી કર્તા નામ આંખ, ચક્ષુ, વો દેશ્ય વસ્તકો અગ્નિ, શરીર, બરફ, વાણી આદિ ચીજકો “સંધૂક્ષણ કરનેવાલા પુરુષ અગ્નિરૂપ વસ્તુકો કર્તા હે” જૈસે અગ્નિ જલાનેવાલા, સુલગાનેવાલા તમારી ભાષા છે ને ઈ ભાષા છે ને? સમજમેં આયા? સંધૂક્ષણ કરતે હૈ ને સંધૂક્ષણ? અમારે કાઠિયાવાડી ભાષામેં વો, ગોબરકા ભૂકા હોતા હૈ ને ઝીણા ભૂકા ઉસમેં અગ્નિ લગતી હૈ. ક્યોંકિ સારા કઠણ લાકડુ હોય તો અગ્નિ પકડ ન શકે, પણ વહ ભૂકા હોતા હૈ ને ઝીણા ભૂકા કહેતે હૈ ને? ઝીણા ઝીણા તો વો અગ્નિ પકડ સકે, તો એ સંધૂક્ષણ કરનેવાલા, દેખો અગ્નિકો જલાનેવાલા, સંધૂક્ષણ કરનેવાલા અર્થાત્ “અગ્નિ જલાનેવાલા પુરુષ '' અગ્નિરૂપ વસ્તકો કર્તા હૈ – અગ્નિરૂપ વસ્તુકો બનાતે હૈ અગ્નિ ઉસ પ્રકાર કર્તા નહીં, ઉસ પ્રકાર આંખ દેશ્ય પદાર્થકો કર્તા નહીં. કહો સમજમેં આયા? (એકવારમાં સમજાય એવું નથી) ઘણી વાર આવશે. ક્યાં ગયા હીરાભાઈ? (જી. સાહેબ ) યહાં બેઠા હૈ કહો સમજમેં આયા? અમારે દો પંડિત હૈ ને વો –
દેખો યહાં આપણે “જ્ઞાનચક્ષુ” માં આવી ગયું છે કે નહીં? “ જ્ઞાનચક્ષુ” – પણ આ સીધું સમજે ને પાઠથી તો જરી ઉસકો ખ્યાલ આવે કે કયા ચીજ હૈ? તો કહેતે હૈ, નેત્રચક્ષુ કરનેવાલી, કયા કરનેવાલી? દેખનકા કાર્ય કરનેવાલી, એ આંખ જેમ દેખનેકી ચીજકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧
ગાથા-૩૨૦ દેખનકા કાર્ય કરે પણ દેખને કી ચીજકો બનાવે, કરે કે દેખનેકી ચીજકો આંખ અનુભવે ઐસા હોતા નહીં, કહો બરાબર હૈ? નંદકિશોરજી? “સંધૂક્ષણ કરનેવાલા” અગ્નિ જલાનેવાલા, અગ્નિ જલાનેવાલા પુરુષ, અગ્નિરૂપ વસ્તુકો કર્તા હૈ. એ ત્યાં બતાવવું છે ને એટલે જરી એ તો ખરેખર યે અગ્નિકો કોઈ કરતે નહીં, પણ અહીં તો દાંત હૈ ને? લોકો ખ્યાલ કરતે હૈં ને કે લ્યો ભાઈ આ બાઈએ અંદર ગોબરકા કટકા, કયા કહેતે હૈ? ઠંડા ઐસા ભૂકા કરકે અગ્નિ લગાયા પણ એકલા સારા કઠણ ઐસા કઠણ લાકડા હોય તો ઉસમેં અગ્નિ નહીં જલે, અગ્નિ નહીં પકડ સકે તો ભૂકા કરકે અગ્નિ જલાયા, અગ્નિ કીયા ઐસા લોક દેખતે હૈં ઐસા દેષ્ટાંત દીયા હૈ. અગ્નિરૂપ વસ્તુકો જૈસે કર્તા હૈ અગ્નિ જલાનેવાલા. ઉસ પ્રકાર કર્તા નહીં. આંખ એ પ્રકારે દેશ્ય વસ્તુકો ઉત્પન્ન કરતી હૈ કોઈ પર્યાય ઐસા નહીં, એમ કહેતે હૈ સમજમેં આયા? ચીજકો તો ઉત્પન્ન નહીં કરતે આંખ પણ ચીજ જો દેશ્ય હૈ ઉસકી કોઈ અવસ્થા ઉત્પન્ન કર દે ઐસા હૈ નહીં, સમજમેં આયા?
જૈસે અગ્નિરૂપ વસ્તકો કર્તા હૈ ઉસ પ્રકાર આંખ કર્તા નહીં, ચક્ષુ કર્તા નહીં, સમજમેં આયા? અગ્નિ જલાનેવાલા જૈસે અગ્નિ ઉત્પન્ન કરતે હૈ ઐસે ચક્ષુ કોઈ પદાર્થકો ઉત્પન્ન કરતે નહીં. સામે હૈં ને પાના.
“ઔર તપે હુએ લોહુ પિંડકી ભાંતિ” અગ્નિસે ઉષ્ણ હુઆ ઐસા લોહાકા ગોળા. અગ્નિસે તપ્તાયમાન હુઆ લોહાકા ગોળા, “પિંડકી ભાંતિ અનુભવરૂપસે વેદતા નહીં” એ લોહા ઉષ્ણતાકો વેદ અનુભવતે હૈ અનુભવતે કા અર્થ લોહા ઉષ્ણ હો ગયા હૈ. સમજમે આયા? લોહાકા ગોળા અગ્નિમય ઉષ્ણ હો ગયા હૈ તો લોહી ઉસકો વેદતે હૈ એમાં તન્મય હો ગયા ને? ઐસે આંખ પર ચીજકો કાંઈપણ ભોગતી કરતી નહીં. કહો બરોબર હૈ? એ રૂપ વેદતા નહીં, કોણ? આંખ હોં.
જિસ પ્રકાર થા ને વો હવે ઉસ પ્રકાર ચક્ષુકે દષ્ટાંતસે જલાનેવાલા અગ્નિકો જલાતે હૈ ઐસી આંખ પરદ્રવ્યથી પર્યાયકી ઉત્પત્તિ કરતે નહીં ઔર લોહા ગોળા અગ્નિસે તપા હુઆ ઉષ્ણતાકો વેદતે હૈ નામ તન્મય હોતે હૈ, ઐસે આંખ કોઈપણ ચીજકો કરે નહીં તેમ ઉસકો વેદ ભી નહીં. અગ્નિકો દેખનેસે અગ્નિકા વેદન હૈ ઉસકો? નહીં સમજમેં આયા? આ હુઆ દેષ્ટાંત.
હવે સિદ્ધાંત “ઉસ પ્રકાર શુદ્ધજ્ઞાન ભી”, હવે ઐસા કયા કીયા હૈ પાઠમેં તો ઐસા હૈ સૂનો. “વિકી સયં *િ TIMદૃષ્ટિ હૈ વો સ્વયં ત્રિકાળી જો ધ્રુવ જ્ઞાન હૈ આહાહા ! તો દૃષ્ટિ શબ્દ ઉસમેં ન લીયા, પણ ઉસકા અર્થ વો હુઆ કે સમ્યગ્દષ્ટિ જો હૈ ઉસકી જો દૃષ્ટિ હૈ વો ધ્રુવજ્ઞાન, ત્રિકાળી જ્ઞાન ઉપર ઉસકી દૃષ્ટિ પડી હૈ. સમજમેં આયા? આહાહા ! સમજમેં આયા કી નહીં વકીલજી? દૃષ્ટિ, શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન ધ્રુવ ચૈતન્ય ભગવાન નિત્યાનંદ અવિનાશી એક સમયકી પર્યાયસે ભી ખાલી દૂર, સમજમેં આયા?
આ કેળવણી તો કેવળજ્ઞાનકા વ્યાયામકી વાત હૈ ભાઈ આ. કેવળજ્ઞાન કૈસે ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
ધ્યેયપૂર્વક શેય હો ઉસકી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરનેવાલાકી દૃષ્ટિ કહાં હૈ. સમજમેં આયા? વો ધર્મી જીવકી દષ્ટિ ધર્મી ઐસા ત્રિકાળી જ્ઞાયકભાવ વો ઉપર દૃષ્ટિ છે. તો ઉસકો યહાં શુદ્ધજ્ઞાન કહા, કિસકો ? ત્રિકાળીજ્ઞાન ભાવકો. સમજમેં આયા? હું સામે પાન એ માટે તો પાના બનાયા હૈ. ભગવાન ! અહીં તો કહેતે હૈ કે જૈસે આંખ, પરકા કર્તા ભોક્તા નહીં ઐસે દષ્ટિવંત જીવ જો દષ્ટિ જિસકો ધ્રુવ જ્ઞાન ત્રિકાળ જ્ઞાન ઉપર પડી હૈ, ઐસા ધર્મી જીવ એ ધર્મી ઈસકો કહે કે ત્રિકાળી જ્ઞાન ઉપર દૃષ્ટિ હૈ ઉસકો ઘર્મી કહીએ. સમજમેં આયા? આ તો મૂળ મુદ્દાકી બાત હૈ જરી કઠણ પડે પણ ભાષામાં કોઈ કઠણાઈ ન આયે ઐસી સરળ આતી હૈ પણ ઉસકો સમજનેકી દરકાર તો કરની ચાહીએ કે નહીં? સમજા સકતે હૈ કોઈ દૂસરા? સમજમેં આયા?
કહતે હૈ કે જિસ પ્રકાર ચક્ષુ ઉસ પ્રકાર શુદ્ધ જ્ઞાન, દૃષ્ટિ ન લીયા પાઠમેં તો દૃષ્ટિ હૈ, “રિકી સયં *િ TIM” (વિદનો અર્થ નેત્ર કર્યો ) ઠીક, નેત્ર કર્યો. પણ અહીંયા દૃષ્ટિ લેવાની છે. અહીંયા જેમ વિકી ત્યાં છે એમ અહીંયા ST-નો અર્થ ત્રિકાળ જે જ્ઞાન, માથે કહ્યું છે ને પાછું નીચે (લખાણ ) કર્યું છે ભાઈ તમે, માત્ર દૃષ્ટિ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન ભી ત્યાં લખ્યું છે જુઓ નીચે એ તો વાત થઈ ગઈ છે પહેલી એ ક્ષાયિક જ્ઞાનનો અર્થ દૃષ્ટિ છે. કયા કહા સમજમેં આયા?
ધીમેથી શાંતિસે આ તો ચીજ અંતરકી હૈ યે કહેતે હૈ કે દૃષ્ટિમાં અહીંયા તો ભાઈએ કહ્યું કે અહીં દષ્ટિમાં તો નેત્રનું ઉતાર્યું છે. પણ દૃષ્ટિમાં તો દૃષ્ટિ જ ઉતારી છે અહીં શુદ્ધ જ્ઞાનમાં, કારણકે પીછે કહેતે હૈ માત્ર દૃષ્ટિ જ નહીં, પણ કેવળજ્ઞાન ભી અકર્તા–અભોક્તા હૈ ઐસા હિ દેષ્ટિવંત અકર્તા અભોક્તા હૈ એમ અહીંયા સિદ્ધ કરના હૈ, સમજમેં આયા?
ભગવાન આત્મા ચૈતન્ય બિંબ, ધ્રુવ, અવિનાશી જિસકા અંશ જો ત્રિકાળ, ઉસકી ઉપર જિસકી દૃષ્ટિ હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ દૃષ્ટિકા વિષય. મિથ્યાદર્શનકા વિષય એક સમયકી પર્યાય ને રાગ એ કાંઈ વિષય હુઆ નહીં ખરેખર તો. સમજમેં આયા?
| મિથ્યાશ્રદ્ધા, મિથ્યા દેષ્ટિકા વિષય ખરેખર એ એનો વિષય જ નહીં એમ છતાં વિષય કહેના પડતે હૈ. કારણ વિષય કયા ઉસકા? દૃષ્ટિકા વિષય જો પૂરણ હૈ ઐસા વિષય આના ચાહીએ તો ઐસા મિથ્યાષ્ટિકા વિષય એ હું નહીં તો ખરેખર ઉસકા વિષય નહીં એમ કહેતે હૈ આહાહા! ભાઈ, શું કહ્યું સમજાણું? (મિથ્યાષ્ટિનો વિષય જ કાંઈ નથી) એઈ (મિથ્યાષ્ટિનો કોઈ વિષય જ નથી) વિષય જ નથી છતાં એણે વિષય બનાવ્યો છે દૃષ્ટિમાં વસ્તુ જે ત્રિકાળરૂપે છે પ્રભુ એ દૃષ્ટિમાં આવવો જોઈએ કારણ એ વસ્તુ જ ત્રિકાળ ધ્રુવ હૈ ઐસી દૃષ્ટિકા વિષય વો તો યથાર્થ છે. મિથ્યાદર્શનકા કોઈ વિષય જ નહીં કારણ એક સમયકી પર્યાય એ ખરેખર વસ્તુય નહીં (નહીં–નહીં) આહાહા.... સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩ સ્વ વસ્તુથી અપેક્ષાસે, ભગવાન ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ (કિ) અપેક્ષાસે એક સમયકી પર્યાય, રાગ અને નિમિત્ત એ સબ અવસ્તુ હું એટલે ખરેખર મિથ્યાદેષ્ટિકા વિષય જ યથાર્થ હે નહિ. સમજમેં આયા? અવસ્તુ હો ગઈ લ્યો એમ કહેતે હૈ ભાઈ, આહાહા ! ભારે વાત ભાઈ સમજમેં આયા? ધીમે ધીમે સમજના હોં સમજાય એવી વાત છે ભાષા તો બહુ સાદી છે. ભલે ભાવ જરી (ગંભીર) હૈ લ્યો ભાઈ અમારે જયકુમારજી કહેતે હૈ ભાવ ગંભીર હૈ. ભાવ તો સાહેબ ભગવાન, આ તેરી લીલા આહાહા! ચૈતન્ય ભગવાન, ત્રિલોકનાથ જેમાં પરિણામ પણ જેને અડતા નથી. અડતા નહીં સમજે? છતા હી નહીં હૈ (પરિણામ તો એના છે ને) એઈ!
ઔર ખરેખર તો પરિણામ અને વર્તમાન નિર્મળ પર્યાય ભી સ્વદ્રવ્યકી અપેક્ષાસે વો તો પરદ્રવ્ય- અદ્રવ્ય હો ગયા એટલે મિથ્યાષ્ટિકા વિષય જગતમેં હૈં નહીં. સમજમેં આયા?
સમ્યગ્દષ્ટિકા વિષય (હો સકતા હૈં) હો સકતા હૈ, ને હૈ, આહાહા! (બરાબર) ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ, શુદ્ધ વસ્તુ, નિત્ય પ્રભુ ઈસકી દૃષ્ટિ હુઈ વો દૃષ્ટિ નામ ન લીયા પણ પીછે લે લીયા કે દૃષ્ટિકા વિષયકી બાત હમ કીયા ઐસે યહાં ક્ષાયિકજ્ઞાનકી બાત સમજના, ઉસમેંસે દૃષ્ટિ નિકાલ દીયા. સમજમેં આયા? (શુદ્ધજ્ઞાન ને દૃષ્ટિ બેય ભેગા લેના) ભેગા લેના જ્ઞાન ને દૃષ્ટિ એ કહ્યું છે ને “નાણું ” જે ત્રિકાળી જ્ઞાન છે, એ જ દૃષ્ટિનો વિષય છે. દૃષ્ટિની વાત મેં પહેલી કરી, હવે જ્ઞાનની વાત કરશું એમ કરીને કહેશે, કહેશે એટલે એમ કરીને કહેગા. હિંદીમાં થોડી થોડી અમારી ગુજરાતી આવે અંદર સમજમેં આયા? આહાહા ! અમૃતના સાગર રેલાય છે. સમજાય છે કાંઈ?
ભગવાન અમૃતનો નાથ સ્વયંભૂરમણ સમુદ્ર અંદર ડોલે છે (ડોલે છે ) સ્વયંભૂરમણસમુદ્ર જેમ છે એક હી, એક હી ચીજ સ્વયંભૂ શબ્દમાં એમ આવ્યું એક હી ચીજ, એક વસ્તુ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ ઈ વસ્તુ જગતમેં હૈ. એ સિવાય એક સમયકી પર્યાય આદિ કાંઈ વસ્તુ નહિ, અવસ્તુ હૈ (અવસ્તુ છે) આહાહા ! અવસુકી દૃષ્ટિકો હિ મિથ્યાત્વ કહેતે હૈ, લાલચંદજી આહાહા! એ દિગંબર સંતોની મસ્તી છે સમજમેં આયા? એ વાત જૈન દર્શન, દિગંબર દર્શન સિવાય, ઐસી બાત કહીં હોતી નહીં, જ્યાં એકલા દરિયા ડોલ્યા છે અંદરથી. ભગવાન ! સુન તો સહી તું ક્યાં રૂક ગયા હૈ ને ક્યાં તેરી ચીજ હૈ, સમજમેં આયા? કહાં તું રૂક ગયા હૈ એક સમયકા રાગમેં, કાં પર્યાયમેં, ભગવાન ઓ તેરી ચીજ નહીં એ વસ્તુ ય નહીં આખી એમ કહેતે હૈં યહાં (અવસ્તુ છે ) અવસ્તુ હૈ. યથાર્થ જો વિષય હોય તો તો મિથ્યાત્વ કહનેમેં આતા હી નહિ. આહાહા !
આવે છે ને ભાઈ, ઓલામાં બંધ અધિકારમાં (મિથ્યાષ્ટિનો કોઈ વિષય જ નથી) વિષય જ નથી. ન્યાયથી જુઓ તો આ છે. એનો જો વિષય હોય તો અજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
ધ્યેયપૂર્વક શેય કહેવાય કેમ? સમજમેં આયા? થોડા થોડા સમજના ને નહીં તો રાત્રિકો પૂછના. રાત્રે જો મૌન રહેતે હૈ ને સબ (પૂછતા ડર લાગે છે) કેમ? સબ મૌન રહેતે હૈ, મૌન રહે છે બધા તો થોડા થોડા અંદરથી ન સમજાય ત્યાં આગળ પ્રશ્ન કરના, પોણા ઘંટા રખા હૈ ને રાત્રિકો. આહાહા !
આંહી તો કહેતે હૈ કે ભગવાન આત્મા જેમ દૃષ્ટિ પરકો અગ્નિકો કરે નહિં ઔર અગ્નિકો વેદ નહીં ઐસે ભગવાન આત્મા એ શુદ્ધજ્ઞાન વો દૃષ્ટિકા વિષય ને વોહિ વસ્તુ. સમજમેં આયા? શુદ્ધ ધ્રુવ જ્ઞાન, શાકભાવ, ત્રિકાળ જ્ઞાન ભાવ, ધ્રુવ ભાવ વોહિ વસ્તુ વોહિ સત્તા વોહિ આત્મા ઔર વો આત્મા કી દૃષ્ટિ કરનેવાલા દૃષ્ટિકા વિષય યથાર્થ હૈ તો વો દૃષ્ટિ-યથાર્થ સમ્યગ્દર્શન હૈ. સમજમેં આયા?
કહેતે હૈ શુદ્ધ જ્ઞાન ભી, પીછે કહેગા કે દષ્ટિકા વિષય કહા તુમકો તો આમાં ક્યાં આવ્યું? દૃષ્ટિ તો આવી નહીં આમાં? પીછે કહેગા દેખો, હૈને? માત્ર દૃષ્ટિ નહિ પરંતુ સાયિક જ્ઞાન ભી નિશ્ચયસે હૈ, સમજમેં આયા? ઉસકા અર્થ હિ યે હૈ કે આ પૂરણ જ્ઞાન જો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય હૈ. વોહિ દૃષ્ટિકા વિષય હૈ, તો દૃષ્ટિકી હિ બાત હમને કિયા થા. શુદ્ધ જ્ઞાન ત્રિકાળી ભગવાન જેમાં કેવળજ્ઞાનકી પર્યાય તો અનંતમેં, અનંતમેં, અનંતમેં ભાગે ગીનનેમેં આતે હૈ, કેવળજ્ઞાન પર્યાય દ્રવ્ય, આશ્રયસે. દ્રવ્યના પલ્લા ઈતના જોરવાળા હૈ (પૂરાપલ્લા જોરવાળા હૈ) હૈ? જોરદાર પૂરા પલ્લા હૈ કે કેવળજ્ઞાનકી પર્યાય ભી ઉસસે અનંતમેં ભાગે ઊંચે રહેતી હૈ અને આના પલ્લા હેઠે બેઠ જાતા હૈ સમજમેં આયા? કેવળજ્ઞાનને તો અહીં સભૂત વ્યવહાર કીધો છે ને ભાઈ ! સદ્ભુત વ્યવહાર-વ્યવહારવ્યવહાર, વ્યવહાર એટલે ખરેખર અવસ્તુ લે! એઈ ( પરિણામ બધો વ્યવહાર જ હોય) પરિણામ, વ્યવહાર અભૂતાર્થ, અસત્યાર્થ, અસત્યાર્થનો વિષય કરનારા મિથ્યાદેષ્ટિ છે. સમજમેં આયા? આહાહા!
ભગવાન સત્ય પ્રભુ સચ્ચિદાનંદ વસ્તુ પોતે નિજ સ્વયંભૂ સ્વરૂપ સ્વયંભૂ ત્યાં પ્રવચનસારમાં લીયા હૈ યે તો પર્યાયમેં લીયા હૈ. અહીં તો સ્વયંભૂ હૈ અપનેસે અનાદિ અનંત ઐસા શુદ્ધ જ્ઞાન ભી અથવા એ તો શુદ્ધ જ્ઞાન નહીં ઉસકા અર્થ યે હૈ. કે “અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી” ત્રિકાળી જ્ઞાન પણ જેમ રાગકા કર્તા ને ભોક્તા નહીં ઉસકા અર્થ ઓ હુઆ કે જિસકી દષ્ટિમ્ શુદ્ધ જ્ઞાન હું પૂરણ એસા આયા વો શુદ્ધ જીવ પરિણત ભી તેના ઉસમેં સમજમેં આયા? પહેલી સમજણ તો કરે કે કયા ચીજ હૈ? (સમજણ ન કરે તો એને પરિણત ક્યાંથી આવ્યું ) પણ એ શુદ્ધ જ્ઞાન ત્રિકાળ શુદ્ધજ્ઞાન હૈ ઉસકી દૃષ્ટિમેં આયા વિના આ શુદ્ધજ્ઞાન આયા કહાં સે ઉસકો? સમજમેં આયા? શુદ્ધ હૈ પણ શુદ્ધ હૈ યે કિસકી સત્તા મેં? ખ્યાલ મેં આયા વિના? તો કહેતે હૈ કે અમે વાત તો ઐસા કીયા કે શુદ્ધ જ્ઞાન ભી ત્રિકાળ જ્ઞાન પણ જો દૃષ્ટિકા વિષય હૈ વો પણ રાગ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫ પુણ્ય ને દયા, દાન, વ્યવહાર રત્નત્રયકો કરતે નહીં. (બરોબર) સમજમેં આયા? ઔર વ્યવહાર રત્નત્રય આદિ રાગ ઔર ઉસકો દુઃખ ઉસકો ભી ભોગતે નહીં. આહાહા ! સમજમેં આયા?
શુદ્ધ જ્ઞાન પણ અથવા એ તો શુદ્ધ જ્ઞાન જિસકી દૃષ્ટિમેં આયા ઉસકો શુદ્ધ જ્ઞાનકી પરિણતિ પર્યાયમેં પ્રગટ હુઈ હૈ સમજમેં આયા? અભેદસે ક્યોંકિ દૃષ્ટિવંતે વસ્તકો દૃષ્ટિમેં લીયા તો યે પરિણતિ હૈ વો દ્રવ્યકી અભેદ હો ગઈ. શુદ્ધ પરિણતિ સમ્યગ્દર્શનકી પર્યાય દ્રવ્યસે અભેદ હો ગઈ. અભેદકા અર્થ પર્યાય ને દ્રવ્ય દો એક નહીં હો જાતા, પણ વો પર્યાય જો પરસનુખમેં એકતા થી ઓ સ્વસમ્મુખસે એકતા હુઈ એ અપેક્ષાએ અભેદ શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ સમજમેં આયા? (એકતા થાતી નથી ને વળી એકતા કહેવી) એકતાનો અર્થ આ કે જે પર્યાય આમ રાગ સાથે એકતા થી એકતા માની થી ને આમ રાગ સાથે પર્યાય બુદ્ધિમાં પર સાથે વિકલ્પ સાથે દોષ સાથે એ જે પર્યાય થી એ પર્યાય ઝૂક ગઈ અહીંયા (અંદર) તો આમ (પરમાં) એકત્વ થા તો આમ (અંદરમેં) એકત્વ હુઆ ઐસે કહેનેમેં આયા હૈ પણ પર્યાય ને દ્રવ્ય એક હો જાતા હૈ. ઐસા નહીં હૈ સમજમેં આયા?
ધર્માત્માકી મસ્તિકા વિષય આ હૈ. સમજમેં આયા? (દૃષ્ટિકા ફેર) હેં? દષ્ટિકા ફેર? આખો ફેર હે ભગવાન આ તો બહારની કડાકૂટમાં પડ્યો છે તો ઉસમેં તો કાંઈ ધૂળેય નથી, ભગવાન પ્રભુ અંદર બિરાજે છે પૂર્ણાનંદનો નાથ, ધ્રુવ ઉપર માર થાપ. એ અભેદ દેષ્ટિ થઈ ગઈ. અભેદ થઈ તો પરિણમનમાં શુદ્ધતા આ ગઈ. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન ને સમ્યઆનંદની પરિણતિ પ્રગટ થઈ. એ કહ્યું છે. “અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણતિ” એકલું શુદ્ધ જ્ઞાન ધ્રુવ ન રહ્યું પણ ધ્રુવની દૃષ્ટિ થઈ એટલે પરિણતિમાં પણ શુદ્ધતા સમ્યગ્દર્શન આનંદ આદિ આ ગયા. ઐસા જીવ, સમજમેં આયા? શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી ભારે ભાઈ અભેદ, એ શુદ્ધ જ્ઞાન પરિણત પહેલું શુદ્ધ જ્ઞાન કહ્યું તું ને? આ શુદ્ધ જ્ઞાન પરિણત એ ત્રિકાળી છે એ પરિણમ્યું આગળ ના પાડશે કે એ પરિણતિ પર્યાયની છે. સમાજમેં આયા?
શુદ્ધ જ્ઞાન જે પહેલાં કહ્યું એ તો ત્રિકાળી,. ધ્રુવ ત્રિકાળી હવે અહીંયા કહે છે કે જ્યારે દૃષ્ટિ ત્યાં હુઇ પર્યાય બુદ્ધિ છૂટી ગઈ રાગકા નિમિત્ત કા લક્ષ છૂટ ગયા. એ પરિણામ ઉપર રમતે થે એ દૃષ્ટિ છૂટ ગઈ. દેષ્ટિ અહીંયા આ ગઈ તો વો પર્યાય, શુદ્ધ જ્ઞાન ત્રિકાળ સાથે અભેદ હુઈ અને શુદ્ધ જ્ઞાન પરિણમ્યું એમ કહ્યું. પરિણમ્યું છે તો પર્યાય ભાઈ આગળ કહેશે કે ધ્રુવ કાંઈ પરિણમતું નથી. જે શુદ્ધજ્ઞાન ત્રિકાળ ધ્રુવ છે એ પરિણમતું નથી – પણ સમજાના કૈસે? કે પરિણતિ બદલ ગઈ. સમજમેં આયા? (આ તો એક પળમાં સમજી જાય એવું છે) ઘણી વાત થઈ ગઈ છે. ઘણી વાર આવે છે ને.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
૧૬
હળવે હળવે તો આવે છે ને આ આહાહા !
કહેતે હૈ કે અભેદસે શુદ્ધજ્ઞાન માથે શુદ્ધજ્ઞાન લીધું હતું એ તો ત્રિકાળી છે ભાઈ શુદ્ધ જ્ઞાન તો ત્રિકાળી હૈ ધ્રુવ વળી કહેશે ધ્રુવ પરિણમતે નહીં, પર્યાય પરિણમતી હૈ ધ્રુવ તો ઐસાને ઐસા કુટસ્થ કાયમ રહેતે હૈ, પણ યહાં વિકારી પરિણતિ જો મિથ્યાત્વમેં થી સમજમેં આયા ? વિકાર મેરા હૈ ઐસા અનુભવ કરતે ત્યાં સુધી મિથ્યાર્દષ્ટિ થા. સમજમેં આયા?
શુદ્ધ ચૈતન્યકી દૃષ્ટિ હુઈ તો પરિણતિ શુદ્ધ જ્ઞાન પરિણમ્યું. જે એકલું રાગ આદિરૂપ પરિણમતું હતું વિકારરૂપે પરિણમન હોતા થા, એ દુઃખરૂપ વિકાર દુઃખરૂપ કર્તા અંદરનું દુઃખરૂપ બધું હતું. બધું તો યાં કહ્યા કે શુદ્ધજ્ઞાન જો ત્રિકાળ હૈ આગળ ના પાડેગા કે ત્રિકાળ ધ્રુવ પરિણમતે નહીં, પર્યાય પરિણમતી હૈ પણ યહાં સમજાના હૈ કે શુદ્ધ ધ્રુવ જો હૈ એ દૃષ્ટિ હુઈ તો પરિણમન હુઆ તો ધ્રુવ પરિણમ્યા ઐસે એમ કહેનેમેં આતા હૈ સમજમેં આયા? એ અમુલખચંદજી આ મારગ હૈ દેખો તો ખરા આહાહા ! ઓલા કડાકૂટમાં પડયા. આ વ્રત કરના ને દયા પાળના ને આ કરના અરે સૂન તો સહી (એ વ્રત સમજાય છે ને સહેલું છે ) હૈં ? એ સમજણ સહેલું અજ્ઞાન છે અનાદિનું એમાં છે શું ? (સંસાર વધારવા માટે ત્યાં રહેવું પડે ) સંસાર વધારવા માટે, પણ એ કાંઈ ઉસકા સ્વરૂપ હૈ ? સંસાર ઉસકા સ્વરૂપ હૈ ? રાગ ઉસકા સ્વરૂપ હૈ ? વો વધે ઉસમેં કયા ? આત્મા નહીં એ તો અનાત્મા બઢ ગયા આહાહા ! સમજમેં આયા ?
શુદ્ધ જ્ઞાન પણ અથવા એમ તરત જ લીધું અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણત એમ જીવ ભી એટલે જહાં ચૈતન્ય ભગવાન દષ્ટિમેં લીયા- જો દૃષ્ટિમેં રાગ ને પર્યાય લીયા થા વો દૃષ્ટિએ ધ્રુવને લીયા. એ પર્યાય અપેક્ષાએ પલટા ખાતે ગુલાંટ ખાતે હૈ ઐસા કહા, ધ્રુવ તો હૈ એ હૈ સમજમેં આયા ? ભા૨ે વાતુ ભાઈ ! આવી સમજણ કરે ત્યારે એને સમ્યગ્દર્શન થાય હવે આવું હજી એના ઠેકાણા નહીં સમ્યગ્દર્શનના ને એના પહેલા વ્રત ને ચારિત્ર – (અચારિત્ર ) ભાઈ આ તો સર્વજ્ઞકા પંથ હૈ વીતરાગ મારગકા યહ પંથ હૈ સમજમેં આયા ? ત્રણ લોકકા નાથ સર્વજ્ઞ ૫૨માત્મા તીર્થંકર હુઆ એક સમયકી પર્યાયમેં તો એ કહેતે હૈ કી પર્યાયસે ભી મેરી ચીજ તો ભિન્ન હૈ. એ વસ્તુ કહેનેમેં આતા હૈ આહાહા! સમજમેં આયા ? એ વસ્તુકા પૂર્ણાનંદકા ભાન હોકર પર્યાયમેં પૂરણતા આઈ, તો કહેતે હૈ કે ભગવાન ! તુમ ભી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય હૈ ઉસકી દૃષ્ટિ લગાવ તો તેરે ભી જે અશુદ્ધ પરિણતિ જો મિથ્યાત્વ, રાગ દ્વેષકા પરિણમન વિકા૨કા પરિણમન પર્યાયમેં જો થા, વો દુઃખરૂપ પરિણામ થા, વો વસ્તુ નહીં, એ વસ્તુકા પરિણમન નહીં. સમજમેં આયા ?
ચૈતન્ય શાયકભાવ શુદ્ધ જ્ઞાન પણ, અભેદ દૃષ્ટિસે ઐસા ભાન હોકર શુદ્ધ પરિણતિ પર્યાય હુઈ સમ્યર્શન જ્ઞાન ચારિત્ર જો હૈ યે શુદ્ધજ્ઞાન પરિણત શુદ્ધ જ્ઞાન ત્રિકાળ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
ગાથા-૩૨૦ પરિણતમાં વો તીનો બોલ આયા. સમજમેં આયા? શુદ્ધજ્ઞાન એ ધ્રુવ અને એની સાથે પરિણતિ એ પર્યાય, એ પર્યાય એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, એક સાથે. સમજમેં આયા? આગળ કહેગા ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સમજે? વો ભાવરૂપી પરિણતિ હૈ,
જ્યારસે પ્રગટ હોતા હૈ ઉસકો ઉપશમમેં તોપણ ઉસકો આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહા અને અધ્યાત્મ ભાષાએ ઉસકો શુદ્ધાત્મ અભિમુખ પરિણામ અથવા શુદ્ધોપયોગ કહા. ઉસકા યે અર્થ હુઆ કે સમ્યગ્દર્શન પ્રગટ હોનેમેં શુદ્ધોપયોગ હૈ અંદર બસ. આહાહા ! સમજમેં આયા? આગળ બહોત ખુલાસા કરેગા.
ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક વો તીન મોક્ષકા માર્ગ હૈ તો ઉસકો અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મ અભિમુખ પરિણામ. તો શુદ્ધાત્મા અભિમુખ પરિણામ ઉપશમ ભાવમાં પણ હુઆ ક્ષયોપશમમાં ભી હુઆ અને ક્ષાયિકમાં પણ હુઆ. તો શુદ્ધાત્મા અભિમુખ પરિણામ એ શુધ્ધોપયોગ હુઆ પંડિતજી? આ તો એકલો માલ આવશે હળવે હળવે આવે ને? સમજમેં આયા? દષ્ટાંત તો આંખકા દીયા થોડા- દષ્ટાંત તો દૃષ્ટાંત ખાતર દેષ્ટાંત નહીં હૈ સિદ્ધાંત ખાતર દષ્ટાંત હૈ (સહેલું પડે સમજવું) સહેલા પડે સમજવા માટે એને જરીક.
ભગવાન ! તારી ચીજ જો પરમાનંદની મૂર્તિ એકલો સુખનો સાગર, એવા સુખના સાગર ઉપર જ્યાં દૃષ્ટિ પડી ત્યારે એના પરિણમનમાં આનંદનું, દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થયું. એ શુદ્ધ જ્ઞાન પરિણમ્યું એ આનંદ હતો એ પરિણમ્યો એમ અત્યારે કહેવામાં આવે છે. પોપટભાઈ થોડું થોડું ખ્યાલમાં તો લ્યો, ખ્યાલમાં તો લ્યો કે આ કાંઈ કહે છે ને આ કાંઈ માર્ગ છે સમજાય છે કાંઈ ? એમ ઓધે ઓધે હાલે છે અનાદિથી, એમ ન હાલે મારગ ભાઈ મારગ, તો અંદરનો વ્યક્ત થવો જોઈએ. (ઓધે ઓધે એટલે) ઓધે ઓધે એટલે જાના હોય આથમણા ને જાય ઉગમણા-ઐસે ઐસે વિચાર કર્યા વિના ચલે કે અરે? યહાં કયા નીકલા આપણે તો જાના આમ થા. ભાન વિના હાલના એ ઓધે ઓધે (શ્રોતા. હિંદીમેં બતાઓ મહારાજ, હિંદીમેં) ઓધે, તમારી કઈ ભાષા હશે અમને શી ખબર પડે? ઓધે ઓધે તમારી ભાષા સમજ લેના (ઓધ સંજ્ઞા આવે છે ને?) ઓધ સંજ્ઞા આતી હૈ ને ઓધ સંજ્ઞા નહીં આતી? ( શાસ્ત્રમ્ તો ઓધ સંજ્ઞા આતી હૈ) આતી હૈ મગર કાંઈ ભાષા હશે ને હિંદીમેં ઓધ નામ કાંઈ પણ સમજ્યા વિના કુટારા કર્યા કરવા (બીજા કરતા હોય એમ કર્યા કરવું એનું નામ ઓધ) એનું નામ ઓધ (સમજ્યા વિના બીજા કરતા હોય એમ કર્યા કરવું) (ગાડરીયો પ્રવાહ) ગાડરીયા હૈ ને? ગાડરીયાનો દાખલો આપવામાં આવે છે. આ ગાડર હૈ ને ગાડર? ઘેટા (ભેડીયાભેડીયા) ભેડીયા તો ભેડીયા ચલતે હૈ ને એક તો દૂસરા ભેડીયા એની જેમ નીચે દેખીને ચાલે પણ આ કૂવામાં પડશે એની તો ખબર નથી. આમ (ઇસકા મતલબ ઓધે ઓધે) એનું નામ ઓધે ઓધે. ભેડીયા ચલતે હૈ આમ નીચે કૂવામાં નજર રખકર. બીજો પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
ધ્યેયપૂર્વક શેય એની કુવામાં નજર છે. ઓલો જ્યાં કુવામાં પડે તો ઓલ્યો ય કુવામાં પડે. ભેડીયા જ્યાં ચલે ત્યાં ચલે, અજ્ઞાની જ્યાં ચલે ત્યાં ચલે માર્ગકી કાંઈ ખબર ન મળે. (ભેડા ચાલ) ભેડા ચાલ, એમ કાંઈ હોય તો ખરૂંને બધે (ભેડા ચાલ) બરાબર.
કહેતે હૈ, શુદ્ધ જ્ઞાન પણ એમ ઓલા નેત્રની હારે કહેવું છે ને? નેત્રની સાથે દાખલો ને એટલે પણ, શુદ્ધ જ્ઞાન પણ, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન અથવા અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણત. જ્ઞાનકી પ્રધાનતાએ વાત કરી છે બાકી સારા દ્રવ્ય જો ધ્રુવ હૈ ઉસકો યહાં શુદ્ધ જ્ઞાન કહેનેમેં આયા હૈ. જ્ઞાન પ્રધાન કથન લેના હૈ ને? જ્ઞાન મહા અસાધારણ ગુણ હૈ ને? તો જ્ઞાયકસે લીયા હૈ, જ્ઞાયક ઐસે, નહીં તો હું તો સબ ગુણ હૈ ઉસમેં, શુદ્ધ જ્ઞાન ત્રિકાળ ધ્રુવ વસ્તુ, ઐસી દૃષ્ટિ કરનેવાલા શુદ્ધ જ્ઞાન પરિણત શુદ્ધ ધ્રુવ ત્રિકાળ, ઉસમેં વર્તમાન પરિણમન સમ્યગ્દર્શન શાન ચારિત્રકા, સ્વકા આશ્રયસે, ધ્રુવના આશ્રયસે જો પરિણતિ હુઈ, એ જીવ ભી, નેત્રકા દષ્ટાંતકી સાથ શુદ્ધ જ્ઞાન ભી અને આ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી એમ “સ્વયં શુદ્ધ –ઉપાદાનરૂપસે કર્તા નહિ.” આ ઉપાદાન પર્યાયકી બાત હૈ,
આગે આયેગા ઉપાદાન ઘુવકા – સમજમેં આયા?
કયા કહેતે હૈ? આત્મા, વસ્તુ જો ત્રિકાળ હૈ ધ્રુવ ઉપરકી અપની મહા સત્તાકા સ્વીકાર જ્યાં દૃષ્ટિએ કિયા, ત્યારે સમ્યગ્દષ્ટિ હુઆ ત્યારે ઉસકા પરિણમનમેં નિર્મળતા આઈ. શુદ્ધ પરિણમન હુઆ તો એ શુદ્ધ પરિણમનવાળા જીવ સ્વયં શુદ્ધ ઉપાદાનરૂપણે એ નિર્મળ શુદ્ધ પર્યાયસે શુદ્ધ નિર્મળ પર્યાયસે આ શુદ્ધ ઉપાદાન એટલે પર્યાય, આગળ દ્રવ્ય આયેગા શુદ્ધ ઉપાદાન. સમજમેં આયા?
તમારે કાલે આવ્યું તું ને ત્યક્ત ને અત્યક્ત આવ્યું 'તું કે નહીં, પરિણામ ત્યક્ત હૈ ને ત્રિકાળી તે અત્યક્ત હૈ ત્યાં છોડના ફોડનાકી બાત (નહીં હૈ) કોઈ પ્રશ્ન કરતા હતા ને? છોડનેકી કયા બાત હૈ? ભગવાન આત્મા ધ્રુવ કાયમ રહેતે અત્યક્ત નામ કભી બીજા– દૂસરારૂપે હોતા નહિ અને પરિણામ હૈ યે ત્યક્ત એક સમયકા પરિણામ છૂટ જાતા હૈ, દૂસરા આતા હૈ. સમજમેં આયા? તો આંહી કહેતે હૈ કે એ શુદ્ધ ઉપાદાનરૂપસે દ્રવ્ય ને ગુણ તો નહીં. હવે અહીંયા સમજમેં આયા?
ધર્મી જીવકા પર્યાયમેં શુદ્ધ ઉપાદાન જો પ્રગટ હુઆ, પરિણતિ પ્રગટ હુઈ, સમજમેં આયા? “શુદ્ધ ઉપાદાનરૂપસે કર્તા નહિ.” આહાહા ! દ્રવ્ય-ગુણ તો કર્તા નહિં પણ નિર્મળ પર્યાય ધર્મીકી હુઈ વો રાગકા કર્તા ને રાગકા ભોક્તા નહીં. એ મહાવ્રતકા વિકલ્પકા યહ કર્તા નહીં એમ કહેતે હૈ. (અને ભોક્તા ય નહિ, એમ જ હોય ને) પર તો એ વિકાર હૈ, પરદ્રવ્ય હૈ. સમજમેં આયા? માણસને એવું થઈ જાય કે આપણને એવું સમજાય? ન સમજાય એવું હોય આ તો મૂળ ચીજ છે. મૂળ ચીજ ન સમજાય તો તેરે જાના કહાં હૈ? કરના કયા હૈ? સમજમેં આયા? શાસ્ત્ર બહોત પઢ લીયા ને શાસ્ત્ર ઐસા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૯
તો હો ગયા ઉસમેં ? ઉસમેં તો કુછ હૈ નહિ કુછ હૈ નહીં. હૈ તો આ આત્માનેં હૈ અંદર સબ બાત. સમજમેં આયા ? શાસ્ત્ર પઢ લીયા તો ઓ જ્ઞાન ભી જ્ઞાન નહિ. એ શુદ્ધ પરિણતિ નહીં આહાહા ! પરિણતિ સમજે? પર્યાય, અવસ્થા શુદ્ધ નહીં; આરે ભારે વાત ભાઈ (બહુ સ૨સ ).
ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ આત્મા, ઉસકા પરિણમન હુઆ, દૃષ્ટિ હુઈ તો એ પર્યાય હૈ, દૃષ્ટિ પર્યાયમેં પરિણમન હુઆ, પરિણમન હુઆ એમ, દૃષ્ટિ લગાયા તો પરિણમન હુઆ. ઐસા સ્વયં શુદ્ધ ઉપાદાન ધર્મી જીવકી દૃષ્ટિ ધ્રુવ ઉ૫૨ હોનેસે, ઉસકી પરિણતિમેં સમ્યજ્ઞાન ને શુદ્ધતા હોનેસે, એ શુદ્ધતા પરિણતિ વ્યવહાર રત્નત્રયકો ભી કરતે નહિ. લાલચંદજી. ભારે વાત ભાઈ (સત્ય વાત ગુરુદેવ ) આંખનો દાખલો આપ્યો છે ને ? એ તો જાણે છે. ન સમજાય એમ પહેલું શલ્ય ન રાખવું. એ તો કેવળજ્ઞાન લેવાની તાકાતવાળા આત્માને ન સમજાય એમ કેમ ? હીન આત્માકો માને, અપનેકો પામર માને (દ્રવ્ય પામ૨ કેમ હોય ? ) પામરતા ન હોય. પામરતા પ્રભુ તને ન હોય. તું તો પ્રભુનો પ્રભુ છો આહાહા ! પ્રભુનો પ્રભુ એટલે કેવળજ્ઞાન આદિ પ્રભુ થયા એના પણ પ્રભુ એનાથી પણ અધિક તારું દ્રવ્ય છે. શોભાલાલજી ! આજ ચાર દિ ' તો થઈ ગયા. તમારા ભગવાનદાસ તો આયા નહિ. ( આજ આતા હૈ ) ઠીક.
,
આ હિંદી ચલતે હૈ તો હિંદી તો પીછે રૂક ગઈ. (૨વાના હો ગયા આજ રાતકો આયેગા ) કહેતે હૈ. આ સ્વયં એટલે ? જે આત્મા શુદ્ધ ધ્રુવ ઉસકી દૃષ્ટિ હુઈ સમ્યÁન હુઆ. ઐસી શુદ્ધ પરિણિત હુઈ એ જીવ પણ સ્વયં અપનેસે શુદ્ધઉપાદાનરૂપસે નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના વીતરાગી પરિણામ ધ્રુવને આશ્રયે થયા, તે પરિણામ પણ, કર્તા નહિ હૈ, આ હા ! એ રાગકા કર્તા નહીં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવકા ભી કર્તા ધર્મી હૈ નહિ. ધર્મીકી પર્યાય કર્તા નહિ ઉસકી સમજમેં આયા ?
એ જીવ પણ, એકડો મૂક્યો છે ત્યાં, કારણ પરિણતિનો પહેલો બોલ છે ને? સમજાય છે ? પરિણતિનો પહેલો બોલ માટે એકડો ત્યાં લખ્યો છે. આ આખા અધિકારમેં એ પરિણતિના બોલ આવશે તેર અને ધ્રુવના બોલ આવશે નવ. તો કહતે હૈ કે કર્તા નહીં. આહાહા ! અહીંયા તો હજી રાગ ક૨ના ને ઐસા કરના ને ઐસા કરના હજી તો ૫૨નો કર્તા ઓલા તો એમ કહેતે હૈ એક પંડિત તો “ ૫૨કા કર્તા ન માને તે દિગંબર જૈન નહીં ” ગજબ વાત હાલે છે. એમ કરીને અહીંના-સોનગઢવાળાને છોડી દેવા છે. એમ કે આ નહીં, અરે ભગવાન ! તું કહે એટલે તૂટી જશે ? આહાહા ! સુન તો સહી, દિગંબર જૈન કિસકો કહેતે હૈ ? જીસકી દૃષ્ટિ ને જીસકા નિર્મળ જ્ઞાન વ્યવહાર રત્નત્રયકો ન કરે ઉસકા નામ દિગંબર જૈન હૈ સમજમેં આયા ? આહાહા !
ન
૫૨કા કર્તા તો ક્યાં રહી ગયા. પરની દયા પાળું ને ૫૨ની હિંસા કરે ફલાણું ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
ધ્યેયપૂર્વક શેય ઢીકણું એ તો ક્યાંય રહી ગયા. અહીંયા તો કહેતે હૈ કે ઉસકી પર્યાયમેં વિકૃત ભાવ હો, એ વિકૃત વસ્તુ જ પરદ્રવ્ય હૈ જ્યાં સ્વદ્રવ્ય જ્ઞાયકભાવ ઉસકી દૃષ્ટિ હુઈ ઔર ઉસકા પરિણમન નામ નિર્મળતા પર્યાયમેં વ્યક્ત હુઈ, એ નિર્મળ વ્યક્ત પર્યાય શુદ્ધ ઉપાદાન કહેનેમેં આતી હૈ “ક્ષણિક શુદ્ધ ઉપાદાન” સમજમેં આયા? ધ્રુવ ઉપાદાન આગે આયેગા ત્રિકાળી સ્પષ્ટ કિયા વિના તો સમજાય નહીં ને આ તો એકલું માખણ હૈ, જૈન દર્શનકા એકલા રહસ્ય માખણ હૈ. કહેતે હૈ, માખણ સમજતે હૈ ને? મખ્ખન-આહાહા ! ધર્મી જીવ તો ઉસકો કહીએ કે જિસકા પરિણમનમેં નિર્મળતા આઈ હૈ જૈસા દ્રવ્ય નિર્મળ ને શુદ્ધ હૈ, એસી પર્યાયમેં નિર્મળતા આઈ હું. એ નિર્મળ પર્યાય મલિન પર્યાયકો કરે નહીં. સમજમેં આયા? આહાહા ! એ નિર્મળ પર્યાય દોષકો કરે નહિ. હૈ? (નિર્મળ પર્યાય શી રીતે કરે) ઔર નિર્મળ પર્યાય રાગકો વેદ નહીં, અનુભવે નહિ, અનુભવ તો આનંદકા હુઆ, એ પરિણતિ ઉસકી હૈ એ વ્યવહાર હૈ, નિશ્ચય તો ધ્રુવ હૈ. કારણ, પરિણામ માત્ર વ્યવહાર હૈ ને ? આહાહા! ભારે (એ તો એક સમયની પર્યાય છે) આવું વ્યાખ્યાન કેવું આ જાતનું? કોઈ કહે કે ભાઈ વ્રત કરવા, મહાવ્રત કરના આ કરના ને ઐસા ખાના ને ઐસા પીના (અણુવ્રત હશે ) આ શું બધું આ સાંભળ તો ખરો આ બધું આહાહા! ભગવાન પૂર્ણાનંદનો નાથ એમાં એકાકાર થવું, એમાં વિંટાઈ જવું એ તારું વ્રત છે. બાકી બધા અંદર અવત છે સમજમેં આયા?
ઓહો!આચાર્યોએ કેટલું કામ કર્યું છે. દિગંબર સંતો જંગલમાં રહેતે (હું) પરમેશ્વરની હારે વાતું કરીને, પરમેશ્વરને હેઠે ઉતાર્યા (પોતે જ પરમેશ્વર છે ને) ઉપર તું રહે ને સિદ્ધ ન થાય. અમે અહીંયા, એ પરમેશ્વર અમે અહીંયા આહાહા ! સમજમેં આયા? “શુદ્ધ ઉપાદાનસે કર્તા નહિ, ઐસે વેદતા ભી નહિ.” ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ, વ્યવહારકા વિકલ્પકો કર્તા નહીં અને વ્યવહાર વિકલ્પકો વેદતે નહીં, કોંકિ ઉસકી પર્યાયમેં વો ચીજ નહીં, દ્રવ્ય-ગુણમેં તો નહીં આહાહા!હું એ વાત “રિકી સાંજ | નવા જ અવે'' એટલી કરી સમજાણું?
અથવા હવે બીજો “ “રિકી રવયં MિI[ ''ઇ શું કરવા લખ્યું છે? જેમ કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન હૈ, વો ભી કોઈ રાગાદિ હૈ હિ નહિ તો કર્તા નહીં એમ અહીંયા તો છે છતા કર્તા નહીં એમ સિદ્ધ કરનેકો કેવળજ્ઞાનકા દાંત દીયા હૈ સમજમેં આયા? અથવા પાઠાંતર ““વિઠ્ઠી વયે f If “ઉસકા વ્યાખ્યાન” – “માત્ર દૃષ્ટિ જ નહિ” દેખો ઓલામાં જ્ઞાનમાં દૃષ્ટિકા વિષય લીયા થા – સમજમેં આયા? ત્યાં તો દૃષ્ટિ તો આઈ નહીં હૈ. સમજમેં આયા? માત્ર દૃષ્ટિ હિ નહિ, અર્થાત દૃષ્ટિ જો હૈ વો શુદ્ધ ચૈતન્ય ઉપર પડી હૈ, માટે વો દૃષ્ટિ ને દૃષ્ટિકા વિષય ઓ રાગકા કર્તા ને ભોક્તા નહિ. પણ ઈતની બાત નહીં. અહીં તો કહે જ્ઞાનનો વિષય “પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ”, વો જ્ઞાનની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
ગાથા-૩૨૦ પરિણતિમેં રાગ હોતે છતે પરિણતિ (મેં) કર્તા નહિ ઐસે સિદ્ધ કરનેકો કેવળજ્ઞાનકા દૃષ્ટાંત દીયા હૈ. કેવળજ્ઞાન જેમ રાગકા કર્તા ને ભોક્તા નહીં, ઐસે નીચે સમ્યગ્દષ્ટિ જીવ-શુદ્ધ પરિણતિવંત રાગકા કર્તા ને ભોક્તા નહિ. આયા સમજમેં?
માત્ર દૃષ્ટિ હી નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન ભી” ક્ષાયિક જ્ઞાન ભી એટલે, ઓલું તો ખરું ભાઈ ( ત્યારે તો કહેવાય ને “ભી” ક્યારે કહેવાય ) “ભી ” કીધું છે ને ભીખાભાઈ આ ઝીણું છે બહુ (લક્ષ રાખું છું પુરેપુર ) શું કીધું? ( પુરેપુરૂ લક્ષ આપું છું.) લક્ષ તો ત્યાં દેના ચાહીએ દ્રવ્યમાં એમ કહેતે હૈ (પહેલા તો આપની વાણીમાં લક્ષ રાખવું ને?) પહેલા પછી કાંઈ છે જ નહિ. કહો સમજમેં આયા? આહાહા!
કહેતે હૈ માત્ર દૃષ્ટિ હી નહિ અર્થાત્ શુદ્ધ જ્ઞાન ત્રિકાળી ઉસકી જો દષ્ટિ હુઈ, ઉસકા જો જ્ઞાન પરિણત હુઆ વો રાગ ને વિકલ્પકા કર્તા નહિ “ઐસે ક્ષાયિક જ્ઞાન ભી” આહાહા ! ક્ષાયિક જ્ઞાન એટલે કેવળજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન પરમાત્મા પૂરણ દશા, અપૂર્ણ દશાવાળા ભી કર્તા ભોક્તા નહિ તેમ પૂર્ણ તો કર્તા ભોક્તા નહિ એની સાથે મેળવ્યું એને. સમજમેં આયા? એ સમ્યજ્ઞાન દીપિકામાં આવે છે આ બોલ “સમ્યજ્ઞાન દીપિકા ” છે ને? (જી. હા. અભી પ્રસિદ્ધ હુઈ) સમ્યજ્ઞાન દીપિકા? (હા. ભાવનગરથી, ભાવનગરમાં પ્રસિદ્ધ હુઈ) હા. વો પ્રસિદ્ધ હુઈ હિંદી, હિંદી ? (હા. વર્તમાન હિંદીમાં છે) ઉસમેં એક બોલ હૈ કે કોઈ પણ પ્રાણી , સિદ્ધસે એક ક્ષણમાત્ર તીનકાર માત્ર ભી ભિન્ન રહે તો મિથ્યાદૃષ્ટિ–પાપી- સંસારી હૈ. એક જરી પણ સિદ્ધસે ભિન્ન રહે અર્થાત જૈસા સિદ્ધ હૈ વો જાનતે ને દેખતે હૈં ઐસા જાનના દેખના છોડકર એક તીનકાર માત્ર ભી વિકલ્પકા કર્તા હો તો મિથ્યાષ્ટિ –પાપી- સંસારી હૈ ઐસા દષ્ટાંત દીયા હૈ. સમ્યજ્ઞાન દીપિકામેં વો ધર્મદાસ ક્ષુલ્લક અહીંયા તો આ વાત ઘણીવાર આવી ગઈ છે. સમજમેં આયા? આહાહા !
આટલો બધો ફેર? એ જ અહીંયા દષ્ટાંત આપ્યો છે. કહે છે કેવળજ્ઞાની પણ કાંઈ કર્તા ને ભોક્તા નથી ઐસે સમ્યજ્ઞાની ભી એના જેવો જ છે. જ્ઞાતા દૃષ્ટા એ પણ રાગનો ને વિકલ્પ આદિનો કર્તા-ભોક્તા નથી. ધનાલાલજી ( હા, બરોબર એમ જ છે) આ. હા. હા કહેતે હૈ, કે માત્ર દૃષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ જ્ઞાનનું લીધું છે ખરું ને? વિક સઘં fu TM ત્યાં પાછું જ્ઞાન દૃષ્ટિનો વિષય ને જ્ઞાન પુરું કર્યું અને અહીંયા વળી પર્યાયમાં જ્ઞાન પુરું થયું તે પર્યાયમાં જો જ્ઞાન પૂરણ હુઆ કેવળજ્ઞાન, “એ ભી નિશ્ચયસે કર્મોકા અકારક” – ખરેખર તો ઉસકો તો હૈ હિ નહિ ઐસે કહેતે હૈ. સર્વજ્ઞને રાગ આદિ હૈ નહિ તો કર્તા પરિણમન હૈ હિ નહિ એમ કહેના હૈ. યા કહેતે હૈ? કે સર્વજ્ઞ પરમાત્મા કેવળજ્ઞાની ઉસકો રાગકા પરિણમન નહિ, ભાઈ ! શું કીધું સમજમેં આયા? કયું આ દાખલા દીયા ઉસકી સાથ ઐસે રાગકા પરિણમન નહિં ઈસલીયે કર્તા નહીં ઐસે શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
ધ્યેયપૂર્વક શેય જ્ઞાની સમ્યગ્દષ્ટિ પણ રાગકા પરિણમન નહીં ઉસકો સમજમેં આયા? ભારે વાત કરી ભાઈ
“ક્ષાયિક જ્ઞાન ભી ખરેખર રાગાદિકા અકારક” નામ રાગરૂપ પરિણમનેય નહીં લ્યો અને “અવેદક” ઓ ભી વેદક નહીં રાગકા, ત્યાં ભી એકલા આનંદકા વેદન હૈ કેવળજ્ઞાનમેં તો એકલા જ્ઞાન પૂરણ અને આનંદકા વેદન, વો ભી જેમ કર્તા નામ પરિણમન નહિ ઐસે સમ્યગ્દષ્ટિકા દૃષ્ટિ ધ્રુવ ઉપરકા પરિણમન હોનેસે ઉસકો ભી રાગકા પરિણમન ને રાગકા વદન હૈ નહીં.
- આ ચીજ ઐસી હૈ ઐસી પહેલે ખ્યાલમાં, દેષ્ટિમાં તો ત્યે આહાહા! અરે ભગવાન કેટલાક એમ કહે છે આ તમે કેવળી હારે વાતો કરો છો, સિદ્ધની હારે? હેઠલાવાળાને તમે સિદ્ધ જેવા બનાવી દો છો એમ કેટલાક કહે છે. આ તો કેવળજ્ઞાન થવાની કેવળજ્ઞાનની વાતો છો અહીં તો કેવળજ્ઞાનીની વાતો છે ભાઈ. કેવળજ્ઞાની કહો કે એકલો કેવળજ્ઞાન તું ત્રિકાળ છો આ એની વાત છે કે, ઘણાંય એમ કહે છે આ તો કેવળજ્ઞાનની વાતો છે. આહાહા! મોટી મોટી વાતો કહે છે, મોટી નથી આ તો તારા હિતની વાતો છે. સાંભળીને હવે સમજમેં આયા? ઘણાંય એમ કહે છે નહીં બહારથી આવે છે એ કેવળજ્ઞાનની વાતો કરે છે. સિદ્ધની શુદ્ધનયની આ તો કેવળજ્ઞાન ત્યાં હોય ત્યાં, અહીંયા હેઠે ક્યાં શુદ્ધનય હોય?
અવેદક – “કર્મોકા અકારક ને અવેદક ભી હૈ” એમ ઓલાની સાથે લીયા. જેમ શુદ્ધ પરિણત જીવ અકારક ને અવેદક હૈ, એમ આ ભી અકારક ને અવેદક હૈ – આ ભી અકારક ને અવેદક (ઉસકી સાથ અવેદક ભી હૈ) અવેદન, રાગકા ઉસકો વદન હૈ નહિ. આ હા હા હા. (અકારક –પૂરા નહીં હોતા ) વેદન, વેદન ભી. સમજમેં આયા? ઈતના ભી નહિ. આગળ કહેગા વિશેષ લ્યો.
* * * * *
પ્રવચન નં. - ૨ ગાથા ૩૨૦
તા. ૧૧-૮-૭૦ સમયસાર ત્રણસો ને વીસમી ગાથા જયસેનાચાર્યની ટીકા ગાથાકા તાત્પર્ય કયા હૈ વો ટીકા લેશે. તાત્પર્ય કયા હૈ તાત્પર્ય, સારા જૈન દર્શનકા તાત્પર્ય સાર-કયા હૈ વો બાત ચલતી હૈ જરી સૂક્ષ્મ હૈ. અનંતકાળથી કહેતે હૈ કે યહાં તો ધર્મની શરૂઆત કહી છે. પણ આત્મા જ્ઞાનસ્વભાવ અને આનંદસ્વભાવ ઐસા હોને પર ભી અનાદિસે પુષ્ય ને પાપ, વિકલ્પ જો રાગ અશુદ્ધ વિકાર ઉસરૂપે પરિણમતે હૈ. ઉસકો કર્તાપણે પરિણમતે હે ને ભોક્તાપણે ભોગરૂપે પરિણમતે હૈ, યે અધર્મ હૈ બાહ્ય કે સાથ કોઈ ધર્મ-અધર્મકી ચીજ કો સંબંધ નહીં– સમજમેં આયા?
ભગવાન આત્મા અપની નિજી ચીજ, જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ ઉસકો ભૂલકર પુષ્ય ને પાપના વિકલ્પો શુભ અશુભ રાગ ઉસકા કર્તા હોકર ઉસકો ભોગે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ ઉસકા નામ અધર્મ ઉસકા નામ અશુદ્ધ વિકારકા પરિણમન ઉસકા નામ સંસાર.
(બરોબર, એમાં દુઃખ તો નહિ હોયને) દુઃખ હૈ યે દુઃખ હૈ યે વિકારરૂપે પરિણમના વોહિ દુઃખ હૈ, અધર્મ હૈ તો દુ:ખ યહિ હૈ સમજમેં આયા?
આત્મા ભગવાન નિત્યાનંદ, નિત્ય અવિનાશી જ્ઞાન અને આનંદનો ભંડાર પ્રભુ છે. એવી ચીજને છોડકર, ભૂલકર પરના કર્તા તો હોતા નહિ માને તો ભી ચૈતન્ય અહીંયા તો અપની પર્યાયમેં વસ્તુકી દૃષ્ટિ બીના, અપની ચૈતન્ય મહાપ્રભુ સત્તા હોનેવાલા પદાર્થ, ઉસકી સત્તાકા સ્વીકાર નહિં કરકે અનાદિસે ઉસકી દૃષ્ટિ અજ્ઞાનીકી શુભ ને અશુભ વિકલ્પો દયા, દાન, વ્રત, તપ ભક્તિ કામ ક્રોધ એવા વિકલ્પ નામ રાગકા પરિણમન કરતે હૈ, વો કર્તા ને ઉસકા ભોક્તા હૈ, દુઃખકા વો ભોક્તા સમજમેં આયા? પર ચીજ તો ભોગનેમેં આતી હિ નહિ. યે તો જડ હું આ શરીર હૈ જડ હૈ. સ્ત્રીના શરીર ભી જડ માટી માંસ ને હાડકા હૈ દાળ ભાત રોટી શાક વો ભી જડ માટી ધૂળ હૈ, ઉસકા પ્રભુ આત્મા, રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ,ઐસી જડ ચીજ કો કૈસે કરે ને કેસે ભોગવે સમજમેં આયા? એ તો કર્તા ભી નહિં ઔર જડકા શરીરના દાળ, ભાત રોટીકા ભોક્તા ભી આત્મા નહિ. સમજમેં આયા?
અજ્ઞાનમેં ભી પરકા કર્તા ભોક્તા નહિ (કોઇ, માત્ર) અપની ચીજ જો શુદ્ધ ચૈતન્ય હૈ ઉસકો ભૂલકર રાગ અને પુણ્ય-પાપના વિકલ્પો શુભાશુભભાવ ઉસકી સન્મુખ દેખકર ચૈતન્યનો પીઠ દેકર, અપના સારા નિર્મળ સ્વભાવકી પીઠ ઉપરાંત હોકર, વિકારકા પરિણામમેં કર્તાપણા હો કર, ભોક્તા વિકારકા હૈ, યે અશુદ્ધતાકા પરિણમન વો કર્તા ને ભોક્તા વો હિ સંસાર, વો હિ દુઃખ યે ચાર ગતિમ્ રૂલનેકા બીજ હૈ વો આહાહા ! સમજમેં આયા?
હવે ધર્મ કૈસે હોતા હૈ વો બાત ચલતી હૈ યહાં તો યહાં તો આયા “જૈસે દેષ્ટિ” ચક્ષુ પર, જૈસે અગ્નિ જલાનેવાલા અગ્નિકો જાતે હૈ, ઐસે ચક્ષુ કોઈપણ પર પદાર્થકો કરતે નહીં, ચક્ષુ કરે? (ના) ઔર જૈસે લોહાકા ગોળા ઉષ્ણ હોકર, લોહા ઉષ્ણતામેં તન્મય હોકર, લોહા ઉષ્ણતાકો ભોક્તા હૈ, ઐસે આત્મા પરકો ભોક્તા નહિ. આ આંખ ભોક્તા નહિં આંખ પરકી કર્તા નહિ ને આંખ પરકી ભોક્તા નહિં.
અગ્નિ જલાનેવાલા જૈસે અગ્નિ જલાતે હૈ, ઐસે આંખ પરકા કર્તા નહિ હો સકતા. ઐસે લોહતકા ગોળા ઉષ્ણ હો જાતા હૈ, ઐસે આંખ પરકા ભોક્તા નહિં હો સકતા, બરાબર હૈ? ઐસે ભગવાન આત્મા સચ્ચિદાનંદ, નિર્મળાનંદ વસ્તુ ધ્રુવ ચૈતન્ય, વો રાગકા ભી કર્તા નહિ ઔર પુણ્ય, દયા-દાન, વ્રત-ભક્તિકા જો વિકલ્પ હૈ ઉસકા ભી કર્તા નહિ. ઉસકા ભોક્તા હિ નહિ આખકે દષ્ટાંતસે આંખ સમજે ને? (ચક્ષુ) ચક્ષુ સમજમેં આયા?
દૂસરા ભી દૃષ્ટાંત દેગા ક્ષાયિક જ્ઞાનકા ભી દીયા કલ તો કે જૈસે દૃષ્ટિવંત ધર્માત્મા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૨૪
ધ્યેયપૂર્વક શેય શુદ્ધ ભગવાન આત્મા ૫૨માનંદકી મૂર્તિ, વિકાર ને શરી૨ આદિસે રહિત ઔર અપના આનંદ આદિ શક્તિ ગુણસે સહિત, ઐસી અંતર્મુખ ધ્રુવ સ્વરૂપ ઉ૫૨ દૃષ્ટિ પડનેસે, ઉસકા પરિણમનમેં કયા આયા ? શુદ્ધ પરિણમન હુઆ, જો મિથ્યા પરિણામ થા, રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપકા કર્તા હોકર ઉસકો ભોક્તે થે યે અજ્ઞાન ભાવ થા, વો દુઃખ ભાવ થા વો સ્થાનમેં જબ શુદ્ધ ચૈતન્ય વસ્તુ જૈન વીતરાગ મૂર્તિ આત્મા, ઉસકી દૃષ્ટિ કરકે જો શુદ્ધ પરિણમન હુઆ, તો શુદ્ધ જીવ ભી રાગકા કર્તા ભોક્તા નહિ, ઐસે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી કર્તા-ભોક્તા નહિ. સમજમેં આયા ? સમજમેં આવે ઐસી બાત હૈ હોં ભાષા સાદી હૈ પણ હવે ધનાલાલજી સમજમેં આતે બાપુ? આ તો બાપુ પ્રભુના મારગ અંતરકા, અને લોજીક ન્યાયસે તો કહેનેમેં આતા હૈ, હવે પકડના ન પકડના એ તો ઉસકી યોગ્યતા પ્રમાણે હૈ (બહુ સરસ ) હૈં ? ( બહુ સ૨લ કર રહે હો ) જુઓ પંડિતજી પણ અમારે આહાહા ! ભગવાન.
તો કહેતે હૈ જૈસે ચક્ષુ, આંખ ૫૨કી કર્તા, ભોક્તા નહિ ઐસે શુદ્ધ જ્ઞાન, ત્રિકાળી જ્ઞાનાનંદ ભગવાન આત્મા ઔર જ્ઞાનાનંદકી દૃષ્ટિ હુઈ, શુદ્ધ પરિણમનવાલા ધર્મી, વો દોઈ- અહીંયા તો દૃષ્ટિકી બાત પહેલે કીયા હૈ. ભગવાન આત્મા ચૈતન્યબિંબ, ચૈતન્ય સૂર્ય, ઐસી અંતર્મુખ દૃષ્ટિ હોકર, જૈસે રાગ ને પુણ્ય મેરા માન ક૨ પરિણમન કરતે થે, યે દુ:ખ થા, મલિન થા મૈં ત્રિકાળ ધ્રુવ શુદ્ધ આનંદકંદ હું, ઐસી દૃષ્ટિ હોકર શુદ્ધ પવિત્ર, મલિન રહિત, આનંદકી પરિણતિ શાંતિકી અવસ્થા હુઈ, ઉસકા નામ ધર્મ અને વો ધર્મ. ધર્મી જીવ અથવા ધર્મ પરિણત પર્યાય, યે રાગ ને પુણ્ય પાપકી ક્રિયાકા કર્તા નહિ ઔર રાગકી ક્રિયાકા ભોક્તા ભી નહિ આહાહા ! પહેલે સમજના તો ચાહીયે ને કે કયા ચીજ હૈ ? કૈસી હૈ? આ જૈન દર્શન કોઈ સંપ્રદાય નહીં, વસ્તુકા સ્વભાવ હૈ.
66
જિન સો હિ આત્મા, અન્ય સો હિ હૈ કર્મ
,,
કર્મ કટે જિન વચનસે, યે જિન વચનકા મર્મ
જૈન એટલે ભગવાન ૫૨માત્મા, આત્મા જો હુઆ સર્વજ્ઞ, વીતરાગ સર્વજ્ઞ હુઆ, તો કહાંસે હુઆ ? અપના સ્વભાવસે વો દાખલા દીયા થા પહેલે લીંડી પીપરકા- ચોસઠ પહોરી ચર૫રાઈ અંદર પડી હૈ, ઔર હરા રંગ અંદર પૂરા પડા હૈ, તો શક્તિકી વ્યક્તતા હોતી હૈ. હૈ ઉસમેંસે, પ્રાતકી પ્રાપ્તિ હૈ. હૈ ઉસમેંસે આતા હૈ, યે ૬૪ પહોરી ચ૨૫૨ાઈ જો બહારમેં આઈ ઔર હરા રંગ આયા, કાળા રંગ, પીપર હૈ ને કાળી હૈ, કાળીકા વ્યય હોકર, હરા રંગ હુઆ, ચર૫રાઈ અલ્પ થી ઉસકા નાશ હોકર, ચોસઠ પહોરી નામ રૂપિયે રૂપિયો, સોળ આના, ચ૨૫૨ાઈ પ્રગટ હુઈ, કહાંસે હુઈ ? ( અંદરમાં શક્તિ હતી ) અંદરમેં હૈ. કૂવેમેં હૈ વો અવેડેમેં આતે હૈ. અવેડે કયા કહેતે તુમ્હારે પાણી આતે હૈ ને બહા૨મેં ( અવેડા ) અવેડા તો આપણી ભાષા છે – પણ હિંદી કૂવા હોતા હૈ ને કૂવા ઉસમેંસે પાણી નીકલતે હૈ ને બહાર ઢોકો પાતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૨૫ હૈ (જાનવરોકો પીને કે લીયે ચરાઇ બનાતે હૈં) હા વો (ઢોર કો પીને કે લીયે) ઢોરકો પીને કે લીયે બહાર બનાતે હૈ પણ વો કૂવામેં હૈ વો આતે હૈ કે નહિ અંદર મેં? કે કૂવામેં નહિં અંદરમેં ને બહાર આયા? કૂવામેં હૈ પેશાબ ને અહીંયા આયા પાણી ઐસા હૈ? સમજમેં આયા? ઐસે ભગવાન આત્મારૂપી મહા કૂવો દરિયો, સમુદ્ર, ઉસમેં જ્ઞાન ને આનંદ સોળ આના, પુરેપુરા રૂપિયે રૂપિયો સત્વરૂપ શક્તિરૂપ સ્વભાવ પડ્યા હૈ. સમજમેં આયા?
યે પીપરકો ઘંટનેસે જૈસે પ્રગટ હોતા હૈ, ઐસે ભગવાન આત્મા અહીં કહ્યા શુદ્ધ જ્ઞાન, એકીલા શાકભાવ હું. કોઈ પૂછતે થે કલ કે આ જ્ઞાયકા કૈસે દેષ્ટિ કરના? પણ પહેલે આ સમજે તો ખરા કે અનાદિકી દૃષ્ટિ ઉસકી પુણ્ય ને પાપકા વિકલ્પ નામ આસ્રવ ને વિકાર ઉપર પડી હૈ, એ દૃષ્ટિકો ગુલાંટ ખવરાવના હૈ અબી. ગુલાંટ સમજે? (બદલના) ફેર કરના હૈ બદલના હૈ. મેં તો જ્ઞાયક ચિદાનંદ ધ્રુવ આનંદકા ધામ ચૈતન્ય બિંબ સ્વરૂપ, અવિકારી સ્વભાવના સત્ત્વ એકરૂપ મેં હૈં ઐસા શુદ્ધકી દૃષ્ટિ જબ હુઈ, તો પરિણમન નામ વર્તમાન પ્રગટ દશામેં ભી શુદ્ધતા, આનંદતા, વીતરાગતા પર્યાય પ્રગટ હુઈ, ઉસકા નામ ધર્મ, સમજમેં આયા? આરે ભારે ધર્મ ભાઈ લોકો કહે સહેલું સટ હતું એમાં આ મોંધુ કરી નાખ્યું મોંધા નહીં હૈ હી ચીજ હૈ (એક જ પ્રકારે છે) આ વાત જ આ હૈ પણ દુનીયા સમજે નહીં તો કંઈક ને કંઈ ધર્મકા રૂપ દે દીયા ઐસા હે નહીં. સમજમેં આયા? જૈન ધર્મકા રૂપહિ દૂસરા હૈ.
કહેતે હૈ ઐસે શુદ્ધ જ્ઞાન પરના કર્તા ભોક્તા નહિ, રાગકા નહિ. વ્રતના વિકલ્પકા કર્તા ભી શુદ્ધ જ્ઞાન ધર્મ પરિણત જીવ, જો અજ્ઞાન થા તબલગ તો કર્તા થા, તબ તો દુઃખી થા સ્વરૂપકા આનંદ ને જ્ઞાનકા અંદર વસ્તુકી શક્તિ, ઉસકા ભાન હુઆ, અનુભવ હુઆ, તો પર્યાયમેં પ્રગટ દશામેં જો દુઃખકા અનુભવ થા ઉસકા નાશ હોકર, આનંદકા અનુભવ, શક્તિમેં જો આનંદ પડા હૈ, વો આનંદ પર્યાયમેં આયા, એ આનંદકા પરિણત જીવ, રાગકો કરતે નહિં.
રાત્રિકો કોઈ પૂછતે થે ને કે દેવ સમકિતી લડાઈ કરતે હૈ, ફલાણું કરતે હૈ (એ તો સરાગ સમ્યગ્દષ્ટિ આમ કરે છે) સરાગ-ભાઈ એ તો બધી વ્યવહારકી બાત હૈ. નિશ્ચયમેં યથાર્થમેં તો ધર્મી જીવ અપના શુદ્ધરૂપ પરિણમનમેં હિ હૈ. વો લડાઈકા રાગ આયા ઉસમેં વો હૈ હિ નહિં. ઉસકા જાનનેવાલા અપની પર્યાયમેં અપનેસે અપને કારણસે રાગકા જ્ઞાન કરતે હૈ અપની સત્તાકા સામર્થ્યસે. રાગ હૈ માટે જ્ઞાન કરતે હૈં ઐસા ભી નહિ. વાત અલૌકિક હૈ ભગવાન શોભાલાલજી, આહાહા! ભગવાનદાસજી ચાર દિનસે નહિ થા આજ પાંચમા દિન આયા. દરકાર ઈતના, છોકરાને લડકાનું બધું સરખું કરવું હોય ને બહારનું ધૂળ ધાણીનું (કર્યું ક્યાં થાય છે) પણ માને ને ન્યાં. શ્રાવણ મહીનો છે પૈસાવાળા માણસ આવે બધા, એવું હશે કાંઈક, એવું હશે. (લડકા) એવું કાંઈક હશે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૨૬
ધ્યેયપૂર્વક શેય
ધુમાડાના બાચકા. અહીં કહેતે હૈ એય ધુવાડા સમજે ? (ધૂપ ધૂપ ) ધૂપ-ધૂઈ બાથ ભીડે ધૂઆ ન રહે. બાથમેં ધૂઆ ન રહે. ઐસે ૫૨ચીજ અપનેમેં રહે નહીં. ૫૨ ચીજ અપની ક૨ને જાય તો ન ૨હે. વો તો ઉસકે કા૨ણસે હોતા હૈ.
અહીંયા કહેતે હૈ તેરે હિતબુદ્ધિ, ધર્મબુદ્ધિ કરના હો તો ભગવાન આત્મા શાયક સ્વરૂપ હૈ ચિદાનંદ સ્વરૂપ હૈ, ઐસા અનુભવ દૃષ્ટિ કરકે વેદન કરના ઔર ઓ ૫૨કા, રાગકા આદિકા કર્તા નહિ એક વાત. તો કહેતે હૈ દૃષ્ટિકા વિષયવંત તો ઐસા હૈ, પણ કેવળજ્ઞાની ૫રમાત્મા ભી રાગકા ને ૫૨કા કર્તા નહિ હૈ, નહિ હૈ તો નહિ હૈ વો કર્તા નહિ ઐસા બતાયા. અહીં તો હૈ તો ભી કર્તા નહિ. કેવળજ્ઞાનીકો તો રાગ હૈ નહિ. સર્વશ પરમાત્મા અરિહંતદેવ વીતરાગ હુઆ ઉસકો તો રાગ હૈ નહિ, તો એ રાગકા કર્તા નહિ અને રાગકા ભોક્તા નહિ. ઐસે દૃષ્ટાંત દેકર કેવળીકી સાથ સાધકકો મીલાયા (સત્ય વીતરાગ દેવ ) સમજમેં આયા ? બાત ઐસા હૈ ભગવાન.
(
,,
,
કલ કહા થા એક ન્યાય, સમ્યગ્નાન દીપિકાએંસે એક ન્યાય કહા થા કહ્યું હતું એ કહ્યું 'તું સમ્યજ્ઞાન દીપિકા હૈ. સંવત ૧૯૪૮ની સાલમેં એક ક્ષુલ્લક હો ગયા હૈ દિગંબર, હૈ ધર્મદાસ ક્ષુલ્લક હુઆ, સમજમેં આયા ? “ ભેદજ્ઞાનસે ભ્રમ ગયો. નહિ રહી કુછ આશ ઐસે સંવત ૪૮ મેં દો પુસ્તક બનાયા હૈ ( ૧ ) સમ્યજ્ઞાન દીપિકા ને (૨) સ્વાત્મઅનુભવ મનન હમ તો બહોત સાલસે દેખતે હૈં ને ‘સમ્યજ્ઞાન દીપિકા ' ૭૮ કી સાલમેં દેખે થે ૭૮-૪૮ વર્ષ હુઆ − (ઓ તો દિગંબર હોનેકી તૈયારી થી ને ?) વાત તો સાચી છે. ૭૮ મેં જંગલમેં જાતે થે એકલા પુસ્તક લેકર સમ્યજ્ઞાન દીપિકા થા ઉસમેં આ લીયા હૈ “સિદ્ધ સમાન અપના આત્માકો ન જાને, અને સિદ્ધ જૈસે જ્ઞાતા દૃષ્ટા હૈ, ઐસે છોડકર એક રાગકા ભી કર્તા હો તો સિદ્ધ સમાન અપનેકો માન્યા નહિ, એ સંસારી મિથ્યાર્દષ્ટિ પાપી હૈ” ઐસા લીયા હૈ ધન્નાલાલજી ! તમારી બીડીયું બીડીયું તો ક્યાંય રહી ગઈ. ભગવાનદાસજી બડા શેઠ હૈ ઐસા શેઠ બુંદેલખંડકા, ધૂળેય શેઠ નહિ સાંભળને હવે, અહીં તો આત્મા શ્રેષ્ઠ ભગવાન, શેઠ નામ શ્રેષ્ઠ, ચિદાનંદ ભગવાન આનંદકંદ પ્રભુ ઉસકા સન્મુખ દેખકર, જો વિમુખ થા તબ તો અજ્ઞાની થા, હવે સન્મુખ દેખકર જો અનુભવ હુઆ, વો રાગકા કર્તા નહિ અને આનંદકા કર્તા હૈ.
વો આયા યહાં લગ– વૈસા હોતા હુઆ. છે ને કેટલામી લીટી હૈ નીચેસે (જુઓ પાંચમી લીટી હૈ ) જુઓ “ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કયા કર્તા હૈ ” દેખો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ નીચેસે ચોથે લીટી “ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કયા કરતા હૈ ?” નીચેસે ચોથી લીટી ચોથી કહતે હૈ ને? કયા કહેતે હૈ? ( ચોથી ) આહ્વાહા ! જુઓ જૈસે સર્વજ્ઞ ૫રમાત્મા વીતરાગ અરિહંત પ્રભુ, જૈસે જગતકા સાક્ષી દેખને, જાનનેવાલા હૈ, ઐસે ધર્મી જીવ અપના શુદ્ધ જ્ઞાન સ્વરૂપકા પરિણમન હુઆ જ્ઞાનપણે, તો કહેતે હૈ યે શુદ્ધ પરિણત જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
ગાથા-૩૨૦ કયા કરતા હૈ? “જાણદિ બંધ મોખ્ખ” જાનતા હૈ જાનતા હૈ – કિસકો? બંધ મોક્ષકો આહા એ તો કહેતે હૈ કે રાગકા ભાવ હૈ ઉસકો ભી જાનતે હૈ ઔર રાગ છૂટ જાય તો મોક્ષની પર્યાય ઉસકો ભી જ્ઞાની જાનતે હૈ રાગ કરતે ભી નહીં અને રાગ છોડતે ભી નહિ. આહાહા! સમજમેં આયા?
ભાઈ, ભગવાન મારગ તો – તાત્પર્ય કહેતે હૈ ને યહાં રહસ્ય હૈ જૈન દર્શનકા રહસ્ય હૈ. જૈન દર્શન એ વિશ્વ વસ્તુ જો હૈ ઉસકા રહસ્ય હૈ. વિશ્વ વસ્તુ જો હૈ આત્મા. પરમાણું આદિ એ આત્માના રહસ્ય આ હૈ. સમજમેં આયા? આહાહા ! કહેતે હૈ જૈસે સર્વજ્ઞ પરમાત્મા ઉસકો તો બંધ હૈ નહિ મોક્ષ હૈ. વો તો જાનતે હૈ. ઐસે ધર્મી જીવ સમ્યગ્દર્શન જહાંસે હુઆ. લાલચંદજી! ભારે વાત મૈ તો ચૈતન્ય આત્મા જ્ઞાનસ્વરૂપ હું. જ્ઞાન સત્તા સ્વભાવવાળા મેં હું, રાગ ને પુણ્ય આદિ સત્તા મેરેમેં નહિ. મેં રાગસે પુણ્યસે ખાલી ઔર અપના પૂરણ જ્ઞાન આનંદ સ્વભાવસે ભરા પડા હું ઐસી ચીજથી જ્યાં દૃષ્ટિ હુઈ તો કહેતે હૈ કે બંધકો જાનતે હૈ ઔર મોક્ષકો ભી જાનતે હૈ મોક્ષકો કરના હૈ ને ઐસા ફેસા હવે નહીં આ રે હવે (જાણી – લીધું હવે પછી ક્યાં કરવું) સમજમેં આયા? આ કયા કહેતે હૈ, સમજમેં આયા? બંધના તો કરના નહીં હૈ પણ મોક્ષકો ભી કરના નહિ હૈ, મોક્ષ હોતા હૈ ઉસકો જાનતે હૈ એમ કહેતે હૈ. પંડિતજી.
મોક્ષ નામ પૂરણ નિર્મળ પર્યાય, પૂરણ આનંદકી દશા. પૂરણ આનંદકી દશા નામ મોક્ષ-વિકારકી દશા નામ સંસાર ઉસકા અભાવ હોકર પુરણ આનંદ અતીંદ્રિય આનંદ ને જ્ઞાન પૂરણ ઉસકા નામ મોક્ષ તો કહેતે હૈ જબ શુદ્ધ જ્ઞાન પરિણત આત્મા દૃષ્ટિ થઈ ને અનુભવ હુઆ વો તો મોક્ષકો ભી કર્તા નહીં. હો જાવ એઈ-જ્ઞાનીના વ્યાયામની મસ્તી ભિન્ન ભિન્ન હૈ જુદી જાતની એ ઈ નંદકિશોરજી દેખો મારગ જૈન દર્શનકા.
કહેતે હૈ યે તો બંધકો ને મોક્ષકો જાનતે હૈ આહાહા! બંધના પરિણામ અને મોક્ષકા પરિણામ ઉસકો જાનતે હૈ; કરતે નહીં આ કયા? સમજમેં આયા? કયું કે જ્યાં શુદ્ધ દૃષ્ટિ હુઈ ને શુદ્ધ પરિણમન ધર્મકા હુઆ પીછે, મોક્ષ કરું, પરિણામ તો પરિણમતે હિ હૈ, પરિણામ તો પરિણમતે હિ હૈ એ તો ધારાવાહી હોતા હૈ એમાં ધારાવાહી હોતા હૈ ઉસમેં મેં કરું ઐસા રહેતે નહીં – (વાહ રે વાહ કૃપાનાથ) પંડિતજી ! આ ગાથા જરી ઊંચી હૈ બહોત સમજમેં આયા? આ તો અહીંયા કલાસ હોય ત્યારે થોડા કાને તો પડે લોકોને આવા મનુષ્ય દેહમીલા અને જૈન દર્શન સર્વજ્ઞ પરમાત્માએ કહેલો માર્ગ ચીજ કયા હૈ વો ચીજ કાને ભી ન પડે તો ઉસકો વિચારમેં કૈસે લે અને દૃષ્ટિમેં કૈસે પરિણમાવે? આહાહા ! સમજમે આયા?
કહેતે હૈ, અરે ધર્મી જીવ સમ્યક ચીજ વસ્તુ ચૈતન્ય ભગવાન, પુરણ પ્રભુ વસ્તુ, ઐસી પુરણકી દૃષ્ટિ હુઈ તો યે ધ્રુવ સ્વભાવ ભગવાન દૃષ્ટિમેં આયા. કહેતે હૈ કે જ્ઞાનમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૨૮
ધ્યેયપૂર્વક શેય
બંધ હોતા હૈ રાગ જરી જાણતે હૈ, અપનેમેં બંધ ઐસે નહિ, રાગ ભી ભિન્ન, આ મોક્ષકી પર્યાય ભી મેરા દ્રવ્યર્સ ભિન્ન આહાહા ! (દ્રવ્યસે ભિન્ન વાત સાચી છે) સમજમેં આયા ? એવી વાત છે ભગવાન આહાહા ! મને પામર કહીને, પામરને પ્રભુ કરીને બોલાવે છે. એ સંતો એમ કહેતે હૈ. ૭૨ ગાથામાં કહ્યું 'તુંને, ભગવાન આત્મા ! એમ કહ્યું 'તું આહાહા ! જેમ એની મા, ઝૂલામાં એને મૂલાનેકે લીયે ઉસકા ગાના ગાતી હૈ સમજમેં આયા? ઉસકી જો નિંદા કરે ગાળ્યું દે તો નહિ સૂવે એ જોઈ લેજો કોઈ વાર એવું હોય તો ભલે બાળક હો. ( બરાબર જી. હા. ) સમજમેં આયા ? ( જી. હા. ) પણ એના વખાણ કરે મારો દીકરો ડાહ્યો. આ તો અમારે કાઠીયાવાડી ભાષા, તમારી કંઈક ભાષા હશે. દીકરો ડાહ્યો; ડાહ્યો સમજે ? હુશિયાર ( શાણો ) શાંત, મામાને ઘેર ગયે થે ને ખારેક ને ટોપરા લાએ થે. ઐસા વખાણ કરે ત્યારે સૂઈ જાય. સોતે હૈ ! સોતે હૈ ઇસકો, ગાળ્યુ દે તો નહિ સોવે, મારા રોયા, બાળક નહિ સૂએ ઈ અવ્યક્તપણે પણ ઈસકો પ્રશંસા ઈસકો રુચતી હૈ એ શોભાલાલજી! જૈસે માતા ઉસકો સુલાતે હૈ, સંતો જગતકો જગાતે હૈ, જાગ રે જાગ ભગવાન ત્રણ લોકનો નાથ તું સંતાઈને પડયો, રાગ ને પર્યાયની બુદ્ધિની આડમાં ભગવાન તને દેખાતો નથી, સમજમેં આયા ?
แ
,,
તરણા ઓથે ડુંગર રે, ડુંગ૨ કોઈ દેખે નહિ, તરણા ઓથે ” ડુંગ૨ બડા હો ઇતના એક તીનકા ઈતના ૨ખા હો, સારા ડુંગ૨ નહિ દીખે બરાબર હૈ ? દેખના તો અહીંયાથી (આંખથી ) હૈ ને ? આંખ ઉપર આટલુ તણખણું રાખે, લ્યો ને આ ચશ્મા ઉ૫૨ કાળો ડાઘ લગાવી દે સારા પર્વત, સારા દરિયા ભી નહિ દેખે ( નહિ દેખે )
એમ ભગવાન આત્મા પૂર્ણાનંદકા નાથ, આ રાગને વિલ્કપકી એકતાબુદ્ધિમેં દીખાતા નહીં સમજમેં આયા ? બહાર તો ક્રિયા કરીને મરી ગયો બહોત, ઉસમેં કયા હૈ ? પણ વો વિકલ્પ ઉઠતે હૈ રાગ ઉસકી એકતાબુદ્ધિ અથવા પર્યાયકી એકતાબુદ્ધિ આહાહા ! ઉસમેં ભગવાન ત્રણ લોકના પૂર્ણાનંદ પ્રભુ નાથ એ તરણાકી આડમેં જેમ પર્વત દીખતે નહિ, ઐસે રાગકી એકતાયેં, પર્યાયકી બુદ્ધિમેં, દ્રવ્ય બુદ્ધિ ત્રિકાળ દેખતે નહિ સમજમેં
આયા?
–
અહીંયા કહેતે હૈ કે આહાહા ! ઐસા જબ ભાન હુઆ સમજમેં આયા ? શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસ્વભાવી પવિત્ર ધામ આત્મા હૈ, ઐસી દૃષ્ટિમેં સમ્યગ્દર્શન શુદ્ધરૂપે પરિણમન હુઆ, હજી ચોથા ગુણસ્થાનની બાત હૈ આહાહા ! સમજમેં આયા ? આ ચોથાના ઠેકાણા નહિ ને પાચમાં ને છઠ્ઠા લઈને બેસી ગયા, આ બાર વ્રત હૈ ને પડિમા હૈ ને, ઘૂળેય નહિ હૈ સૂન તો સહી સમજમેં આયા ? એય ભગવાનદાસજી (બરાબર ) આવા શેઠિયા હોય ને પછી શાતા શીળીયા હોય ને પછી કાંઈક ત્યાગ કરે તો ઓહોહો ! કહો સમજમેં આયા ? આહાહા!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯
ગાથા-૩૨૦
કહેતે હૈ એ ઝૂલામેં સોતા હૈ અજ્ઞાનમેં આ પરમાત્મા સંતો ઉસકો જગાતે હૈ. એ જાગ રે જાગ નાથ એ નિંદ્રા તને હવે ન હોઈ શકે (ન હોઈ શકે, વાહ રે વાહ) (ભાવ નિંદ્રા) એ રાગ અને પુણ્યના વિકલ્પમાં ભગવાન સારા દ્રવ્ય પડા હૈ ને પ્રભુ. આહાહા ! એક સમયકી પર્યાય નામ વ્યક્ત દશા ઉસકી ઉપર તેરી રુચિ હૈ તો દ્રવ્ય દીખતે નહી. સમજમેં આયા? અને કહેતે હૈ જ્યાં દ્રવ્યના ભાન હુઆ આઠ વર્ષકી બાલિકા હો, અરે ! મંડૂક હો દેડકા, દેડકા કહેતે હૈં ને? મેંડક, મેંડક, મેંડક ભગવાનના સમોસરણમાં દેડકા આત્મભાન પાતે હૈ. આત્મા હૈ કે નહિ? ભગવાનના સમોસરણમાં પરમાત્મા બિરાજતે હે અભી ત્રિલોકનાથ સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમે સમજાણું? એ ભગવાન પાસે – દેડકા આહાહા ! દેડકા તો શરીર દેડકા હૈ આત્મા કયા દેડકારૂપ હો ગયા હૈ? સમજમેં આયા? એ જ્ઞાનસ્વરૂપ ભગવાનકા ભાન તો ભગવાનને સમોસરણમેં મંડૂક કર લેતે હૈ.
એ બી એમ જાનતે હૈ કે બંધ ને મોક્ષકા તો મેં જાનનેવાલા હું. આહાહા! (વહ તો છોટાસા શરીર) છોટા તો શરીર છોટા હૈ વસ્તુ છોટી હૈ? કહો આ શું કહેવાય છે તમારો? ઓલાએ નહોતો માર્યો બોંબ બોંબ એટમ બોંબ માર્યો તો ને ક્યાંક ઓલા બસો અઢીસો જોજનમાં, ભુક્કા ઉડી ગયા હતા ક્યાંક (હિરોશીમા) ક્યાં ? હું. બોંબ ઈતના છોટા બોંબમેં અનંત પરમાણું હે – કહેતે હૈ છોટા, છોટા ત્યાં નહિ હૈ એક બોંબ છોટા ઇતના લો રાઈ જિતના ઉસમેં ભી ઉસમેં અનંત પરમાણું હે રજકણ હું (આત્મા તો સર્વશક્તિકા ઘણી હૈ) ઐસી શક્તિ પડી હૈ કે અઢીસે જોજનમાં ભૂક્કા ઉડાડી દીધા. શક્તિ ઈતની હૈ. ઓ તો નિમિત્ત હુઆ અહીં તો દષ્ટાંત દેના હૈ હોં. રજકણ પરકા ભૂકા કર સકે ઐસા હૈ નહીં કર્યું કે આપની સત્તા છોડકર પરકી સત્તાકો છૂતે હી નહિ આહાહા ! પણ ઉસમેં શક્તિ ઈતની હું કે હજારો જોજનમાં રાખ કરી નાખે, ભૂકો કરી નાખે, ઐસે ભગવાન આત્મા ક્ષેત્ર ભલે છોટા હો, ભગવાન આનંદ ધામ, સમજમેં આયા? શુદ્ધ ચૈતન્ય વસ્તુ ઓ મંડૂકકા દેહમાં ભી તો આત્મા તો ઐસા હિ હૈ જૈસા અહીંયા (આપણો) આત્મા ઐસા વહુ આત્મા છે. સમજમેં આયા?
ઓ ભી આત્માકા સમ્યગ્દર્શન શુદ્ધ સ્વભાવકા પરિણમન કરતે હૈ તો વો બંધકો જાનતે હૈ. સમજમેં આયા? કોઈએ પ્રશ્ન કીયા હૈ ન્યાલભાઈકો પ્રશ્ન હુઆ થા કે તુમ કહેતે હો કે ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ભાઈ પ્રશ્ન હૈ ઉસમેં ધ્રુવ નિત્યાનંદકો પકડો પણ મંડૂક કયા પકડે ત્રિકાળકો, વો તો પર્યાયકો જાનતે સંવર, નિર્જરા આદિકી હુઈ ઉસકો, સુખકો વેદતે હૈ, પ્રભુ, સુખકો વેદતે હું ને મંડૂક આનંદકો? તો આનંદકા ધામ કયા હૈ, ઐસી દૃષ્ટિ હુએ બીના સુખકા વેદન હો સકે નહિ. સમજમેં આયા? ન્યાલભાઈકો પ્રશ્ન કીયા થા કોઈએ. પુસ્તક દીયા તુમકો પુસ્તક છોટા- છોટા હોં બડા તો હજી સૂક્ષ્મ હૈ, તુમ્હારા કામ નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
ધ્યેયપૂર્વક શેય અજર પ્યાલા હૈ. ન્યાલભાઈકા અજર પ્યાલા હૈ. એઈ – ક્યાં ગયા એઈ રાજમલજી રાજમલજી યાદ આયા તુમ્હારા સાટુ લે ગયા થા ઇ દલાલી કરીને – સમજમેં આયા?
ભગવાન આત્મા, ઉસને પૂછા ભાઈ ! તુમ ધ્રુવ ધ્રુવ નિત્ય નિત્ય નિત્ય ધ્રુવકી દૃષ્ટિ કરો, ઘુવકી દૃષ્ટિ કરો, ત્રિકાળકી દૃષ્ટિ કરો તો સમ્યગ્દર્શન હોગા, પર્યાય દૃષ્ટિ છોડો તો મંડૂકકો કયા ધ્રુવના દષ્ટિ હુઆ ? આનંદકા અનુભવ હૈ ઉસકો તો કહેતે હૈ કે ભગવાન સૂન તો સહી, જે દુઃખકા વેદના થા રાગ ને દ્વેષકા વર્તમાન દશા તરફકા લક્ષસે વેદના થા, એ આનંદકા વેદન આયા, એ કહાંસે આયા? એ ધ્રુવ ઉપર દૃષ્ટિ પડી તબ આનંદકા વેદન હુઆ. સમજમેં આયા? સૂક્ષ્મ બાત હૈ ભગવાન આ તો એકલું માખણ હૈ–હરખ જમણ હૈ, હરખ જમણ, હરખ જમણ સમજે? લગન પીછે નહિ કરતે આખીરકા દિન જમણ કરતે !
અહીં કહેતે હૈ ઓહો વો તો જાનતા હૈ, કિસકો “બંધ ને મોક્ષકો”માત્ર બંધ મોક્ષકો નહિ, ઈતના હિ નહિ ત્યારે “કમ્મદર્ય નિજ્જરે ચેવ” કમ્મ-ઉદય, નિન્જર બે બોલ લીયા હૈ (બે લીધા) કર્મ ઉદય, શુભ અશુભ કર્મોદયકો, જૈસા કર્મકા ઉદય આવે ઊસકો ભી જાનતે હૈ. અશુભકા ઉદય હો તો ઐસે જાને, શુભકા હો તો ઐસે જાને, જાનતા હી હૈ, ઉસકો દૂસરા કુછ હૈ નહીં. અશુભ શુભ કર્મમેં યે હૈ હી નહીં. શુભ અશુભ કર્મકા ઉદય આયા ઔર શુભ અશુભ કારણસે બહારમાં પ્રતિકૂળ અનુકૂળ સંયોગ હુઆ ઉસકો ભી જાનતા હિ હૈ, કોઈ પ્રતિકૂળ હૈ ને અનુકૂળ ઐસા હૈ નહિ. આહાહા ! દેખો આ ધર્મ.
પહેલા નિર્ણય તો કરો કે આ મારગ ઐસા હૈ દૂસરા માર્ગ હૈં નહીં. કહેતે હૈ, શુભ અશુભ કર્મોદયકો જૈસા શુભ હો તો શુભકો જાને, ઓ તો જ્ઞાનકી પર્યાય, શુભ આયા તો જાનનેકી પર્યાય પ્રગટ હુઈ, ઓ હિ સમય, સમય તો એક હૈ, કે આ શુભ હૈ તો જ્ઞાનકી પર્યાય હુઈ ઐસા તો હૈ નહિં, અપનેમૅસે હિ ઐસા સ્વકા જ્ઞાન ઔર રાગ શુભ હો કે અશુભ હો, ઉદય શુભ હો કે અશુભ હો ઐસે જાનનેકી પર્યાય અપની સત્તાસે, અપને કારણસે, રાગકી અપેક્ષા રખે વિના અપની પર્યાયમેં જાનનેકી પર્યાય પ્રગટ હોતી હૈ. આહાહા ! એમાં થોડા એક અક્ષરનો ફેરફાર થાય તો સારા તત્ત્વ ફેરફાર હો જાય ઐસી બાત હું – ફરીને, હેં ? (ફરીને)
ફરીને, ઐસા કહા, (જાકી લકડી) જાકી લકડી, જાકી લકડી કહેતે હૈ હવે તો લાકડી રહી નહિ. પહેલું સુખડકી થી અબ દૂસરી આ ગઈ પ્લાસ્ટીકકી ઓ દાકતર આયા થા ને ચંદુભાઈ ઉસને બનાઈ હાથમાં પસીના ન હો અને શાસ્ત્રકો છૂએ નહિ ઓ કારણ સે એમાં લોકો કહેતે હૈ બહૂત માણસ કે લાકડી જિસકો ફરે ઉસકો પૈસા હો જાતા હૈ સમજમેં આયા? પહેલેસે ઐસી છાપ પુણ્ય કી હૈ ને? આહાહા ! તો કહેતે હૈ અહીંયા તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૧
કે લકડી ફીરે તત્ત્વકી, કલ્યાણ હો જાય ઉસકા, ઉસકા નામ અહીંયા જાદુ હૈ આ લકડીનેં કયા હૈ આ તો ધૂળ હૈ અને પૈસા મિલે ઉસમેં કયા હૈ ઓ બી ધૂળ હૈ.
અહીંયા કહેતે હૈ ધર્માત્મા ઈસકો કહીએ - કર્મ ઉદયકો અપના ન જાને, શુભકો અપના ન જાને, અશુભકો અપના ન જાને પણ શુભ-અશુભકી જ્ઞાનકી પર્યાય હો ઉસકો જાને ઐસા હૈ બસ સમજમેં આયા ? ભારે ઝીણી વાત ભાઈ – જૈન ધરમ કૈસા હૈ વો બાત સમજના કઠણ હો ગયા જગતકો. જૈન ધર્મ ઐસા હૈ ૫૨કી દયા પાળે ઓ જૈન ધર્મ હૈ ? ઐસા હૈ ? ( પોતે જ જૈન છે) પોતે જ જૈન સ્વરૂપ હૈ સૂન તો સહી, એઈ– ઉસકા અર્થ કયા ? કે જો પુણ્ય-પાપકા રાગ હૈ વો તો દોષ હૈ, કૃત્રિમ, ક્ષણિક ઉસસે રહિત હૈ, રાગદ્વેષ રહિત હી હૈ ચૈતન્ય દ્રવ્ય. જો હૈ રાગદ્વેષ રહિત હૈ તો વીતરાગતા પ્રગટ અંદર મેં હૈ તો પ્રગટ હોતી હૈ, જિન સ્વરૂપ હિ આત્મા હૈ. સમજમેં આયા ? ઐસા દૃષ્ટિમેં ભાન હુઆ તો કહેતે હૈ જાનતા હૈ કર્મ ઉદયકો આહાહા ! સમજમેં આયા ?
વો આતા હૈ ને કાગવીટ સમ માનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. “ ચક્રવર્તીકી સંપદા ઔર ઇન્દ્ર સરીખા ભોગ, કાગવીટ સમ માનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ ” આહાહા ! મંદિરમેં લીખા હૈ ઈંદોરમેં ઓ કાચકા મંદિર હૈ ને ભાઈકા શેઠકા સ૨ હુકમીચંદ ઉસકા હૈ ઉસમેં લીખા હૈ ઉ૫૨, ઔર સમજતે નહિ ?
ધર્મી જીવ ચાહે તો અનુકૂળતાકા ગંજ હો કાગવીટ સબ માનત હૈ. મનુષ્યકી વિષ્ટા તો હજી ભૂંડ બી ખાય. કાગડાની વિષ્ટા તો નીકળે ને સૂકાઈ જાય તરત કે ભૂંડ બી ખા સકે નહીં. સમજમેં આયા ? ઉજ્જૈનમાં નાખ્યું 'તું નહીં. એઇ ચાંદમલે ઉજ્જૈનમાં મૂકયું તું, બોર્ડ લગાયા થા એ ભૂલી ગયા લાગે છે મેં કહ્યું 'તું બોર્ડ તો તુમ્હેં બનાયા થા માથે, વ્યાખ્યાન હોલમેં, ઉજ્જૈનમેં ગયે થે ને ? “ કાગવીટ સમ માનત હૈ ” નાક કા મેલ હૈ એ તો સારી વિભૂતિ બહારકી સમજમેં આયા ?
k
,,
જાનતે હૈ, બસ જ્ઞાન હોતા હૈ. એ જ્ઞાન ભી વો ચીજ હૈ તો હોતા હૈ ઐસા ભી નહિ. જહાં જ્ઞાન હૈ વહાંસે જ્ઞાન આતા હૈ ને પરિણમન હોતા હૈ. સમજમેં આયા? એઈ અમીચંદજી આવો મા૨ગ ભારે કઠણ ભાઈ, માર્ગ સારા સમાજને બધાને લાગુ પડે એવો જોઈએ ને ? એકને લાગુ પડે. લાગુ પડે ક્યા ? ( ઘટે ) યે તો સબકો ઘટે. મા૨ગ તો એક હી હૈ. સબ મુખસે ખાતે હૈ, કોઈ માથાએંસે ખાતે હૈ? મારગ તો એક હી હૈ બાળકકો, વૃદ્ધકો, યુવાનકો, સ્વર્ગકો, ના૨કીકો મંડૂક કહો કે મોટા ચક્રવર્તી રાજા કહો. ધર્મ તો આ એક હી પ્રકા૨કા આ હૈ, ઉસમેં કોઈ દૂસરા પ્રકાર હૈ નહિ.
6
કમ્મદય ’ ઓ તો જાણતે હૈ, વો તો જાણતે હૈ, વો મેરા તરીકે જાણતે નહિ. પરદ્રવ્યકા અપનેમેં અપનેસે જ્ઞાન હોતા હૈ ઉસકો જાનતે હૈ આહાહા ! સમ્યગ્દષ્ટિ લોગ.
‘સવિપાક. અવિપાકરૂપ ” નિર્જરાની વ્યાખ્યા, કમ્મદયંનું કહ્યું ને પહેલું, કર્મ ઉદયનું
(
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય લીધુ પહેલું, પછી હવે સવિપાક અવિપાક નિર્જરા, ઔર સકામ અકામ નિર્જરા દો પ્રકારકી ભારે ગોઠવ્યું છે. કયા કહેતે હૈ? અપના શુદ્ધસ્વરૂપ પ્રભુ, નિર્મળ ઐસી પ્રતીત અને ભાન શુદ્ધ પરિણમન હુઆ ઉસકા નામ ધર્મી, ઉસકા નામ સમ્યગ્દષ્ટિ. - વો “સવિપાક' સમયે સમયે ક્ષણે ક્ષણે પૂર્વકા કર્મ જો બંધા હૈ વો સમય મુદત હોકર ખીર જાતા હૈ. જૈ પૂર્વે કર્મ બંધા હૈ ઉસકી મુદત હોકર સ્થિતિ હોકર ખીર જાતા હૈ. ઉસકા નામ સવિપાક નિર્જરા. કર્મ અપના પાક પૂરા હુઆ અને ખીર જાના સવિપાક પાક-કર્મકા રજકણ જો પડા હૈ. ઉસકા પાક હોકર, સવિપાક પાક સહિત ખીર જાના, ઉસમેં આત્માકા કોઈ પુરુષાર્થ હૈ નહિ. સમજમેં આયા? કહેતે હૈ દેખો જૈસે આ મનુષ્ય ગતિ અહિંયા અબી પણ કર્મ તો ચાર ગતિકા, બંધા પડા હૈ, આયુષ્ય નહીં, ગતિકી બાત મૈ કરતા હું, તો યહાં મનુષ્ય ગતિકા ઉદય હૈ, ઔર ગતિ તો ચારકા અંદર ઉદય હૈ. પણ વિપાક ફળરૂપે આ એક હે પણ વો ભી વિપાક હોકર ચાર ગતિકા ઉદય હોકર ખીર જાતા હૈ. તીન ગતિકા ઉદય ખીર જાતે હૈ અબી. કયા કયા? હા, જૈસા ઉદય આતા, આકર ખીર જાતા ઐસા વો નહિ ખીર જાતા હૈ નિરંતર ગતિકા ઉદય હોતા હૈ ચારેયના ચારેયના ઉદય એક મનુષ્યકા તો પ્રત્યક્ષ હૈ ઔર તીન હૈ વો ખીર જાતે હૈ ઉદય આકર. સમજમેં આયા જરી?
આયુષ્ય એક હોતા હૈ. (સંક્રમણ હોતા હૈ) સંક્રમણ નહીં. વો તો ગતિકા ઉદય આકર ખીર જાતા હૈ બસ, ખીર જાતે હૈ, સંક્રમણ નહીં. સૂનો “સવિપાક” સ નામ વિપાક ફળ સહિત તો કર્મ જૈસા બાંધ્યા'તા પૂર્વે તો ઉસકા મુદત હો તો આયા ને ખીર જાતા હૈ ઉસકા નામ સવિપાક ઉસમેં કોઈ તપસ્યા કે જ્ઞાનાનંદ કરના હોય તો ખરે ઐસી ચીજ નહીં. સમજમેં આયા? બંધા હુઆ કર્મ અપની મુદત પૂરી હોનેસે સમય સમયમેં ઉદય આકર ખીર જાતે હૈ, ઉસકો સવિપાક નિર્જરા કહેતે હૈ. ( રોજ નવું નવું) બધું નવું જ છે ને ? આહાહા!
કઈ અંતર ચીકકી કયા ચીજ હૈ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગદેવ સો ઈદ્રોના પૂજ્ય પ્રભુ ઉસને કયા કહા થા અને હમ કયા માનતે હૈ ઉસકી કુછ ખબર નહીં. સમજમેં આયા? ઓધે ઓધે કીધું 'તું ને ભેડીયા ચાલ. હું! ભેડીયા ચાલ, કોઈ કહેતું 'તું (કાલે જ વાત થઈ હતી) કાલે વાત થઈ. ઘેટાકા આચાર હોતા હેં ને? ઐસે ભેડીયા આચાર. દુનિયા કરે ઐસા કરે જાય પણ સત્ય કયા હૈ ઉસકી ખબર નહીં. હૈ? કોઈ કહેતે થે. ભેડીયા ચાલ કયા? ભેડીયા ઘસાણ (કોઈ કરે ઐસા કિયા કરે વો) વો તો હૈ મગર શબ્દ કયા એ તો હમકો ખબર હૈ ને? (મુક્ત હાસ્ય) તમારી ભાષા કયા હૈ? (ઘસાણ) ઘસાણ હા ઓ ભેડીયા ઘસતે હૈં યહાં, ઘસાણ (ઘસાણ) આહાહા ! ઐસા ભેડીયા જેમ સબ ઘસતે હૈ અનાદિસે એમ કહતે હૈ (બરાબર) અજ્ઞાની કરતે હૈં ને અજ્ઞાની મનાતે હૈ ઐસા ચલે જાતે હૈ, વો હેઠે નજર રખતે હૈં ને વો ભેડીયા - ચલે જાતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ હૈ, માર્ગ ક્યા હૈ ઉસકી ખબર નહીં.
ધર્મી જીવ અપના સ્વરૂપ રાગ પુણ્ય ને શરીરસે ભિન્ન જબ જાનનમેં આયા, જબ લગ રાગ ને શરીર મેરા હૈ ઔર મૈં ઉસ સહિત હું ઐસી દૃષ્ટિ થી તબ લગ મિથ્યાષ્ટિ અધર્મી પાપી થી સમજમેં આયા? જબ વો દૃષ્ટિ ગુલાંટ ખા ગઈ. સમજમેં આયા? વો નટ નહીં હોતે નટ? નટ નાચતે હૈં ને, નટ નાચતે હૈ ને, ઐસે ઐસે નાચતે નાચતે જબ ગુલાંટ ખાતા હૈ નટ નાચતે હૈ ને? દુકાન પર આતે હૈ ને હમારે ત્યાં દુકાન થી તો, બહોત પૈસા લેનેકો બહોત આવે. તો આમ કરીને ગુલાંટ મારે. એમ એક વાર નાચ કર, કહેતે હૈ રાગ ને પર્યાયકી બુદ્ધિ હૈ વહુ છોડ દે (છોડદે) દ્રવ્યબુદ્ધિ ત્રિકાળી જ્ઞાયકમેં ગુલાંટ ખા (બરાબર, સત્ય કૃપાનાથ) (ગુલાંટ કૈસે ખાના) આહાહા ! કહેતે હૈ ને ઐસે ખાના. ઐસી દૃષ્ટિ હૈ (પર ઉપર) તો ઐસી દૃષ્ટિ (સ્વ ઉપર) કરના વો ગુલાંટ (અભિપ્રાય બદલના)
વાત બસ એ, જો રાગ અને પર્યાય એક સમયકી પર્યાય ઉપર બુદ્ધિ હૈ વહુ દ્રવ્ય ઉપર બુદ્ધિ કરના. (મારે એમ કહેવું છે કે ગુલાંટ કીસ ક્રિયાસે ખાઈ જાતી હૈ?) ક્રિયા બ્રિયા કઈ થી વળી , ધૂળની ક્રિયા? (જ્ઞાન ક્રિયા) શેઠ ઠીક છે બરોબર પૂછતે હૈ. લોકો ક્રિયા કરતેઢે ને, ક્રિયા કરતે હૈં ને? ક્રિયા કરતે કરતે ઐસી દૃષ્ટિ હોગી. ધૂળમેં નહીં હોગી સમજમેં આયા? અભિપ્રાય અપના જો પર ઉપર હૈ વો સ્વ ઉપર લેના. બસ, દૂસરી કોઈ ક્રિયા ઉસકી હૈ નહીં. આહાહા ! નંદકિશોરજી કોઈ ઐસી બાત હૈ મારગ ઐસા હૈ તમારા ગામમાં આવી વાત નો હાલે હોં એક દીમાં ક્યાંથી હાલે વિદિશામાં ક્યાં ગયા રાજેન્દ્રસિંહ (ન ચલે) શું નામ છે? (રાજેન્દ્ર) રાજેન્દ્રકુમાર ક્યાં ગયે? કર્મકા ઉદયકો જાનતે હૈ ઔર સવિપાક નિર્જરા કર્મ ઉસકી મુદત પૂરી હોને પર ખીર જાય ઉસકો જાને.
“અવિપાક” દૂસરા શબ્દ, અવિપાકકા કયા અર્થ? હૈ તો કાળક્રમ ઉસમેં ભી હોં. સમજમેં આયા? હમણાં ક્યાંક વાંચ્યું 'તું અહીંયા તો તત્ત્વાર્થ થા. પણ બીજે ક્યાંય હતું. યથાકાળ તો ઉસમેં ભી લેના એમ કહેતે હૈ– વિપાકમેં ભી યથાકાળ હૈ (એમાં લખ્યું છે)
ત્યાં તો લખ્યું છે પણ દૂસરા ક્યાંક લખ્યું છે. કોઈ ઠેકાણે લખ્યું છે ખરું? હા આ યોગસારમાં હશે આ યોગસારમાં હશે? યોગસાર છે ને અમિતગતિ આચાર્ય, અમિતગતિ આચાર્ય ઉસકા યોગસાર ઉસમેં લીખા હૈ ઐસા કર્મકી બાત યથાર્થ ભાવ. ઓ સારા વ્યાખ્યાન હો ગયા હૈ યોગસાર, સમયસારકી શૈલીકા હૈ યોગસાર અમિતગતિ આચાર્યકા ઉસકા વ્યાખ્યાન હો ગયા હૈ ઉસમેં ઐસા લીખા હૈ જો સમય કર્મકા ઉદય આનેવાલા હૈ
ઓ વિપાક ખીર જાતે હૈ, અવિપાક ભી ઉસકે કાલમેં હિ આતા હૈ, પણ યહાં પુરુષાર્થ ચૈતન્ય ઉપર કીયા, શુદ્ધ જ્ઞાનાનંદ મૈં હું ઐસી દૃષ્ટિ ઔર પુરુષાર્થ સ્વ ઉપર કીયા તો ઓ ખીરનેકો અવિપાક નિર્જરા કહેને મેં આતા હૈ. ઉસમેં ક્રમબદ્ધ છે ને પંડિતજી! ઉસમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
ધ્યેયપૂર્વક શેય ક્રમબદ્ધ હૈ સવિપાક નિર્જરા જો હૈ વો મિથ્યાદેષ્ટિ ઔર સમ્યગ્દષ્ટિ દોનોકો હોતી હૈ? દોનોકો હોતી હૈ. યહાં તો સમ્યગ્દષ્ટિકી બાત હૈ. (સમ્યગ્દષ્ટિકી હિ) અહિંયા તો સમ્યગ્દષ્ટિકી બાત હૈ. મિથ્યાદેષ્ટિકા આંહી કામ નહિ. સમ્યગ્દષ્ટિકો ચાર પ્રકારકી નિર્જરા હોતી હૈ. એ અહીંયા સિદ્ધ કરના હૈ. સમજમેં આયા?
જ્ઞાનીકો અપના ચૈતન્ય સ્વરૂપકા ભાન અનુભવ હુઆ ઔર આનંદકા વેદન હુઆ. ઉસકો બી સવિપાક, અવિપાક ઔર સકામ, અકામ ચાર પ્રકારકા કર્મ ખીરતે હૈ. યે ચારેય પ્રકારનો જાનતે હૈં. આ તો ચારકી વ્યાખ્યા કરતે હૈ. સવિપાક નામ કર્મકી મુદત પૂરી હોતે ખીરતે હૈ વો, ઉસકી મુદતકો અવિપાક ભી ખીરા હૈ, પણ અપના સ્વભાવ, સન્મુખમેં આનંદમેં મહામશગુલ હુઆ, અપની દૃષ્ટિમેં એકાકાર હુઆ વસ્તુમેં તો જો કર્મ ખીરા, એકદમ ખીંચકર ખેંચાઈ, પણ ઓ સમય ખીરનેકી ચીજ વો ખીર ગઈ પણ પુરુષાર્થકા ઉસમેં આ બાજુમેં નિમિત્ત પડા અને ખીર ગયા ઓ અવિપાક ઉસમેં પાક અહીંયા અનુભવમેં આયા ઐસા હૈ નહીં – ઘણું ઝીણું.
ફેર બાત, ફેર બાત ફેર લઈએ (અપની સમજમેં તો કુછ નહીં આયા) માટે તો ફરીને કહેતે હૈ. કર્મ નિર્જરાકા દો પ્રકાર એક તો મુદત પુરી હો અને ખીરતે હૈ. દૂસરી ભી મુદત તો હું પણ યહાં પુરુષાર્થ સ્વસમ્મુખ કીયા હે તો વો કારણ ઓ પાક આ બાજુકા પર્યાયમેં પાકકા ફળમેં એકતાબુદ્ધિ બિલકુલ ન રહી, સમજમેં આયા? એને કારણે ઓ કર્મકી પર્યાય જો હું એ ખીર જાતી હૈ ઉસકો અવિપાક નિર્જરા ધર્મીકો હોતી હૈ. મિથ્યાષ્ટિકો અવિપાક નિર્જરા હોતી નહીં. મિથ્યાષ્ટિકો સવિપાક નિર્જરા હોતી હૈ પણ અવિપાક નહીં હોતી હૈ. સમકિતીકો દોઈ હોતી હૈ (બરાબર) આહાહા ! ભારે વાત ભાઈ (બહુ ચોખ્ખું) સમજમેં આયા? રાત્રિકો પ્રશ્ન પૂછના જરા સૂક્ષ્મ બાત હૈ. તત્ત્વાર્થસારમેં ભી ઐસા લીયા હૈ ભાઈએ ઉસકા બહુત સરસ અર્થ કીયા હૈ ક્રમ પ્રાપ્ત તો દો હિ હૈ, આયા થા ને ભાઈ–પ્રશ્ન તમને ક્રમ પ્રાપ્ત તો દો હિ હૈ – પણ અહીંયા પુરુષાર્થ કીયા, તો ઓ પુરુષાર્થ કીયે બીના ઓ તો કર્મકા ઉદય આયા ઔર ખીર ગયા બસ મુદત પુરી હોતે ખીર જાતા હું બસ મગર યહાં પુરુષાર્થ કીયા સ્વભાવ સન્મુખ આનંદકંદમેં જ્યાં પ્રયત્ન કીયા, પ્રયત્ન કીયા વો ભી પર્યાય દૃષ્ટિકી બાત હૈ પણ પ્રયત્ન ધ્રુવ ઉપર લગ ગયા, ઉસકા નામ પુરુષાર્થકી જાગૃતિ અને તપસ્યા કહેનેમેં આતા હૈ. એ તપ, અપવાસ-બપવાસ કરના વો તપ હૈ નહિ આહાહા ! એ તપનો અર્થ –તપતિ ઇતિ તપ: જૈસા સુવર્ણ સોના-સુવર્ણ ગેરૂસે ઓપિત હોતા હૈ ગેરૂ હોતા હૈ ને ગેરૂ? સોનુ સુવર્ણ ઓપિત હોતા હૈ ઐસે ભગવાન આત્મા શુદ્ધ વીતરાગ પવિત્ર જો દૃષ્ટિમેં આયા હૈ, ઉસમેં પવિત્રતાકી વૃદ્ધિ હોતી હૈ, શુદ્ધતાકી વૃદ્ધિ હોતી હૈ, ઉસકો ભગવાન તારૂપી ભાવ નિર્જરા કહેતે હૈ. ભારે વાત ભાઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૫ ગોંડલ દરબાર થા ને ગોંડલ દરબાર? ગોંડલ બડા દરબાર થા. તો ઉસકા કેળવણી અધિકારી થા ચંદુભાઈ પટેલ તો બહુ થા ઉસકા ઉપર પ્રેમ તો આપણી બાત બહોત સૂનતે થે. તો વહાં દરબાર પાસ જાકર કહે મહારાજ ઐસા કહા મહારાજ અર્થ ઐસા કહા તો ગોંડલ દરબાર કહે, પીછે કહે શબ્દકોષ હૈ ઉસકા ગોંડલમેં ભગવદ્ ગૌમંડળ શબ્દકોષ પુસ્તક ઐસા બનાયા છ બડા તો મહારાજકા દરેક શબ્દના અર્થ ફેર પડતે હૈ તો આપણે પણ નાખો ભગવત શબ્દકોષમેં ઉસમેં નાખ્યા હૈ કેટલાક, સમજે? ગૌમંડળની છે. આપણી પાસે પુસ્તક છે અહીંયા બડા શબ્દકોષના (મોટા) હા-બડા પુસ્તક હૈ જ શબ્દ નાખ્યા છે થોડા દરબારને રસ થી આવી ન શકે દરબાર તો, પણ ઉસકા કેળવણી અધિકારી થા ચંદુભાઈ કા પટેલ ઉસકા આ ચંદુભાઈ પટેલ – ઓ દરબાર પાસે જાય દરબાર કહે મહારાજ કહે ઓ શબ્દ અપના શબ્દકોષમેં નાખના તો શબ્દકોષમેં આયા હૈ બહોત ઐસા સમજમેં આયા?
બંધ મોક્ષકો જાનતે હૈં સવિપાક ને અવિપાકકા જાનતે હૈ! આહાહા! કરતે નહીં એમ ભાઈ અહીંયા કહેવું છે. ફરીને સવિપાક નિર્જરા ઉસકા તો કર્તા નહીં પણ અવિપાક નિર્જરાકા ભી કર્તા જ્ઞાની નહિ. આહાહા ! કર્મ રજકણ હેં ને? ભારે વાત ભાઈ. ભગવાન, તેરેમેં તો જ્ઞાન ભરા હૈ, તેરેમેં ક્યા પરકો કર્મકો નિર્જરાઉં ઐસા હૈ? ઓ તો કર્મ નિર્જરી જાતે હૈ અવિપાકપણે ઉસકો જાનનેવાલા આત્મા હૈ આહાહા! ભાઈ કાને તો પડે કે આ કંઈ છે વીતરાગ માર્ગ, કોઈ ચીજ હૈ વીતરાગ માર્ગને વિષે, એ ચીજ સમજ્યા વિના રહી ગઈ છે. અને એ સમજ્યા વિના ઉસકા છૂટકારા નહિ હોગા, હોગા ચાર ગતિકા મરી જશે, રખડી મરશે. ક્યાંય સુખ હૈ નહિ, એ શેઠી ! શેઠ ક્યાંય સુખ નહિ હે ધૂળમાંય તમારા બંગલા છ લાખનો આરસપાણનો મોટો હજીરો – ઓલાને ચાલીસ લાખનો છે ત્યાં એક ગોવામાં શાંતિલાલ ખુશાલ, ચાલીસ લાખનો, પૈસા ઝાઝા હોય તો મોટો હજીરો ખડકાય, હજીરો સમજાય છે ને? લોટીયા વોરા જેમાં દાટે એને હજીરો કહેવાય વોરા કહેતે હૈ ને વોરા નહીં કહેતે લોટીયા વોરા નહિ હોતે લોટીયા વોરા હોતે હું હજીરા હૈ. જામનગરમેં બડા હજીરા હૈ, નદીને કાંઠે વો લોટીયા વોરા નહિ હોતે, મુસલમાન ટોપી પહેનતે ને વોરા ઉસકો જહાં દાટે ઉસકા નામ હજીરા કહેતે હૈ. અહીંયા પણ ભગવાન કહેતે હૈ આત્માના ભાન વિના હજીરામાં પડ્યા નોળ-કોળ જૈસા હૈ એય આહાહા !
કહેતે હૈ ભગવાન આત્મા “સકામ અકામ નિર્જરા” લો કોઈ દિ' શબ્દય ખબર નહીં હોય કે કયા હશે? પહેલે એમ કહો કે સવિપાક એટલે કર્મકા ઉદય આવે ને ખીર જાય વો, ઉસકો ભી જાને બસ જાને, કરે નહીં. ઔર અવિપાક પુરુષાર્થસે અપની સ્થિરતા હુઈ, તો કર્મ ખીર જાતે હૈ, ઉસકો અવિપાક કહેતે હૈ. એ અવિપાકકો આત્મા જ્ઞાની કરતે નહિ. જાનતે હૈ “ કામ” એ સકામ કહો કે અવિપાક કહો અહીં અવિપાક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
ધ્યેયપૂર્વક જોય પરમાણુકી અપેક્ષાસે હૈ. અને સકામ અપના પુરુષાર્થકી જાગૃતિકી અપેક્ષાસે હૈ. આહાહા ! ફેર, અવિપાક નિર્જરા હૈ વો કર્મકા રજકણકી અપેક્ષાસે હૈ, ઔર સકામ નિર્જરા હૈ એ અપના શુદ્ધ ઉપયોગમેં રમણતા ઉગ્ર હુઈ, અપના પુરુષાર્થસે ઓ ભાવકો સકામ નિર્જરા કહેને મેં આતા હૈ આહાહા! ભારે વાત ભાઈ સમજમેં આયા? એ જરી ઝીણું છે થોડું.
કામ” અર્થાત્ પુરુષાર્થકી જાગૃતિસે નિર્જરા હુઈ. અપની ભાવનાએ હુઈ. અપના શુદ્ધ ભગવાન આત્મા. ઉસકી દૃષ્ટિ તો હૈ ઔર ઉસમેં ઉગ્ર પુરુષાર્થ કરકે જો નિર્જરા હુઈ ઉસકા નામ સકામ ભાવ નિર્જરા કહેતે હૈ ભારે સમાયું પણ થોડામાં.
અકામ નિર્જરા” અકામ નિર્જરાકી વ્યાખ્યા કે ઈચ્છા ન હોતે પણ પ્રતિકૂળ સંયોગમેં રાગકી મંદતાસે સહન હુઆ ઉસકા નામ અકામ નિર્જરા કહેતે હૈ. ઐસે જ્ઞાનીકો ભી અકામ નિર્જરા હોતી હૈ. મંદ કષાય, જૈસે વેપારમેં બૈઠે હો ઔર ભોજનકા ટાઈમ ૧૧ વાગ્યાનો હોય અને જરાક ઘરાક ઐસા આ ગયા તો ભોજન દો તીન ઘંટા આઘે ચલા ગયા હતા જ્ઞાની. સમજમેં આયા? ઈચ્છા નહીં થી કે મૂઝે દો બજે આહાર લેના દૂધ પીના ઈચ્છા તો દસ બજેકી થી પણ ઐસા કોઈ ઘરાક આયા તો ઉસમેં રૂક ગયા તો ઈસમેં કષાયકી મંદતા હુઈ ઈચ્છા નહીં થી કે વો નહીં કરના કે દૂધ નહિ પીના ઐસા પણ છતાં ઐસા કારણમેં ઐસા સંયોગ આ ગયા તો ઉસમેં મંદ કષાયકા ભાવ રહ્યા તો ઉસમેં કર્મ ખીરે ઉસકા નામ અકામ નિર્જરા કહેતે હૈ આરે!
જ્ઞાની ઐસે બિલકુલ કોઇકા કર્તા નહીં (જાનનેવાલા) (અકામ ને –અવિપાક) હું? કયા? અકામ અને વિપાક, સવિપાક તો ઉદય આકર ખીર જાતા હૈ ઈતના અને અકામમેં પ્રતિકૂળ સંયોગ ઐસા આયા સહન કરનેકી ઈચ્છા નહીં થી. નહીં ખાના ઐસી ઈચ્છા નહીં થી, પણ ખાના દૂર હો ગયા સહજ, ઉસમેં કષાયકી મંદતા આ ગઈ તો ઉસકા નામ અકામ નિર્જરા. જેમ પશુ અહીં તો સમકિતીકી બાત હૈ (જી. હા) પશુ છપ્પનીયાકા દુકાળમેં બહુત દુઃખ, ઘાસ નહિ મિલતા થા સમજમેં આયા? છપ્પન, બહોત હમને તો નજરે દેખા ને, દસ વર્ષથી ઉંમર થી છપ્પનમેં તો ઐસા આંખમેં આંસુ પણ ઐસા ખાનેકા ભાવ થા મગર પ્રતિકૂળ સંયોગમેં અંદરમેં કિસીકો કષાય મંદ હો ગયા, મંદ હો ગયા તો ઈસકો અકામ નિર્જરા કહેનેમેં આતા હૈ ઐસા મરકર સ્વર્ગમેં ભી જાય - મિથ્યા દૃષ્ટિ હો પણ અકામ નિર્જરાસે સ્વર્ગમાં ભી જાય, પણ ઉસકી બાત અહીંયા, નહિ હૈ અહીંયા સમ્યગ્દષ્ટિકી બાત હૈ – વિશેષ લેના લ્યો –
* * * * * - પ્રવચન નં. - ૭ ગાથા ૩૨૦ તા. ૧૨-૮-૭૦
ગયા, દૂસરા પારિગ્રાફ, એકદમ સૂક્ષ્મ તત્ત્વ છે. અમારે શેઠ પૂછતે હૈ કે સૂક્ષ્મ કયો કહેતે હો?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૭ (શ્રોતા ) ઉસકા ખુલાસા ( ગુરુદેવ ) વો અતીન્દ્રિયજ્ઞાનસે પક્કડમેં આવે ઐસી ચીજ હૈ, શેઠ? વિષય કયા ચીજ હૈ? સમ્યગ્દર્શન હૈ વો પર્યાય હૈ—અવસ્થા પણ ઉસકા ધ્યેય. કયા ચીજ હૈ? કૈસી હૈ? એ ચીજની વ્યાખ્યા ટૂંકી પહેલે કહેગા, વિશેષ પીછે
કહેગા.
પહેલા શબ્દ હૈ “સર્વવિશુદ્ધ” કૈસા હૈ ભગવાન આત્મા અંદર? એક સમયથી પર્યાય બિનાકી ચીજ ! શરીર તો નહીં, વાણી તો ઉસમેં નહીં, પુણ્ય પાપકા વિકલ્પ જો રાગ હૈ વો તો ઉસમેં નહીં, પણ એક સમયકી પર્યાય જો મોક્ષ ઔર મોક્ષકા મારગકી હૈ, વો ભી ઉસમેં નહીં ઐસા સર્વવિશુદ્ધ ભગવાન આત્મા !
પાનાં તો હૈ ને હાથમેં? પાનાં હો તો ઠીક પડેગા ઉસમેં છે નેમીચંદભાઈ ? પાનામાં ધ્યાન રાખવું હોં? ઓલા દાગીનાને કેમ રાખે છે ઘેરે? હીરાને રાખે ડાબલીમાં એમ પાનાં ચૂંથાઈ જાય ને મેલા થઈ જાય એમ ન રાખવું, આ તો હીરા જૈસી ચીજ હૈ સમજમેં આયા?
કયા કહતે હૈ? “સર્વવિશુદ્ધ” ભગવાન આત્મા, એક સેકન્ડકા અસંખ્યમાં ભાગમેં એક સમયમેં વસ્તુ સર્વવિશુદ્ધ ધ્રુવ. સર્વવિશુદ્ધ એક બોલ. “પારિણામિક' સહજ ત્રિકાળી ભાવ, સર્વવિશુદ્ધ પારિણામિક, પારિણામિક અર્થાત્ સહજ કોઈની અપેક્ષા પર્યાયની નહીં, નિમિત્તની નહીં, નિમિત્તના અભાવની નહીં, એવો ત્રિકાળી પરમપરિણામિક પરમ ભાવગ્રાહક ઐસા જો પરમભાવ ધ્રુવ. સમજમેં આયા? ઐસા પરમભાવ, ત્રિકાળીભાવ, એક સમયકી પર્યાય વિનાકા ભાવ, પરમભાવ ગ્રાહક યે હૈ અંદરમેં હોં ઐસા ? હૈ ઉસકો બતાતે હૈ, અંદરમેં હૈ ઐસા દરેકમેં ઉસકો બતાતે હૈ. ઉસકી દૃષ્ટિ કરના પહલે ઐસા કહતે હૈ, ઉસકો ખ્યાલમેં લીધા વિના દૃષ્ટિ કહાંસે કરે? સમજમેં આયા?
પ્રથમમેં પ્રથમ સમ્યગ્દર્શનકા પ્રાપ્તિ કરનેમેં ઉસકા વિષય કયા? ઉસકા ધ્યેય કયા? વે ચલતી હૈ બાત, સૂક્ષ્મ હૈ ઐસી બાત જૈનદર્શન સિવાય બીજે કયાંય હો સકે નહીં (શ્રોતા. બીજા મોક્ષની વાત કરે છે તો ખરા) ગુરુદેવ ઈ વાતું કરે બધાય ડીંગમારે કલ્પનાથી સમજમેં આયા? ખબર નહીં ઉસકો. સતકી એ માને કે યહાં બી ઠીક હૈ વહાં બી ઠીક હૈ, ઠીક હૈ હી નહીં કયાંય, સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગદેવે એક સેકન્ડકો અસંખ્ય ભાગમેં તનકાલ, તીનલોક દેખા, ઉસકે મુખસે વાણી નીકલી, એ આગમ ઔર ઉસને કહા વો પદાર્થ, નંદકિશોરજી? (શ્રોતા:) યે તો સંપ્રદાયકી બાત હૈ (ગુરુદેવ:) સંપ્રદાય કિ નહીં વસ્તુકી સ્થિતિ ઐસી હૈ, સંપ્રદાયકી બાત નહીં આ... સમજમેં આયા?
જૈનદર્શન કોઈ સંપ્રદાય નહીં હૈ, વસ્તુકા ઐસા સ્વભાવ હૈ, ઉસકો જૈન કહતે હૈ, ઐસી જૈનકી જો ચીજ અંદર હૈ વીતરાગસ્વરૂપ ! સર્વવિશુદ્ધ ! ઉસમેં રાગ નહીં, પર્યાય મલિન નહીં, એક સમયકી હીણી અવસ્થા ભી નહીં, પર્યાય જો એક સમયકી હૈ વો ભી નહીં. પર્યાય હૈ પણ ત્રિકાળી ઘુવમેં પર્યાયકા અભાવ હૈ. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય સર્વવિશુદ્ધ પારિણામિક, પારિણામિક એટલે સહજભાવ. જિસમેં સહજરૂપ, ત્રિકાળી ધ્રુવ-પરમભાવ, ઐસા જો પરમભાવ, ધ્રુવભાવ, જ્ઞાયકભાવ અવિનાશીભાવ ઉસકો ગ્રાહક ઉસકો જાનનેવાલી નય, નય એટલે જ્ઞાનના અંશ, જો ઐસા પરમભાવ વસ્તકો પકડે જાણે, ઉસકા નામ દ્રવ્યાર્થિકનય કહુનેમેં આયેગા દેખો! “પરમભાવગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત-પહલે ઉપાદાન આ ગયા, યે પર્યાયકા થા, આ શુદ્ધ ઉપાદાન ધ્રુવના હૈ. શાસ્ત્ર તાત્પર્ય દોપહરમેં આતે હૈ ન, સમજમેં આયા?
ધ્રુવ.. નિત્યાનંદ પ્રભુ જિસમેં હલન ચલન મોક્ષકા મારગ ને મોક્ષકી પર્યાય ભી જિસમેં નહીં. સમજમેં આયા? “ઐસા શુદ્ધ ઉપાદાનભૂત” એમ શબ્દ પડા હૈ ને, ઓલામાં શુદ્ધ ઉપાદાનરૂપસે ઐસા થા, શુદ્ધ ઉપાદાનભૂત નહીં થા, પહેલે પાંચમી પંક્તિ. (પોતે શુદ્ધ ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી) ઐસા કથન થા, વહાં પર્યાય થી, ઈધર શુદ્ધ ઉપાદાનભૂત” ત્રિકાળ (ધ્યેયની વાત છે) સમજમેં આયા? શાંતિસે સમજના, અપૂર્વચીજ હૈ, આ ટીકા આચાર્યે એટલી સૂક્ષ્મતાસે કીયા, એકલા અમૃત રેડ્યાં છે સમજમેં આયા?
જિસકો સમજમેં ન હો તો ઉસે સમજના તો પડેગા ને પહલે, (કિ) કયા ચીજ હૈ? અને કઈ ચીજની દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. સમ્યગ્દર્શન તો ધરમની પહેલી સીટી હૈ, ધરમની દશા પ્રગટ હુએ બિના ઉસકો ધરમ કહાંસે હોગા ? સમજમેં આયા? જ્ઞાન ને ચારિત્ર તો પીછે પણ સમ્યગ્દર્શન હો તો જ્ઞાન સચ્ચા હોતા હૈ ઔર જ્ઞાન સચ્ચા હો તો સ્વરૂપમેં સ્થિરતા હો તો ચારિત્ર સચ્ચા હોતા હૈ પ્રથમ દૃષ્ટિકા વિષય કયા હૈ ઉસકી તો ખબર નહીં તો કહતે હૈં કિ “પરમભાવગ્રાહક' પરમભાવ ત્રિકાળ, ઉસકો જાનનેવાલી ગ્રાહક એટલે ગ્રહણ કરનેવાલી ઐસા ત્રિકાળભાવકો ગ્રહણ કરનેવાલા ઐસા નયકા અંશજ્ઞાનકા વર્તમાન અંશ, આગે કહેગા. “શુદ્ધ ઉપાદાનભૂત 'ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભગવાન.. ચૈતન્યબિંબ ! અનાદિ-અનંત (અર્થાત) આદિ અંત વિનાકા, ઐસા શુદ્ધઉપાદાનભૂતશુદ્ધ ઉપાદાન સ્વરૂપ, એમ કહતે હૈં એટલા તો વિશેષણ દિયા, આહાહા ! સમજમેં આયા?
“શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે” ઐસા જો ચીજ, જો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, યે શુદ્ધ દ્રવ્ય ! શુદ્ધ દ્રવ્ય નામ ત્રિકાળ સ્વભાવ-સામાન્ય યે શુદ્ધદ્રવ્યાર્થિક-શુદ્ધદ્રવ્ય કો આર્થિક- જે જ્ઞાનના પ્રયોજન શુદ્ધ-દ્રવ્યનો લક્ષમેં લેના હૈ ઐસી નયકો શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહતે હૈં. શુદ્ધ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ આર્થિક એટલે જિસકા પ્રયોજન ઐસા નય જો જ્ઞાનકા અંશકા પ્રયોજન ત્રિકાળી ધ્રુવકો લક્ષમેં લેના હૈ ઐસા નયકો યહાં શુદ્ધદ્રવ્યાર્થિકનય કહતે હૈ આહાહા !
સંસારમાંવેપારમાં આ વાત હોય નહીં, હોય? (તમે) બે ભાઈઓ વચ્ચે આ વાત કોઇ દિ' કરી છે? સંપ્રદાયમાં જાય ત્યાં ય મળે નહીં (ત્યાં) ભક્તિ કરો ને જાત્રા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૩૯
કરો ને પૂજા કરો... દયા પાળો ને વ્રત કરો, સ્થાનકવાસી હોય તો દયા પાળો, દેરાવાસી હોય તો જાત્રા-પૂજા કરો... મંદિર-મંદિર બનાવો. દિગમ્બર હોય તો ઐસા ખાના ને ઐસા ન ખાના-પીના એ ઉસમેં ઘૂસ ગયા એ.. ય ! પોપટભાઈ ? ( શ્રોતાઃ) આવું ચાલે છે. ( ગુરુદેવઃ ) ચાલે છે ત્યારે તો આ વાત ચાલે છે.
કહેતે હૈં... ઓ.. હો.. હો.. હો અંદર વસ્તુ જે હૈ ભગવાન આત્મા ધ્રુવ ! એ એમાં શરીર તો નહીં, વાણી તો નહીં, કર્મ તો નહીં, પુણ્ય પાપના વિકલ્પ રાગ વો તો નહીં પણ એક સમયકા પર્યાય જો પ્રગટ પર્યાય વ્યક્ત પર્યાય જો વર્તમાન અવસ્થા વો ભી જિસમેં નહીં. સમજમેં આયા ? ભારે ભાઈ સાંભળ્યું નો હોય કેટલાકે તો આવું! કોણ જાણે શું હશે આ ?
સર્વવિશુદ્ધ ’ ફેર લેતે હૈં, યે ભાઈ તો જાનેવાલે હૈં, ઠીક હવે છેલ્લે વ્યાખ્યાનમેં સૂન તો જાય કે ઐસી ચીજ થોડી હૈ વીતરાગ માર્ગમેં વસ્તુના માર્ગમેં, ઐસી વીતરાગમા૨ગમેં વસ્તુકા મા૨ગમેં ( શ્રોતાઃ) પ્રભુકા મારગમેં હૈ (ગુરુદેવઃ ) પ્રભુ ! એકલા પવિત્રતાકા પિંડ એકલા શુદ્ધ સ્વભાવકા ગંજ એકલા નિત્યાનંદ જિસમેં નિત્ય આનંદ પડા હૈ ઐસી ચીજ એ સર્વવિશુદ્ધ પારિણામિક અર્થાત્ ત્રિકાળભાવ ! પારિણામિક એટલે સહજપરિણામ આત્મસ્વરૂપકા લાભ એટલે વાસ્તવિક આત્મસ્વરૂપ તો ધ્રુવ. પારિણામિકની વ્યાખ્યા હૈ ‘પંચાસ્તિકાય ’મેં હૈ ભાઈ ‘આત્મસ્વરૂપલાભઃ પારિણામિકઃ' સમજમેં આયા ? પંચાસ્તિકાયમેં હૈ.
(પંચાસ્તિકાય ગ્રંથમાં જોતાં જોતાં ) શ્રોતાઃ ૫૪-૫૫ માં (ગુરુદેવઃ ) ૫૬માં છે. ખબર છે ને ? એ.. છપ્પન ( ગાથા ) આવી. છપ્પનમાં હૈ ‘ દ્રવ્યઆત્મલાભહેતુકઃ પરિણામઃ ' સંસ્કૃત હૈ, વો અમૃતચંદ્રાચાર્ય કહા હૈ. દ્રવ્ય-આત્મલાભ, દ્રવ્ય નામ વસ્તુ. વસ્તુ નામ પદાર્થ, ઔર ઉસકા આત્મલાભ સ્વરૂપનો લાભ, જિસકો યાં પારિણામિકભાવ કહતે હૈં, યે દ્રવ્ય આત્મલાભ, વસ્તુકા સ્વરૂપ ઉસકા લાભ, લાભ નામ ઉસકી હૈયાતિ ( અર્થાત્ ) વસ્તુકા ત્રિકાળી સ્વરૂપ, ઉસકા લાભ નામ હૈયાતિ ઐસા જો કારણ ઐસા પરિણામ સમજમેં આયા ?
આ તો આખિરકી બાત, સમ્યગ્દર્શનકા વિષયકી હૈ( શ્રોતાઃ માખણ હૈ ) ( ગુરુદેવ ) માખણ હૈ, કભી સૂના હી નહીં અંદરમેં, જે તે સૂનકર જિંદગી ગાળ દિયા, ( શ્રોતાઃ અબ સુનાઈએ આપ ) દ્રવ્ય-આત્મલાભહેતુકઃ દેખો ! સંસ્કૃતમેં હૈ ( નીચે ) પરિણામસે યુક્ત જે પારિણામિક કૈસા હૈ ? કે આત્મલાભ, આત્મલાભ, નામ સ્વરૂપકા લાભ, સ્વરૂપકા લાભકા અર્થ પર્યાય નહીં અહીંયાં, સ્વરૂપકી હૈયાતિ ! દેખો, આત્મલાભકા અર્થ કૌંસમેં કિયા હૈ—હૈયાતિ.
ભગવાન આત્મા નિત્યાનંદ એક સમયકી વર્તમાન પ્રગટ અવસ્થા સિવાય, સમજમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
ધ્યેયપૂર્વક શેય આયા? આત્મલાભ આત્માની હૈયાતિ જુઓ પર્યાયકી હૈયાતિ, નહીં કિયા આત્માની યહાં. આહા.. હા.. હા ! પુણ્યપાપકા રાગ તો એક બાજુ રહી ગયા વિકાર પણ એકસમયકી પર્યાય વો દ્રવ્ય આત્મલાભ નહીં, ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આદિ-અંત વિનાકા સત્ સ્વરૂપ ઐસા આત્મા ઉસકા લાભ સ્વરૂપપ્રાતિ, નીચે અર્થ કિયા હૈ અમારે પંડિતજીએ (કિ) આત્મલાભ સ્વરૂપ પ્રાતિ-સ્વરૂપને ધારી રાખનાર-પોતાને ધારી રાખનાર હૈયાતી, દ્રવ્ય પોતાને ધારી રાખે-પોતાની હૈયાતિ રહે તેને પરિણામિક કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? એક તેને જ યહાં પારિણામિક કહા હૈ પારિણામિક = વસ્તુકા હૈયાતિરૂપ ભાવ. ત્રિકાળ સતરૂપ ભાવ, ત્રિકાળ નિત્યરૂપ ભાવ ઉસકો યહાં પારિણામિક આત્મસ્વરૂપ
યાતિ કહેનેમેં આતા હૈ, જિસમેં એક સમયકી પર્યાય ભી આતી નહીં, નંદકિશોરજી? ઐસા “પરમભાવગ્રાહુક' ઐસા ત્રિકાળી ભાવ, સ્વરૂપની હૈયાતિરૂપ ધ્રુવ ભાવ, ધ્રુવભાવ ઉસકો ગ્રહણ કરનેવાલી નય, કે જે “શુદ્ધઉપાદાનભૂત” ત્રિકાળ હૈ અંદર આદરણીય ચીજ હો તો શુદ્ધ ઉપાદાન ગ્રહણ કરને લાયક ચીજ હો તો યે ચીજ હૈ. સમ્યગ્દષ્ટિકો (જ્ઞાનીકો-) ધર્મીકો યે શુદ્ધ ઉપાદાનચીજ યે ગ્રહણ કરને લાયક યે ચીજ હૈ. ત્રિકાળી ધ્રુવ આશ્રય કરને લાયક હૈ. સમજમેં આયા?
ઐસા “શુદ્ધઉપાદાનભૂત અભેદ કર દિયા હૈ, શુદ્ધઉપાદાનભૂત, સ્વરૂપ, એક સમયકી પર્યાય ચલતી હૈ ભલે ધરમકી પર્યાય પ્રગટ હુઈ હો તો ભી ઉસ પર્યાયસે રહિત, પર્યાયસે અવસ્થાસે રહિત “શુદ્ધઉપાદાનભૂત” ત્રિકાળ ચીજ, “શુદ્ધદ્રવ્યાર્થિકનય” શુદ્ધ દ્રવ્યકો જાનનેવાલી ઐસી નય. એ નયસે “જીવ' ભગવાન આત્મા, કર્તુત્વભોક્યૂસે રહિત હૈ. આહાહાહા ! સમજમેં આયા? જૈનદર્શન સૂક્ષ્મ હૈ. આ જૈનદર્શન, વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ હૈ, વો ભાવ, રાગકા ભી કર્તા નહીં, રાગકા ભોક્તા નહીં, બંધકા પરિણામકા કર્તા નહીં, બંધના કારણરૂપ પરિણામકા કર્તા નહીં, મોક્ષની પર્યાયકા કર્તા નહીં, મોક્ષકા માર્ગકી પર્યાયકા કર્તા-ભોક્તા નહીં. અરે! ગજબ વાત હૈ, નંદકિશોરજી? કદિ આયા નહીં કિ પુરુષાર્થ કયા હૈ?
ભગવાન !તેરા ઘરમેં ચીજ ઐસી હૈ (શ્રોતા ) સબકી ઐસી સ્થિતિ હૈ? (ગુરુદેવ ) સબકી-સબ આત્મામેં ઐસા હૈ. સત... સત્ અવિનાશી નિત્યાનંદ નાથ ! ઐસા જીવ વો જીવ હો ? ધ્રુવ વો જીવ, (શ્રોતા ) વનસ્પતિનો જીવ પણ એવો હશે? (ઉત્તર) યે બધા, વનસ્પતિ-નિગોદ સબ ભગવાન પરમાત્મા સ્વરૂપ અંદર હૈ સમજમેં આયા?
આંહી તો દૃષ્ટિ જિસકો કરની હૈ ઉસકો કહતે હૈ કિ ધ્યેય કરને લાયક આ ચીજ હૈ, યે સિવાય રાગકા ધ્યેય, નિમિત્તકા ધ્યેય ઔર એક સમયકી પર્યાયકા ધ્યેય લક્ષમેં લેનેસે ધર્મ હોતા નહીં સમ્યગ્દર્શન પ્રાપ્ત હોતા નહીં. આહાહાહા ! સમજમેં આયા? ભાષા સાદી હૈ, કાંઈ ઐસી ગૂઢ નહીં હૈ બહોત, ભલે ભાવ ગૂઢ હો ! સમજમેં આયા? પણ કોઇ દિવસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૪૧
સૂના નહીં સમજે નહીં ધ૨મને નામે ઓધે ઓધે હાંકે, એમ ન ચાલે, મારગ કયા ચીજ હૈ? કયા ચીજકો દૃષ્ટિમેં લેના અને ઉસકા આશ્રય કરનેસે ધ૨મ હોગા સમ્યગ્દર્શન, યે વિના ધર્મ હોગા નહીં. સમ્યગ્દર્શન વિના કોઈ પણ ક્રિયા વ્રત નિયમ આદિ કરે એ બધા એકડા વિનાકા શૂન્ય હૈ. સમજમેં આયા ? શ્યામદાસજી ! બરાબર ઠીક હૈ, આ ગાથામેં આ ગયા. કહાં ગયા પ્રકાશદાસજી ? હૈ કે નહીં ?
પાનું છે કે નહીં? તમારી પાસે નહીં, મિલા નહીં? પાનું આપો, જુઓ પાના રાખવા જોઈએ ને તમારે ? આંહી તો થાળી તો આપે પહેલી, પછી થાળીમાં ભોજન પી૨સેને ? નીચે થોડું પીરસવાનું છે? સમજમેં આયા ? દેખો, ઉસમેં કયા લિખા હૈ?
ઐસા જીવ, કૈસા જીવ ? કે જો ‘સર્વવિશુદ્ધ ત્રિકાળ-પારિણામિક સહજ આત્મસ્વરૂપકી હૈયાતિરૂપ ભાવ' ઓહોહો! એક સમયકી પર્યાય, એ આત્મસ્વરૂપકી હૈયાતિ નહીં, એક સમયકી પર્યાયમેં જો ૨મતે હૈં–લક્ષ કરતે હૈં વો પર્યાયર્દષ્ટિ-મિથ્યાર્દષ્ટિ હૈ. સમજમેં આયા ? આહા.. હા ! પર્યાયબુદ્ધિ હૈ ઉસકી.
આંહી તો કહતે હૈં કે ત્રિકાળી ભગવાન, ઐસા જો ‘જીવ’ ઉ૫૨ કા ઐસા વિશેષણવાલા, એ કર્તૃત્વ ભોક્તત્ત્વસે કર્તા ભોક્તાસે ૫૨કા કર્તા ભોક્તા નહીં રાગાદિકા કર્તા નહીં ભોક્તા નહીં, આ બંધ મોક્ષકે કારણકા કર્તા ભોક્તા નહીં, ઉસસે શૂન્ય-કર્તાભોક્તાકે પરિણામસે શૂન્ય ઔર બંધ-મોક્ષકે કા૨ણસે શૂન્ય, ઐસા કહા હૈ યહાં ( શ્રોતાઃ ) અશુદ્ધતા અને શુદ્ધતા બેયસે (ઉત્તર: ) હા, બેયસે સમજમેં આયા ?
ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ વો ચીજ, રાગકા કર્તા નહીં, વ્યવહાર–દયા દાનકા કર્તા નહીં અને દયા-દાનકા ભોક્તા ભી ધ્રુવ ચીજ નહીં. સમજમેં આયા ? એ સિવાય, બંધ મોક્ષકે કા૨ણ બંધકા કા૨ણ જો મિથ્યાત્વ અવ્રતાદિ પરિણામ, ઉસસે ભી વો ધ્રુવ ચીજ રહિત હૈ. સમજમેં આયા ?
બંધ-મોક્ષકે કારણ-પહેલાં ઉસકી વ્યાખ્યા હોતી હૈ, મિથ્યાત્વ આદિ જો પરિણામ, બંધકા કારણ હૈ યે બંધકા કા૨ણ પરિણામ જો હૈ ઉસસે શૂન્ય આત્મા હૈ, ધ્રુવભગવાનમેં યે પરિણામ હૈ હી નહીં. સમજમેં આયા ? આહાહા! મોક્ષકા કા૨ણ-અરે, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રકા જો પરિણામ-સચ્ચા મોક્ષમારગ, ઐસા પરિણામ, મોક્ષમારગ ભી પરિણામ હૈ-પર્યાય હૈ–એકસમયકી અવસ્થા હૈ તો મોક્ષકા મારગરૂપી પરિણામનિશ્ચય, સચ્ચા સમ્યગ્દર્શન સચ્ચા સમ્યજ્ઞાન સચ્ચા સમ્યારિત્રરૂપ વર્તમાન પરિણામપર્યાય, ઉસસે ધ્રુવ રહિત હૈ. સમજમેં આયા ? શોભાલાલજી.
આ પુસ્તક-પાનાં રાખ્યા છે, હિન્દીભાષી ભાઈ આવે, વાંચે તો ખબર પડે કે જૈનદર્શનમેં કયા હૈ? કૈસી ચીજ હૈ? યે સબ લોજિકસે-યુક્તિસે સિદ્ધ કરતે હૈં, પણ દ૨કા૨ નહીં હૈ અનાદિકાલસે. (શ્રોતાઃ પુસ્તક તો હૈ ઉસકે પાસ ) ( ગુરુદેવઃ ) ખોલવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
ધ્યેયપૂર્વક શેય દરકાર કયાં કરી છે સાંભળવાવાળાએ ! સમજમેં આયા?
આહા.. હા ભગવાન આત્મા નિત્યાનંદ, શુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા પરમભાવ-સ્વભાવ ભાવ, ઐસી ચીજ વો કર્તાસે રહિત ને ભોક્તાસે રહિત. કિસકા? આ બંધના કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, મોક્ષના કારણરૂપ પરિણામ ઉસકા કર્તા નહીં, પણ એ બંધમોક્ષકા કારણ રૂપ પરિણામસે ભી શૂન્ય હૈ. સમજમેં આયા? ઔર બંધ ને મોક્ષકા પરિણામસે શૂન્ય. વો પહેલા બંધ મોક્ષકા કારણ કહા થા. સમજમેં આયા?
ભગવાન આત્મા, જો ધ્રુવચીજ હૈ, જીસમેં દૃષ્ટિ દેનેસે, દૃષ્ટિકી થાપ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ ઐસી જો ચીજ હૈ વો ચીજ કર્તા ને ભોક્તાસે રહિત હૈ પર્યાયકા કર્તા ભોક્તા ભી દ્રવ્ય નહીં આહાહા ! સમજમેં આયા? ( શ્રોતા કર્તા-ભોક્તા દ્રવ્ય શી રીતે હોય? ) સમજમેં આયા? આહાહા ! અપની નિર્મળ પર્યાય મોક્ષકા માર્ગથી આનંદકી પર્યાય, ઉસકા ભી એ દ્રવ્ય ધ્રુવ કર્તા નહીં ને ઉસકા વો ભોક્તા ભી નહીં. સમજમેં આયા?
હૈ કિ નહીં સામે પાનાં દિયા હૈ, પંદરસે છપાયા હૈ રામજીભાઈએ (શ્રોતા:) વજુભાઈએ (ગુરુદેવઃ) એ તો રામજીભાઈએ કહ્યું 'તું ત્યારે ને કહો સમજમેં આયા? (શ્રોતા: કારણ પરમાત્મા) (ગુરુદેવ:) હેં? કારણ પરમાત્મા, પણ અહીં એ કારણફારણ લેના નહીં, કાર્યકા કારણ ઐસા હી નહીં લેના હૈ. સમજમેં આયા? વો તો નિયમસારમેં પર્યાયકા કથન હૈ ને મોક્ષમાર્ગકા ત્યાં કારણ ને કાર્યકી બાત હૈ.
આંહી કાર્યકા કારણ ધ્રુવ, ઐસા ભી સેના નહીં હૈ. આંહી, સમજમેં આયા? એ.. ય? મોક્ષમાર્ગમેં પર્યાયકા કથન હૈ કારણ –મોક્ષમાર્ગ જ પર્યાય હૈ સમજમેં આયા? વહાંસે તો ઉઠાયા હૈ ત્રીજી ગાથામાં “ fણયને ય નં વન્ગ '–નિશ્ચય કરને લાયક હૈ પણ વો તો પર્યાયકી બાત હૈ, દ્રવ્ય તો નિશ્ચયકી પર્યાયકા કર્તા હી નહીં, આ રે! કૌન
સી અપેક્ષાસે બાત ચલતી હૈ સમજના તો ચાહિએ ને-નિયમેન વ નિશ્ચયેન યાર્થ” નિશ્ચયથી કરવાલાયક હો તો મોક્ષકા માર્ગ કરવા લાયક હૈ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ એ કરને લાયક, પર્યાય કરને લાયક હૈ. દ્રવ્ય તો મોક્ષમાર્ગકી પર્યાયકા કરનેવાલા હી નહીં. આહા.. હા!
(શ્રોતાઃ) ઐસા હૈ તો જગહ, જગહ, કુછ લિખાતે હૈ તો હમ ભૂલ જાતે હૈં (ગુરુદેવ ) ભૂલ જાતે હો? ઠીક કહેતે હો ! ખાતાવહીમેં ખતવતે હો કિ નહીં જગહ-જગહ ભિન્ન-ભિન્ન લિખા હો તો? કે ફલાણાના નામના એકાવન રૂપિયા, ફલાણાના હજાર રૂપિયા, તો જો જો ખાતામેં ખતવના હો તો ખતવતે હો કે નહીં, જુદા-જુદા લિખા હૈ તો ભિન્ન-ભિન્ન ખાતેમેં ખતવતે હો (શ્રોતાઃ વહાં તો નહીં ભૂલતે) ત્યાં તો ભુલતા નહીં (શ્રોતા ત્યાં તો નુકસાન છે ) (ગુરુદેવ ) આંહી ભી નુકશાન બડા નુકસાન છે, ત્યાં તો નુકસાન હૈ હી નહીં આહાહા ! સમજમેં આયા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૪૩ પર્યાયકો દ્રવ્યમેં ખતવના, દ્રવ્યકો પર્યાયમેં ખતવના વો બડી ખતવનીમેં ફેર હૈ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગદેવે જાના ઉસકી વાણીમેં વસ્તુ સ્વરૂપ ઐસા આયા ઔર ઐસા હૈ. ઉસકા નિરૂપણ હોતા હૈ.
વસ્તુ હૈ તો વસ્તુ ધ્રુવ હૈ ઔર એક સમયકા કાર્યરૂપી પર્યાય હૈ, પણ યે કાર્યકા કારણ ધ્રુવ ઐસા અહીંયા નહીં. આહાહા ! સમજમેં આયા? ધીમે-ધીમે સમજના યહ તો અમૃતકા ઝરણા હૈ, લ્યો ઝરણાં છે જયકુમાર ભી કહતે હૈં ભગવાન! બાત તો ઐસી હૈ કોઈ અલૌકિક બાત હૈ.
જીવ” કૈસા જીવ? કે ઉપર કહા ઐસા “સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવ ગ્રાહુક-શુદ્ધ ઉપાદાનભૂત” શુદ્ધ દ્રવ્યાર્થિકનકસે ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય ભગવાન અપના નિજ સ્વરૂપ નિજસ્વરૂપ કાયમ રહનેવાલી ચીજ સત્ હૈ તો આદિ અંતકા ભાવ વિનાકી ચીજ વો (જીવ) કર્તત્ત્વ-ભોક્નત્યસે (શૂન્ય હૈ, યે અપની પર્યાયકા કર્તા ઔર ભોક્તાસે યે ધ્રુવ-દ્રવ્ય તો રહિત હૈ. સમજમેં આયા?
વિશેષ આયેગા પીછે હોં સ્પષ્ટીકરણ બહોત આયેગા યે તો (૩૨૦) ગાથા હૈ ન બડી આહાહા! જૈન ધરમ કિસકો કહતે હૈં ઉસકી તો ખબર નહીં. જૈનધરમકી પર્યાયધરમ તો પર્યાય હૈ અહીં તો કહેતે હૈ કે ધર્મ વિતરાગી પર્યાય હૈ ઉસકા ભી દ્રવ્ય તો કર્તા હી નહીં, ભોક્તા હી નહીં. આહા. હા સમજમેં આયા?
ધ્રુવ ચિદાનંદપ્રભુ નિત્યાનંદ નિર્વિકલ્પ નિષ્ક્રિય અભેદ ઐસા જો ધ્રુવસ્વભાવઐસા જો જીવ, વો જીવ, વો જીવ, અપની પર્યાયમેં રાગ ઔર નિર્મળપર્યાય-દોનોં કા કર્તા નહીં અને દોનોં કા યે ભોક્તા હી નહીં. સમજમેં આયા?
બંધ-મોક્ષકે કારણસે શૂન્ય હૈ, ભગવાન આત્મા, નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ, સત્ યે તો બંધને કારણ-મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ યે પરિણામસે ભી ધ્રુવ તો શૂન્ય હૈ. યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. ઔર મોક્ષકા મારગ મોક્ષકા કારણ હૈ ને ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, સમ્યગ્દર્શન જ્ઞાન કેવળજ્ઞાન, અહીં તો કારણ છે, મોક્ષકો કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર વીતરાગીપર્યાય અવસ્થા હાલત, એ કારણથી ધ્રુવ શૂન્ય હૈ, યે પરિણામ ધ્રુવમેં હૈ નહીં. આહા.. હા ! સમજમેં આયા?
બંધ-મોક્ષકા કારણ ઔર પરિણામ, એ કયા લિયા વળી ? બંધ-મોક્ષકા પરિણામ એમ. વો કારણ થા- બંધ-મોક્ષકા કારણ અને આ બંધ-મોક્ષરૂપી સ્વતઃ પરિણામ. કેવળજ્ઞાનકા પરિણામ-સિદ્ધકી પર્યાયરૂપી પરિણામ અને બંધકા પરિણામ-વર્તમાન મિથ્યાત્વ આદિ, એ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ. આહાહા ! સમજમેં આયા? એ સિદ્ધકી પર્યાય અનંત કેવળજ્ઞાન અનંત કેવળદર્શન અનંતવીર્ય અનંત આનંદ ઐસી જો મોક્ષની પર્યાય હૈ ઉસસે ધ્રુવ શૂન્ય હૈ. ધ્રુવમેં મોક્ષકી પર્યાય હૈ નહીં આહાહા! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
ધ્યેયપૂર્વક શેય ભારે વાત ભાઈ ! બંધ-મોક્ષકા કારણ અને બંધ મોક્ષરૂપી પરિણામ, બેય લેના, બંધ-મોક્ષકે કારણસે ભી શૂન્ય હૈ આત્મા-ધ્રુવ. ઔર બંધ-મોક્ષકે પરિણામસે ભી વસ્તુ (ધ્રુવદ્રવ્ય) શૂન્ય હૈ–ઉસકા નામ અહી ભગવાન ધ્રુવ ચીજ, જીવ કહનેમેં આતા હૈ, યે ઉપર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ આહાહા ! સમજમેં આયા?
સમજમેં આયે ઐસી ચીજ હૈ હોં, ઐસી કોઈ ભાષા ઐસી નહીં હૈ ભલે કઠણ પડે અંદર ગોઠવવામાં પણ માર્ગ તો આ છે ચીજ ઐસી હૈ ઐસા તો ખ્યાલ આવેને ઉસકો અંદર?
ચિબિમ્બ પડા હૈ અંદર... ધ્રુવ સત્ હૈ વસ્તુકા સ્વરૂપ ધ્રુવ, યે “જીવ’ અપની પર્યાય જો કહનેમેં આતા હૈ ઉસકા ભી કર્તા-ભોક્તા નહીં અને વો બંધ-મોક્ષકા કારણરૂપ જો પરિણામ હૈ ઉસસે યે ધ્રુવ શૂન્ય હૈ. ઔર બંધ ને મોક્ષકા સીધા પરિણામ પૂરા બંધના પરિણામ મોક્ષકા, (જોઢે) ઉસ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ ચીમનભાઈ? આવું કોઈ દિ' સાંભળ્યું તું? (શ્રોતા ) બંધ-મોક્ષનાં કારણ ને પરિણામ તો છે ને? (ગુરુદેવઃ) કીધું ને! બંધ-મોક્ષકા પરિણામ હૈ પણ બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ અને બંધ-મોક્ષનાં પોતાનાં પરિણામ એમ. સમજમાં આવ્યું? બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ ઔર બંધમોક્ષરૂપ પરિણામ સમજે નહીં? બંધ જો હૈ ઉસકા કારણ મિથ્યાત્વ આદિ એ પરિણામ, એ પરિણામસે શૂન્ય, ઔર મોક્ષકે કારણ મોક્ષકા માર્ગરૂપ પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાન, એ પરિણામસે ધ્રુવ શૂન્ય અને બંધપરિણામ-સીધા બંધ પરિણામ વર્તમાન કારણ બંધકા કારણ નહીં બંધ પરિણામ ને મોક્ષનાં પરિણામ, મોક્ષના (સીધા) પરિણામ ઉસસે ભી (ધ્રુવ) શૂન્ય. પંડિતજી? હૈ ઐસી ચીજ હૈ કે નહીં? આખું વાંચી ગયા હૈ ને પહેલે ઘરે (શ્રોતાઃ વાંચ્યું 'તું પણ આવું નહોતું વાંચ્યું) આ પંડિતજી છે બેય અને આ વકીલ હૈ કો” સમજમેં આયા? ( શ્રોતા: એમણે સમાજના કામ કર્યા છે) (ગુરુદેવ ) ધૂળેય કરતા નહીં હૈ સમાજકા કામ, સમાજકા કામ કોણ કરતે હૈં?
આંહી તો કહતે હૈં દ્રવ્ય, અપની પર્યાયકો કરે નહીં, તો સમાજકા (કામ) કહાંસે કરે? આહાહા ! વીતરાગ સર્વશ પરમેશ્વરકા મારગ આત્મા હોં આત્માકા વીતરાગ એટલે તું, તેરા પરમેશ્વર વીતરાગસ્વરૂપસે ભરાપડા હૈ. ઐસી ધ્રુવ ચીજ-અપની પર્યાયકો કરે ને ભોગવે નહીં તો પરકો સમાજકો કોણ કરે? અભિમાન કરકે મિથ્યાત્વભાવકો કરે! તો ભી વો મિથ્યાત્વભાવસે ધ્રુવ તો શૂન્ય હૈ, સમજમેં આયા? આહાહા!
બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, એમ લેના, બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ, ઉસકા કારણરૂપે અને બંધ-મોક્ષરૂપી પરિણામ, ઉસસે શૂન્ય હૈ, ધ્રુવ ઐસા ધ્રુવ ઉસસે ખાલી હૈ, અપના આનંદ આદિ ગુણોંસે ભરપૂર હૈ પણ ઐસી પર્યાયસે શૂન્ય હૈ, (વાહવાહ) ગજબ વાત હૈ(શ્રોતા ) નિર્મળ પર્યાયસે ભી? (ગુરુદેવઃ ) નિર્મલ પર્યાયસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
ગાથા-૩૨૦ ભી વે (ધ્રુવ) શૂન્ય હૈ કહાને!
મોક્ષનાં કારણ ને મોક્ષપર્યાય-સિદ્ધકી પર્યાયસે ધ્રુવ શૂન્ય હૈ, પર્યાય હૈ ને, પર્યાય તો એક સમયકી અવસ્થા હૈ (ઉસસે શૂન્ય) ધ્રુવ ચીજ હૈ ત્રિકાળી ધ્રુવ જો કેવળજ્ઞાનકી પર્યાય ને સિદ્ધકી પર્યાયસે ખાલી હૈ, સિદ્ધકી પર્યાય ઉસમેં હૈ નહીં, પર્યાય પર્યાયમેં હૈ, ધ્રુવમેં હૈ નહીં. ભારે વાત ભાઈ ! એય? સંજય આતે હૈ ને ખ્યાલ. ઠીક આ તો અમૃત રેડતે હૈં અમૃત. સમજમેં આયા?
ઓહો! બે લીટીમેં કિતના ભર દિયા હૈ, આગે વિશેષ આયેગા હોં સ્પષ્ટ કરેંગે, આ તો ઐસી વાત કહનેમેં આ ગઈ હૈ ઐસા યહાં કહા હૈ “સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર' ઉપાડા હૈ ઉસમેં ઐસી બાત કહનેમેં આ ગઈ હૈ.
“ઐસા સમુદાય પાતનિકામેં કહા ગયા થા” દેખો! પહલે સંસ્કૃતટીકામેં વો ગાથા પહેલે આ ગઈ હૈ ઉસમેં યે કહેનેમેં આ ગયા હૈ. સમજમેં આયા? હજી તો આંહી માથાકુટ બહારની, દયા-દાન ને વ્રત કરો તો તમને ધરમ થાય, ધૂળેય ન થાય હવે સાંભળને! (શ્રોતા ) પંચમકાળમાં થાતો હશે! (ગુરુદેવ ) પંચમકાળમાં ય ન થાય. સુખડી છે તે પંચમકાળમાં પેશાબની થાતી હશે? આટા, સાકર ને ઘી એ ત્રણેકી સુખડી હોતી હૈ, પંચમઆરામેં એ ત્રણેકી જગાએ પાણીને ઠેકાણે પેશાબ ને સક્કરને ઠેકાણે કાદવ, ઉસકી સુખડી બનતી હૈ? એય. શેઠ? (શ્રોતા ) મા રાજ આપ બાર-બાર વ્યવહારકા નિષેધકી બાત કરતે હો તો કોઈ નદીમેં ડૂબતા હો તો ડૂબને ? (ગુરુદેવ ) પણ કોણ ડૂબને દે, એને કરે કોણ? વો તો ઐસી કી ક્રિયા હોનેવાલી હો તો હુએ બિના રહે નહીં, વિકલ્પ આવે તો કરતા હૈ પણ વિકલ્પ આયા તો દેવકી ક્રિયા હુઈ ઐસા નહીં હૈ, ઔર દેહકી ક્રિયા હુઈ તો બચ ગયા વો ઐસા ભી નહીં. (શ્રોતાઃ) બચાવવાનો ભાવ આવ્યો તે ધર્મ તો હુઆ ? (ગુરુદેવ ) ધર્મ તો ઉસમેં કહાં હૈ? પુણ્ય-રાગ હૈ ઔર રાગ અપનેકો હિતકર માનતા હૈ વો તો મિથ્યાત્વકા પોષક હૈ.
અજર પ્યાલા હૈ ભાઈ વીતરાગકા મારગ હે બાપુ! આહા.. હા! (શ્રોતાઃ) મારગને તો આપ પર્યાય કરાવો છો ને પર્યાય તો દ્રવ્યમાં છે નહીં. (ગુરુદેવ ) હેં? મારગ પર્યાય હૈ, કર્તુત્વ પર્યાયમેં હૈ, કર્તુત્વ દ્રવ્યમેં કૈસા? આહાહા! સમજમેં આયા? કર્તવ્ય-કર્તવ્ય જે કહના યહ તો પર્યાયમેં હૈ, ઐસી પર્યાયસે તો ભગવાન કૃતકૃત્ય હિ હૈ કર્તવ્ય ઉસકા કોઇ હૈ હી નહિ કર્તા ભગવાન હૈ હી નહીં એય નંદકિશોરજી? હૈ કિ નહીં ઈસમેં ? (શાસ્ત્ર) પાનાં હૈ વો શબ્દકા તો અર્થ હોતા હૈ-જ્ઞાન તો કરના પડેગા ન, અભી તક સૂના થા કુછ ને આ વાત હૈ દૂસરી આહા... હા ! (શ્રોતા:) દિગમ્બરની વાણીમેં દિગમ્બર હોનેકી હી બાત હૈ (ગુરુદેવ ) દિગમ્બરની વાણીમેં દિગમ્બર હોના-દિગમ્બર નામ રાગ વિના પર્યાય વિનાકી દૃષ્ટિ કરના વો દિગમ્બર હૈ ( શ્રોતા ) સબકા અર્થ બદલ દિયા (ગુરુદેવ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४६
ધ્યેયપૂર્વક શેય સબકા અર્થ બદલ દિયા-આ અમારે શેઠ કહતે હૈ. સમજમેં આયા? જૈસા થા વૈસા અર્થ હૈ–આહાહા! સમજમેં આયા?
અહીંયા તો કહતે હૈ કે જ્યાં દષ્ટિ નાખના હૈ, એ કર્તવ્ય પર્યાયમેં હૈ મોક્ષમાર્ગકી પર્યાય કર્તવ્ય છે પણ વો તો પર્યાયકા કર્તવ્ય હૈ, ધ્રુવમેં કર્તવ્ય હૈ હી નહીં (શ્રોતા ) કબ? (ગુરુદેવઃ) ત્રિકાળ એ ત્રિકાળ હૈ, વો બાત તો કિયા-પરિણામસે શૂન્ય હૈ તો ઉસકા અર્થ કયા હૈ? સમજમેં આયા? પરિણામ-મોક્ષનાં પરિણામ જો નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર હૈં વે પરિણામ હૈ વો પરિણામ કર્તવ્ય હૈ તો વો કર્તવ્ય તો દ્રવ્યમેં હૈ નહીં, પરિણામમેં કર્તવ્ય હો હો હો. આહાહા! શોભાલાલજી? કભી સૂના હી નહીં હોય ત્યાં બીડીમાં કયાં આ? હતું ય નહીં આ પાછું ત્યાં શેઠ એમ કહે છે ને! ત્યાં તો થા હી નહીં ને!
આહાહા ! માર્ગ તો ઐસા હું લોકોનો ખ્યાલ નહીં પર્યાય ઉપર ઈતના જોર-રાગ ઉપર જોર દેતા હૈ અરે, ભગવાન રાગ ને પર્યાય તો તેરેમેં હૈ હી નહીં, સૂન તો સહી, કિતના જોર તેરે દેના હૈ? પર્યાય ઉપર જોર દેગા તો મૂઢ-મિથ્યાષ્ટિ હોગા, સમજમેં આયા? લાલચંદજી.
અજર પ્યાલા પિઓ મતવાલા, ચિન્હી અધ્યાત્મવાસા: આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાશા.
આહા.. હા! ભગવાન તો આનંદકંદ હૈ, વહુ જગતકા સાક્ષી ભી નહીં ભાઈ ? (શ્રોતાઃ) સાક્ષી તો પર્યાયમાં હોય ને! (ગુરુદેવ) સાક્ષી તો પર્યાય હૈ-સમજમેં આયા? ઐસી ઐસી સાક્ષીકી પર્યાય તો ઉસમેં અનંત પડી હૈ, ત્રિકાળ લેના હૈ આંહી તો... સમજમેં આયા? આ હરખ-જમણકી ગાથા હૈ આ, લગ્ન થયા પછી કરતે હૈ ને આખિરકા જમણ, અમારે અહીંયા કરતે હૈં કાઠિયાવાડમેં (શ્રોતાઃ) હવે પાર્ટી હો ગઈ ! (ગુરુદેવ ) પાર્ટી હો ગઈ તો વો લો. અમારે પહલે લગન હોતા થા ને તો લગનમેં–શાદીમેં પહેલે સાત ટંક જમાડતે થે, સાત ટૂંક સમજે? તીન દિન ઔર એક આધા દિન. (શ્રોતા ) હમારે યહાં ભી પાંચ-પાંચ દિન હોતા થા. (ગુરુદેવ:) યહાં ભી પહલે ઐસા હોતા થા (શ્રોતા ) બ્રાહ્મણોમાં તો મહિનો (ગુરુદેવઃ) બ્રાહ્મણોમેં તો એક મહિના-મહિના અમારા ગામમાં હું એક શ્રીમાળી બ્રાહ્મણ. એક મહિના રખે જાનકો, પીછે આખિરકે દિન જમણ કરે (હરખજમણ) એટલે સારામાં સારું ને ઊંચામાં ઊંચું જમણ કરે, એમ આ સારામાં સારું ને ઊંચામાં ઊંચું જમણ છે આ. સમજમેં આયા? (શ્રોતા ) યહાં કિસકી શાદી હો રહી હૈ? (ગુરુદેવ ) શાદી, આત્માકી.. ભાઈ? આહાહા!
ભગવાન આત્મા આંહી તો કહતે હૈ કિ શાદીકે પરિણામસે ભી ધ્રુવ શૂન્ય હૈ, ઔર શાદીકા કયા, મોક્ષકા મારગને પરિણામસે ભી ધ્રુવ શૂન્ય હૈ, ઓ તો કયા સિદ્ધપદકી પર્યાયસે ધ્રુવ શૂન્ય હૈ. આહાહા ! શુદ્ધતાકી પર્યાય જો હૈ ઉસસે ભી ધ્રુવ શૂન્ય હૈ શુદ્ધ નહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
ગાથા-૩૨૦ પણ ધ્રુવ શૂન્ય હૈ કયોંકિ કેવળજ્ઞાન આદિ તો ક્ષાયિક પર્યાય હૈ—વો ક્ષાયિકભાવ હૈ વો આયેગા, ક્ષાયિકભાવ તો પર્યાય હૈ, પર્યાય ધ્રુવમેં નહીં હૈ, પારિણામિકભાવ તો ત્રિકાળી ધ્રુવ હૈ ઉસમેં પર્યાય-ફર્યાય કૈસી? સમજમેં આયા?
“બંધ-મોક્ષકે કારણ ઔર કર્તુત્વ-ભોજ઼વસે ઔર પરિણામસે શૂન્ય” ઐસા સમુદાયપાતનિકામેં કહનેમેં આયા થા-કથનમેં પહલે આ કહુના થા ઐસા આ ગયા થા, પશ્ચાત ચાર ગાથા દ્વારા જીવને અકર્તુત્વગુણકે વ્યાખ્યાનકી મુખ્યતાસે સામાન્ય વિવરણ કિયા ગયા, પહલે આ આ ગયા હૈ અબ વિશેષ પીછે કહેગા ભાવ જો ખાસ કહેના હે વો ચાર ગાથા દ્વારા, જીવ અકર્તત્વ હેં–જીવમેં કર્તુત્વ હેં હી નહીં પરકા, પર્યાયકા. અકર્તત્વગુણકે વ્યાખ્યાનકી મુખ્યતાસે-મુખ્યતાસે સામાન્ય કથન કિયા ગયા-વિવરણ કિયા, વિવરણ કહો કે કથન કહો, તત્ પશ્ચાત્ ચાર ગાથા દ્વારા શુદ્ધકો ભી પ્રકૃતિ કે સાથ જો બંધ હોતા હૈ યે અજ્ઞાનકા માહા હૈ, ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહુનેરૂપ વિશેષ વિવરણ કિયા ગયા થા.
કયા કહતે હૈં જુઓ! અરે, ઐસા ભગવાન શુદ્ધ ધ્રુવ પ્રભુ! જિસમેં પર્યાય ભી નહીં તો વિકાર તો કહાં આયા? ઐસી ચીજમેં આ બંધ જો અજ્ઞાનના પ્રગટ હોતા હૈ ઔર કર્મકા બંધ હોતા હૈ વો તો અજ્ઞાનકા માહાભ્ય હૈ. સ્વરૂપકા ભાન નહીં યે અજ્ઞાનકે કારણસે બંધ હોતા હૈ. સમજમેં આયા? ( શ્રોતા:) અજ્ઞાનનું માહાત્મય? (ગુરુદેવઃ) અજ્ઞાનકા માહાભ્ય હૈ ને અજ્ઞાનકા માહાત્મય હૈ કિ નહીં ઇતના?
આહા! વસ્તુકા માહાભ્ય છોડકર, અજ્ઞાનકા માહાભ્ય! આ કયા હુઆ! ચિદાનંદ ભગવાન કેટલાક કહતે હૈ ને કે આત્મા શુદ્ધ હૈ પવિત્ર હૈ ને ! ઉસમેં યે અજ્ઞાન કહાંસે આયા? એમ કેટલાક કહે છે (એનો ઉત્તર ) ઈ પર્યાયમેં ઉત્પન્ન કિયા તો આયા. સમજમેં આયા?
ચિદાનંદ ભગવાન, નિત્યાનંદકા નાથ ઉસકે ઉપર દૃષ્ટિ ન કરકે એક સમયકા રાગ ઔર પર્યાય ઉપર દૃષ્ટિ કરકે અજ્ઞાન ઉત્પન્ન હુઆ, અજ્ઞાનકે કારણ ઐસા ધ્રુવ સ્વરૂપ હોને પર ભી બંધ હોતા હૈ, સમજમેં આયા? ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહા હૈ જુઓ અજ્ઞાનકા સામર્થ્ય કહા હૈ ભ્રમણાકા સામર્થ્ય ! આહાહા ! (શ્રોતાઃ) પર્યાય એક ને એનું સામર્થ્ય કેવું? ગુરુદેવઃ હૈ ને!
આહા.. હા! મહાપ્રભુ! ત્રિકાળ આનંદકંદકા નાથ, ઉસકા આશ્રય ન કિયા ઔર એક સમયકી પર્યાય-રાગકા આશ્રય કિયા, અજ્ઞાન હુઆ, અજ્ઞાનકા સામર્થ્ય હૈ યે બંધના કારણમેં તો... સમજમેં આયા? ( શ્રોતા:) ધરમનું સામર્થ્ય છે ને બંધમાં (ગુરુદેવ ) ધરમનું સામર્થ્ય બંધમેં કહાંસે આયા? સમજમેં આયા? એ ય આ રાગસે ધરમ હોતા એમ કહતે હૈં કિ નહીં? વ્યવહાર રત્નત્રયસે નિશ્ચયરત્નત્રય હોતા હૈ, ધૂળમેંય હોતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ધ્યેયપૂર્વક શેય નહીં સૂન તો સહી. જેટલા વ્યવહાર સાધન-ફાધન કહા હૈ ઈ નિશ્ચયસે સાધન નહીં પણ બાધક હૈ. મોક્ષમાર્ગ પ્રકાશકમેં ખુલા લિયા હૈ. કો સમજમેં આયા? સાધક કહા વોહી બાધક હૈ સમજમેં આયા?
અલૌકિક ચીજ ! પર્યાય જો અંદરમેં વર્તમાનમેં વર્તતી હૈ, યે પર્યાયસે ભી વો વસ્તુ અંદર શૂન્ય હૈં ઐસા પ્રથમ કથનમેં આ ગયા હૈ, પછી લિયા કિ બંધ કયોં હોતા હૈ ઐસી ચીજમેં બંધ કયોં હોતા હૈ? કર્મકા બંધ કિયા તો કયોં બંધ આયા? તો કહતે હૈં સ્વરૂપકા ચિદાનંદ ભગવાન, ઉસકા ખ્યાલ બિના-જ્ઞાન બિના, ઉસકા અજ્ઞાનસે બંધ હોતા હૈ, સમજમેં આયા? અજ્ઞાનકા માહામ્ય હૈ, ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહ, ઐસા અજ્ઞાનકા સામર્થ્યરૂપે વિશેષ વિવરણ કરનેમેં આયા. તત્પશ્ચાત ચાર ગાથા દ્વારા જીવકા અભોસ્તૃત્વગુણકા વ્યાખ્યાનકી મુખ્યતાસે વ્યાખ્યાન કરનેમેં આયા-પહલે કહા થા પણ અભોસ્તૃત્વ ગુણકા સામાન્ય વ્યાખ્યાન થા, પહુલે-પહુલે આયા ન, યે અભોકતૃત્વગુણકા વિશેષ વ્યાખ્યાન હૈ, ત્યાર બાદ દો ગાથા કહનેમેં આયી જિસકે દ્વારા, પૂર્વે બાર ગાથામેં “શુદ્ધ નિશ્ચયસે કર્તુત્વ-ભોøત્વકે અભાવરૂપ-શુદ્ધ નિશ્ચયસે ભગવાન આત્મા, પર્યાયકા કર્તા ને ભોક્તા નહીં તથા બંધમોક્ષકે કારણ ને પરિણામકા અભાવરૂપ-પહલે શૂન્ય કહા થા, સમજમેં આયા?
ધ્રુવ ભગવાન આત્મા, વો તો બંધના કારણ ને મોક્ષકા કારણ પરિણામ ઔર બંધને મોક્ષરૂપ પરિણામસે અભાવરૂપ હૈ, ત્યાં શૂન્ય કહા થા, યહાં અભાવ કહા, ઐસી બાત આ ગઈ હૈ સમજમેં આયા? જો વ્યાખ્યાન કિયા ગયા, ઉસકા હી ઉપસંહાર કરનેમેં આયા, ઉસકા હી ઉપસંહાર હૈ, ઈસ પ્રકારસે સમયસારકી “શુદ્ધાત્માનુભૂતિ-લક્ષણ - દેખો! ભગવાન આત્મા ધ્રુવ ! ઉસકા અનુભૂતિ-અનુભવ હોના, ઐસી અનુભૂતિ જિસકા લક્ષણ ઐસી “તાત્પર્યવૃત્તિ” નામકી ટીકામે મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત હુઈ અથવા અન્ય પ્રકારસે વ્યાખ્યાન કરને પર, યહાં મોક્ષ અધિકાર સમાત હુઆ.
ફિર વિશેષ કહનેમેં આતા હૈ, હવે વિશેષ સ્પષ્ટીકરણ આયેગા, કહતે હૈં ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવસે મોક્ષ હોતા હૈ? વહુ વિચારનેમેં આતા હૈ, હવે જરીક બાત (શ્રોતા ) વો તો પર્યાયકી વાત (ગુરુદેવ ) પર્યાયકી બાત હૈ. યે પાંચ ભાવોમેં એક (ભાવ) દ્રવ્ય ભી હૈ અને ચાર પર્યાયેં હૈં તો ક્યા ભાવે મોક્ષ હોતા હૈ? ઉસમેં કઈ પર્યાયસે મોક્ષ હોતા હૈ? કઈ અવસ્થાએ આત્માકી મુક્તિ હોતી હૈ? સમજમેં આયા?
ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવસે મોક્ષ હોતા હૈ” અબ વહ વિચારતે હૈ, હવે ભાવ કયા? ત્યાં ઔપશમિક પહલે ભાવ, ઉપરામિકકા અર્થ: આત્મામેં સમ્યગ્દર્શન ને સમ્યકચારિત્ર હોતા હૈ, વો ઉપશમભાવરૂપ હૈ. ક્ષય નહીં, ઉસકી પ્રકૃતિકા પરમાણુ પડા હૈ, જૈસે જલમેં મેલ હૈ ઉસમેં ફટકડી નાખનેસે મેલ બૈઠ ગયા હૈ, મેલ સમજ્યાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૪૯
નીચે જલમેં મેલ બેસી ગયો છે, નીકળી ગયો નથી, ઐસે આત્માનેં ઈ સમ્યગ્દર્શનમેં ઉપશમ, પ્રકૃતિકા ઠરના-ઠરના અંદર વહ ઉપશમ હુઆ, પ્રકૃતિકા અભાવ(ક્ષય ) નહીં હુઆ હૈ, સમજમેં આયા ?
એક દાખલો યાદ આવ્યો અમારે પાલેજમાં, મનસુખને ખબર નો હોય એનાં પહેલાંની તારા જનમ પહેલાંની વાત છે, એક વખાર હતી ને વખાર પાછળ છે ને તેની નીચે એક સર્પ ગ૨ી ગયેલો મોટો, ઘણાં વરસની વાત છે એનાં પહેલાંની વાત છે અમારે ત્યાં ( પાલેજમાં ) દુકાન હતી ને ! વખાર મોટી, સર્પ મોટો, કાઢવો શી રીતે ? ઘણાં લોકો આવી ચડયા તેમાં કો 'ક મોટો હશે ને તેણે કહ્યું ટાઢું પાણી છાંટો ( શ્રોતાઃ ) પાણી છાંટે તો રહે નહીંને મરે નહીં ( સર્પ ) મરી પણ ન જાય અને નીકળી જાય, પાછળ વખાર હતી ને ત્યાં નીચે સર્પ, તારો જન્મ તો ચીમોતે૨માં થયો, એનાં પહેલાંની વાત છે. ઈ સર્પ, મોટો સર્પ હવે તેને પકડવો શી રીતે ? અને નીચે શું કહેવાય ? હડફો-હડફો ! હડફો એટલે લાકડાનો–લાકડાની પેટી, હવે લાકડાની પેટીમાં માલ ( પેટી )ઉપાડવી શી રીતે ? સમજાણું ? કોઈએ કહ્યું કે પાણી છાંટો પહેલા પાણી છાંટયા પછી પકડો, એમ આ પ્રકૃતિને ઉપશમ પાણી છાંટયું પહેલું ( એ ઉપશમ ) સમજમાં આવ્યું?
દર્શનમોહની પ્રકૃતિ ને ચારિત્રમોહની પ્રકૃતિ ઉપર પાણી છાંટયું, ઉપશમ કર્યું પહેલું (પ્રકૃતિ શાંત થઈ ગઈ ) અભાવ કર્યો નથી, એવું પર્યાયમાં ઉપશમ, યાદ આવી ગયું (દૃષ્ટાંત ) સમજમાં આવ્યું ? ઐસા સમ્યગ્દર્શન, (દેષ્ટાંત ) ઘણી વખત યાદ આવતું.
ઉપશમ સમ્યગ્દર્શન પહલે કહા દેખો ! ઉસમેં દોહી લે લેના, ઔપમિકકા દો પ્રકાર-ઐસા લેના એક ઉપશમસમ્યગ્દર્શન ઔર ઉપશમચારિત્ર-દો પ્રકાર યહુ ક્ષાયોપશમિકકા અઢાર પ્રકાર-તત્ત્વાર્થસૂત્રમેં અઢાર (પ્રકાર) દિયા હૈ. (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન, કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, ક્ષાયોપશમિક દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, એમ ચાર+ત્રણ+ત્રણ અને પાંચ ભેદો તેમજ ક્ષાયોપશમિક ચારિત્ર અને સંયમા સંયમ, ક્ષાયોપમિકભાવના અઢાર ભેદ છે. ‘ તત્ત્વાર્થસૂત્ર ’ ઐસે અઢાર ભાવ હૈ યે તત્ત્વાર્થસૂત્રમેં હૈ ઔર ક્ષાયિકકા નવ બોલ હૈ (કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય તથા ‘ય’ કહેતાં ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર–એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે ‘ તત્ત્વાર્થસૂત્ર અ. ૨. સૂત્ર ૪ ’) ઔર ઉદયના એકવીસ બોલ હૈ. તત્ત્વાર્થ સૂત્રકે (તિર્યંચ, નક, મનુષ્ય, દેવ એ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ તથા કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુકલ એ છ લેશ્યા એમ ચાર+ચાર+ત્રણ+એક+એક+એક એક અને છ –એ બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦.
યપૂર્વક શેય મળીને ઔદયિકભાવના એકવીસ ભેદો છે.
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, એ ચારે ભાવ અવસ્થારૂપ હૈ, ત્રિકાળી ધ્રુવસ્વરૂપ નહીં. થોડા સમજના પડે ભાઈ લંબા કેટલાકને ખબરેય ન હોય, પાંચ ભાવના નામેય આવડતા ન હોય પાંચ ભાવ હૈ તો આ ચાર ભાવ તો પર્યાયરૂપ હૈ, અવસ્થા હૈ. આત્મા ધ્રુવ જો હૈ ત્રિકાળ વો તો પારિણામિકભાવે હૈ, વો તો દ્રવ્યરૂપ હૈ, અને આ ચાર છે ઈ પર્યાય-અવસ્થારૂપ હૈ બેય મળીને પૂરા પ્રમાણકા વિષય બનતા હૈ, સૂક્ષ્મ થોડા આ ગયા. સમજમેં આયા?
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, પર્યાય સમજે? અવસ્થા, પહલે કહા ને જો ધ્રુવ, શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જો જીવ ધ્રુવ, ઉસકી પર્યાયરૂપે આ ચાર ભાવ હૈ, એ ચાર ભાવ ધૃવરૂપ નહીં, તત્ત્વાર્થસૂત્રમ્ આતા હૈ પણ વિચાર નહીં દરકાર નહીં, આ તો દશલક્ષણી પર્વમેં બોલે જાય ગડિયા, ગડિયા બોલ્યું જાય પંડિતજી? નંદકિશોરજી? હૈ ગડિયા!
તો કહતે હૈં ઈ ચાર ભાવ પર્યાયરૂપ, વિશેષ સ્પષ્ટીકરણ આગે આયેગા(પ્રમાણ વચન)
* * * * *
પ્રવચન નં. - ૪ ગાથા ૩૨૦
તા. ૧૩-૮-૭૦ જયસેન આયાર્ચ ૩૨૦ મી ગાથા, ઉસકી સંસ્કૃત ટીકાકા હિંદી હૈ. પહેલા દો પારીગ્રાફ આ ગયા હૈ
હવે ફિર વિશેષ કહા જાતા હૈ”- ક્યા?
ઔપથમિક આદિ પાંચ ભાવોમેં, પાંચ ભાવ હૈ, આત્મામેં પાંચ ભાવ હૈ એક ત્રિકાળી પરિણામિકભાવ ઔર એક પર્યાય, અવસ્થાકા ચાર ભાવ- (ભાવનો અર્થ શું?) ભાવનો અર્થ વસ્તુ હૈ-હૈ- ભવન અતિરૂપ, હોના હૈ. ત્રિકાળી વસ્તુ પારિણામિકભાવે હૈં ઔર એક સમયકી પર્યાય ચાર ભાવે હૈ. ભાવ નામ ભવન, હોના એક પર્યાયરૂપ હોના ને એક ત્રિકાળરૂપ હોના, સૂક્ષ્મ હૈ આ વાત, સમજમેં આયા? પુસ્તક છે કે નહીં સામે? કપુરચંદજી-પુસ્તક રખ્ખા હૈ? આયા હૈ? પાના.
ઔપથમિક, પાંચ ભાવ, પાંચ ભાવ, પાંચ ભાવ સૂના હૈ કે નહીં કભી? હવે સૂનતે હૈ, ઠીક- અભી તક તો કુછ સૂના નહીં કહાંસે સૂને, સૂનાનેવાલા નહીં મીલા થા યહ આત્મા હૈ ને આત્મા, શરીર વાણી મન ભિન્ન, કર્મ ભિન્ન, ઉસકી સાથે સંબંધ નહીં. આ આત્મા જો વસ્તુ હૈ અંદર ઉસમેં પાંચ પ્રકારના ભાવ- (૧) એક ત્રિકાળી ભાવ નામ ભવન રહનેવાલી ચીજ, ઉસકો પારિણામિકભાવ કહેતે હૈ, પારિણામિક નામ સહજ ભાવ, જીસમેં કોઈ અપેક્ષા હોતી નહીં. ઉસકા નામ પારિણામિક ભાવ, ઔર ઉસકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૫૧ પર્યાય, અવસ્થા, હાલત ઉસમેં ચાર ભાવ, ઓ ચાર ભાવ દ્રવ્યમેં હૈ નહીં. ઐસા સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? શોભાલાલજી.
યહ કહતે હૈ દેખો, ઔપથમિક આદિ પાંચ ભાવોમેં, ભાવ નામ હૈયાતીવાલા પદાર્થ પણ હૈયાતિ મેં દો પ્રકાર હૈયાતિ. ખરેખર ત્રિકાળી ભાવ ઓ ખરી હૈયાતિ હૈ, વો આયા થા કલ, આત્મદ્રવ્ય લાભ હેતુ, કાલે ન હતા તમે, સમજમેં આયા એ પ૬ ગાથા પંચાસ્તિકાય- આત્મદ્રવ્ય લાભ. આત્મસ્વરૂપના લાભ હૈયાતિ. એક, એક ચૈતન્ય અપના ત્રિકાળી સ્વરૂપકી હૈયાતિ, હૈયાતિ તો આતે હૈ ને શબ્દ તુમ્હારે હિંદીમેં? મોજૂદગી; ઐસા ત્રિકાળ સ્વરૂપ જો મોજૂદગી ઉસકો યહાં પારિણામિકભાવ કહેજેમેં આતા હૈ. પારિણામિક નામ સહજ ભાવ, ઉસમેં કોઈ પર્યાયકી અપેક્ષા નહિ, પરકી અપેક્ષા નહિ, ઐસા આત્મામેં એક પારિણામિકભાવ ત્રિકાળ, ઓ હિ આત્મા, ખરેખર વો હિ આત્મા. લ્યો ખરેખર. સમજમેં આયા? ઓ નિયમસારમેં આતા હૈ ૧૫મી ગાથામેં આતા હૈ– ૧૫મી ગાથામેં ભાઈ, ખરેખર વો આત્મા.
વસ્તુ, અપની ત્રિકાળ સ્વભાવભાવરૂપ, જીવ જો દૃષ્ટિકા વિષય,જો સમ્યગ્દર્શનકા ધ્યેય, જો સમ્યગ્દર્શનકા વિષય, કે જિસકા વિષય કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. (ખરેખર માને કયા) “ખરેખર માને યથાર્થ – ખરેખર નહીં– વાસ્તવમેં, ખરેખર, યથાર્થમેં હું કે નહીં” આ તો હિંદી હૈ એટલે જરી ખ્યાલ બહાર રહી જાય. હમારે તો ગુજરાતીનો પરિચય ખરો ને? હુમારે બહોત ૩૮-૩૮- આ નિયમસાર હેં ને? ૩૮ ગાથા દેખો, ક્યા કહેતે હૈં? સૂક્ષ્મ બાત હૈ- “જીવાદિ સાત તત્ત્વોના સમૂહ પરદ્રવ્ય હોનેસે ” જીવકી એક સમયકી પર્યાય ઉસકો યહાં જીવ કહા હૈ, ત્રિકાળી દ્રવ્ય છોડકર એક સમયકી પર્યાય ઉસકો જીવ કહા હૈ, ઔર અજીવ, સંવર, નિર્જરા, મોક્ષ આદિ સાતેય પરદ્રવ્ય હૈ, સમજમેં આયા ? શાંતિસે આ તો માખણ-માખણ હું જૈન દર્શનકા- જીવાદિ સાત તત્ત્વોના સમૂહુ પરદ્રવ્ય હોનેકે કારણ વાસ્તવમેં ઉપાદેય નહીં. એ આદરણીય હૈ નહીં. જીવકી એક સમયકી પર્યાય જીસકો અહીંયા ચાર ભાવ કહેગા ઓ પર્યાય હૈ, એ આદરણીય નહિ. ઉપાદેય નહીં, અંગીકાર કરને લાયક નહિ. જાનનેલાયક હું બસ ઈતના. સમજમેં આયા?
વો સહજ વૈરાગ્યરૂપી “મહેલના શિખરનો શિખામણિ” એ તો મુનિની પોતાની વાત લીધી છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોનેસે. કૈસા હૈ ભગવાન આત્મા ધ્રુવ કે જો આ ચાર ભાવ કહેગા પર્યાયરૂપ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ઓ પર્યાય વો દ્રવ્યકો છૂતી નહિ. દ્રવ્યનો પર્યાયકા આલંબન નહીં, ઔર પર્યાયકો દ્રવ્યકા આલંબન નહિ. (દોનો સ્વતંત્ર) સમજમેં આયા?
એ ભાવાંતરો, ભાવાંતર નામ પારિણામિક સ્વભાવ ભાવ, ત્રિકાળ, ઉસસે ભાવાંતર અનેરી પર્યાય, અનેરા ભાવ, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ક્ષાયિક આયાને ચાર (ભાવ) ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય એ શુદ્ધ સહજ ૫૨મ પારિણામિકભાવ જીસકા સ્વભાવ ઐસા કા૨ણપ૨માત્મા વાસ્તવમેં આત્મા હૈ. ખરેખર વાસ્તવમેં વો આત્મા હૈ આહાહાહા. એઈ પંડિતજી ? ક્યા કીયા ? ( પંડિતજીઃ ત્રિકાળી આત્મા કારણ પરમાત્મા હૈ) કારણ પરમાત્મા-લ્યો ? પણ એ ત્રિકાળી જો ૫૨મસ્વભાવભાવ હૈ વો હિ ખરેખર આત્મા હૈ. (ખરેખર આત્મા ) ખરેખર આત્મા-હમારી ગુજરાતીમેં-હિંદીમેં વાસ્તવમેં આત્મા હૈ– (સંસ્કૃતમેં ) સંસ્કૃતમેં સમજે અહીંયા- “ કા૨ણપ૨માત્મા હિ આત્મા. ” કા૨ણપ૨માત્મા હિ આત્મા હૈ. સંસ્કૃત ‘હિ’ આવ્યું ! ‘હિ’ આવ્યું ને ? ‘હિ’ નો અર્થ યહાં ‘વાસ્તવ’ કીયા હૈ. ગુજરાતીમેં ‘ ખરેખર ’ કીયા હૈ. ભગવાન આત્મા, એક સેકંડકે અસંખ્ય ભાગમેં, પરમપારિણામિક સ્વભાવભાવ, સ્વભાવભાવ જિસકો કોઈકી અપેક્ષા નહિ ઐસા ત્રિકાળી ભાવ, વો હિ વાસ્તવમેં, યથાર્થમેં, ખરેખર આત્મા હૈ. ઉસકી દૃષ્ટિ કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ.
,
હવે, યહાં કહાંસે આધેસે શીખનેકો આયે હૈ તો કાંઈ મૂળ યથાર્થ શીખના પડેગા કે નહીં ? વાસ્તવમેં એ આત્મા હૈ. “ અતિ આસન્નભવ્ય જીવોંકો ઐસે નિજ ૫૨માત્માકે અતિરિક્ત કુછ ઉપાદેય નહીં.” પંડિતજી! ધ્રુવ, ચિદાનંદ, નિત્યાનંદ પ્રભુ વોહિ એક આદરણીય હૈ અને દૃષ્ટિ કરને લાયક હૈ, લક્ષ કરને લાયક હૈ, બાકી કોઈ ચીજ દૃષ્ટિ કરને લાયક હૈ નહિ. આહાહા ! સમજમેં આયા ? અહીં તો ખરેખરનું નિયમસારમાં છેને ? પછી અહીંયા વો ચાર ભાવ હૈ ને ?
૫૨
આપણે આયાને? ચાર ભાવ દેખો, વો ચાર ભાવ હૈ ઉસમેંસે ક્યા ભાવસે મોક્ષ હોતા હૈ ઓ બતાતે હૈ,“ કીસ ભાવસે મોક્ષ હોતા હૈ વો વિચારતે હૈં, ” આચાર્યકો નયા વિચાર કરના હોગા ? પણ સામાન્ય સમાજકો સાથમેં લેકર કહતે હૈ ભગવાન આપણે વિચારીએ દેખો સત્ય ક્યા ઉસમેં હૈ? પાંચ ભાવભેંસે કિસ પર્યાયસે, કિસ ભાવસે મુક્તિ હોગી, ઓ વિચારતે હૈ. વિચારતે હૈ નામ દુનિયાકો વિચાર કરનેકો કહેના હૈ તો વિચારતે હૈ ઐસા લિખા હૈ. આચાર્યકો વિચા૨ના ક્યા, વો તો હો ગયા હૈ સબ સમજમેં આયા ? તો ઉસમેં કિસ ભાવસે મુક્તિ હોતી હૈ? મુક્તિકી પર્યાય, આનંદરૂપી દશા, સિદ્ધરૂપી અવસ્થા, કિસ પર્યાયસે, કિસ ભાવસે, પાંચમેસે હોતી હૈ, એ વિચારતે હૈં.
વહાં ઔપમિક દો ભાવ- ઔપશમિકકા દો પ્રકાર હૈ યહાં, દેખો- ઉપશમ સમકિત હૈ ને ભાવ ઉપશમ હૈ ને ભાવ ? ઉપશમભાવકા દો ભેદ-ઉપશમ સમકિત ઔર ઉપશમ ચારિત્ર, વો આતે હૈ તત્ત્વાર્થ સૂત્રમેં, દૂસરા અધ્યાયમેં ( સમ્યક્ ચારિત્ર ) ના સમ્યક્ ચારિત્ર નહિ એ વળી દૂસરા. แ આ તો ઉપશમભાવમેં દો, પાંચ ભાવ. આયાને પહેલે ઉસમેં ”
આ તો ઉપશમ સમ્યક્ ચારિત્ર અને ઉપશમ ભાવ દો. વો તો સમ્યક્ ચારિત્ર તો ક્ષાયિક ભાવમેં ભી હૈ પણ ઉપશમમાં દો બસ, એક સમ્યગ્દર્શન ઉપશમ. ઉપશમકા અર્થ ? કર્મકી પ્રકૃતિ સ્થિર હો ગઈ હૈ ઉદય નહીં હૈ એ ઉસકે કા૨ણસે હમેં અપનેમેં પુરુષાર્થસે ઈતના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩
ગાથા-૩૨૦ સ્વભાવ સન્મુખ હોકર ઉપશમ સમ્યગ્દર્શન પ્રગટ કીયા, અને ઓ સ્વભાવ સન્મુખ હોકર સ્થિરતા, અગિયારમાં ગુણસ્થાન સુધી ઉપશમ ચારિત્ર. ઉપશમ સમ્યગ્દર્શન અને ઉપશમ ચારિત્ર એ દો પર્યાય હૈ તો પર્યાય હૈ વહ આશ્રય કરને લાયક નહીં. સમજમેં આયા? યે ઉપશમ ભાવસે મુક્તિ હોગી ઐસા કહેગા, સમજમેં આયા. ઉપશમ ભાવસે મુક્તિ હોગી, મુક્તિકા મારગમેં ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક-તીનો કહેગા. તો ઉપશમ, ક્ષયોપશમ, સાયિકમેં શુદ્ધ ઉપયોગ આયેગા. પહેલેસે શુદ્ધ ઉપયોગ ઉસકો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહેતે હૈ વો પાઠમેં આયેગા-સમજમેં આયા?
અજમેરસે વો નિકલા હૈ ને ટીકા? (ઉસને તો કબૂલ કીયા) કબૂલ કિયા હૈ કે આચાર્ય તો ભાઈ ઐસા લિખતે હૈ કે ચોથે ગુણસ્થાનસે ઉપશમ ઉપયોગ શુદ્ધ ઉપયોગ માનતે હૈ. પણ આગળ પાછળ દેખનેસે શુદ્ધ ઉપયોગ ચોથેસે નહિ હોતે હૈ– (હાસ્ય) (આચાર્ય આગળ પાછળ દેખનેસે નથી લખ્યું?) સમજમેં આયા? આ સમયસાર હૈ. અજમેરસે છપા હૈ, સમજમેં આયા ( જી. હા) ૩૪૧ પાનુ અહીંયા (ગુરુદેવ સમયસાર અજમેરવાળામાંથી વાંચે છે.) રાત્રિકો કહા થા. દેખો ટીકાકારને યહુ બતાયા હૈ કે કાળાદિ લબ્ધિકે બળશે જીવકો ભવ્યત્વ શક્તિકી અભિવ્યક્તિ હોતી હૈ. ભવ્યત્વકા ભાવ
આત્મામેં શક્તિરૂપ વો કાળાદિ લબ્ધિસે વ્યક્તતા પર્યાયમેં સમ્યગ્દર્શન જ્ઞાન આદિ પ્રાપ્ત હોતા હૈ. તભી યહ જીવ અપને પરમાત્મદ્રવ્યના સમીચિહન શ્રદ્ધાન તભી વહુ આત્મા ભગવાન પૂર્ણાનંદ પૂર્ણ હૈ ઐસી સમીચિહન નામ સત્ય શ્રદ્ધા ઔર સમીચિહન જ્ઞાન ઔર સમીચિહન અનુષ્ઠાન-ચારિત્ર કરનેરૂપમેં પરિણમન કરતા હૈ. અપના ત્રિકાળી ભગવાન પરમાત્મા ધ્રુવ સ્વરૂપ વો તરફકા આશ્રય કરકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણમન કરતા હૈ, ઓ મોક્ષમાર્ગ. ઉસ પરિણામકો હિ આગમ ભાષામેં ઔપથમિક, ક્ષાયિક,ક્ષાયોપથમિક ભાવ નામસે કહા જાતા હૈ. અધ્યાત્મ ભાષામેં શુદ્ધાત્મા કે અભિમુખ પરિણામ- ઔર શુધ્ધોપયોગ નામ પાતા હૈ. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પર્યાયકો શુદ્ધ ઉપયોગ, શુદ્ધાત્મા અભિમુખ પરિણામ એસે પરિણામ નામ પર્યાય, (કહા જાતા હૈ ) કાલ પ્રશ્ન થા વો, કે પરિણામ ક્યા? પરિણામ કહો કે પર્યાય કહો, દ્રવ્યકી ચાર પ્રકારની પર્યાય, ઉદય પર્યાય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ ઓ પર્યાય હૈ અવસ્થા હૈ, યે અવસ્થા દ્રવ્યમેં નહીં હૈ અને યે અવસ્થામૅસે કઈ અવસ્થાસે મુક્તિ હોતી હૈ? ક્યોંકિ અવસ્થાએ અવસ્થા હોતી હૈ (સ્પષ્ટ હુઆ) સમજમેં આયા.?
ક્યા ભાવસે મુક્તિ હોતી હૈ, તો ક્યા ભાવ ઓ પણ અવસ્થા હૈ–ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક ઔર ઉસસે મુક્તિ હોતી હૈ ઓ ભી અવસ્થા હૈ પર્યાય હૈ, દ્રવ્ય ગુણ નહીં. (દ્રવ્યતો કરતું નથી) ઓ તો યહાં સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? અવસ્થા, કઈ દશાસે મુક્તિ હોતી હૈ? ક્યા દ્રવ્યસે મુક્તિ હોતી હૈ ઐસા નહીં. પીછે જો ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિકભાવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૫૪
ધ્યેયપૂર્વક શેય નિર્મળ પર્યાય હૈ વહુ અવસ્થા હૈ ઔર અવસ્થાસે મુક્તિ હોતી હૈ વો ભી એક અવસ્થા હૈ. યહ અવસ્થાકા આશ્રય દ્રવ્ય હૈ. સમજમેં આયા ? પણ વો મુક્તિકી પર્યાય દ્રવ્યકે આશ્રયસે નહીં હોતી. પર્યાયસે મુક્તિ હોતી હૈ. શોભાલાલજી ઐસા હૈ, ભારે વાત ભાઈ.
કહતે હૈ કે અરે ! ટીકાકારકે ઉલ્લેખસે ચતુર્થ ગુણસ્થાનમેં શુદ્ધ ઉપયોગ હોના સિદ્ધ હોતા હૈ. સમજમેં આયા ? ગરબડ હોતી હૈ વહાં દર્શનમોહકા ક્ષય-ઉપશમ હો જાતા હૈ, તો ક્યા ફિર ચતુર્થ ગુણસ્થાનમેં શુદ્ધ-ઉપયોગ માન લેના ચાહીયે ? (એનો અર્થ એ નહિ ) નહીં માનના ચાહીયે– એમ કરીને. ઉસ ગુણસ્થાનમેં ઉદય ઈસકા ઉત્તર યહ હૈ કિ યહાં અધ્યાત્મ શાસ્ત્રમેં દર્શનમોહ ઔર ચારિત્રમોહ દોકા અભાવ હો ઉસકા નામ શુદ્ધ– ઉપયોગ હૈ એમ કહેતે હૈ ઈ. અરે ક્યાંય વસ્તુની ખબર ન મળે ને ઐસી ટીકા કરે આચાર્યકા હ્રદય ક્યા હૈ. કબૂલ તો કરતે હૈ કે શુધ્ધોપયોગ તો ટીકાકા૨કે મતસે ચતુર્થ ગુણસ્થાનમેં લાગે છે.
ભગવાન આત્મા ત્રિકાળ ૫રમ ધ્રુવસ્વરૂપ પારિણામિકભાવ, વો દ્રવ્ય હૈ દ્રવ્ય.ઉસકા ધ્યેયસે–ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક પર્યાય-પર્યાય નામ અવસ્થા નામ પરિણામ પ્રગટ હોતા હૈ, તો વો પરિણામકો યહાં શુદ્ધ આત્મા અભિમુખ, શુદ્ધ ત્રિકાળી ઉસકા અભિમુખ પરિણામ અથવા શુધ્ધોપયોગ કઠેનેમેં આતા હૈ. તો તો ઉપશમ, ક્ષયોપશમ જબ હુઆ તો વો શુદ્ધ ઉપયોગસે હી હુઆ ઓ શુધ્ધોપયોગ હિ હૈ એમ કહેતે હૈ આહાહા ! સમજમેં આયા ? સબ આચાર્ય તો ચોથેસે, ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક વો નિર્મળ વીતરાગી પર્યાય હૈ. અને વીતરાગી પર્યાય ક્યા શુભ રાગસે હોતા હૈ? યે શુધ્ધોપયોગ હી હૈ ચૈતન્ય ભગવાન પૂર્ણ ધ્રુવ, ધ્રુવકા ધ્યેય બનાકર જો પર્યાય ઉત્પન્ન હુઈ વો પર્યાય શુદ્ધઉપયોગ હિ હૈ. ચોથે ગુણસ્થાને સમક્તિ એ શુધ્ધોપયોગસે સમ્યગ્દર્શન ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા ?
વો સમયસારમેં હૈ ને વો, ઉદયતિ નયશ્રી અસ્તમેતિ પ્રમાણે ભાઈ કહેતે ને સબેરેમેં છંદોરવાળા. ત્યાં પ્રમાણ અસ્તમેતિ કહા અને આ પ્રમાણ ક્યા અને નિશ્ચય ક્યા ત્યાં તો ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ ઉસકા જ્યાં અંતર્દષ્ટ હોકર અનુભવ હુઆ, ત્યાં તો નય, નિક્ષેપ કે પ્રમાણકા વિકલ્પ હ્રિ નહીં, ભેદેય નહીં ઉસકા અર્થ એ હુઆ કે શુધ્ધોપયોગ ( સે ) આત્મામેં ૨મતે હૈ. આહાહા ! સમજમેં આયા ? વો જો આપણે સબેરેમેં ચલા ઓ પ્રમાણ ને નય ને નિક્ષેપ-નિશ્ચયથી, નિશ્ચય પૂજ્ય હૈ પ્રમાણ અપૂજ્ય હૈ ઐસે દો ભાગ મિલતે હૈ, વો પ્રમાણકા તો જ્ઞાન સામાન્ય કહેતે હૈ. સમજમેં આયા ? અને આમાં તો જો વિકલ્પકા પ્રમાણ થા, નિશ્ચયનયકા ભી વિકલ્પ ઉસમેં નહીં ઐસે કહેતે હૈ વહાં-ભાઈ, પહેલે તો નિશ્ચયકા નય આ મૈં ધ્રુવ હું, શુદ્ધ હું ઐસા વિકલ્પ ભી નહીં. મેં ભેદ હું ઐસા વિકલ્પ ભી નહીં. આ મૈં અભેદને શુદ્ધ એકાકાર હું ઐસા ભી વિકલ્પ નહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૫૫ ત્યાં. ઐસા અંતરમેં અનુભવ હો ઉસકા નામ શુધ્ધોપયોગ ને ઉસકા નામ સમ્યગ્દર્શન. આહાહા! સમજમેં આયા.?
તો આંહી કહેતે હૈ કે વાત તો લાગે તો છે માળુ કે –પણ હવે આપણને બીજે ઠેકાણે આમ કહ્યું છે ને તેમ કહ્યું છે એમ કરીને ઉડાડી દીધુ. આંહી કહેતે હૈ ક્યા કીયા, દેખો, કયા ભાવસે મુક્તિ હોતી હૈ? તો કે ઉપશમભાવ દો ભાગ હૈ, ઉપશમ સમ્યક ને ઉપશમ ચારિત્ર ખરું? પીછે ક્ષાયિકભાવ કે નવ ભેદ હૈ, હૈ પીછે ક્ષાયિકભાવ હૈ ને પહેલે લખાયા ક્ષાયિક-ક્ષાયિક ભાવ લીધા આંહી ક્ષયોપશમ લીધો છે પહેલો- એ અઢાર ભેદ લ્યો. એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યય જ્ઞાન ઓ ચાર જ્ઞાન ક્ષયોપશમભાવે હૈ, એ પર્યાય દ્રવ્યમેં નહીં હૈ. સમજમેં આયા? પછી કુમતિ-કુશ્રુત અને વિભંગ કુ. અવધિ જ્ઞાન-ત્રણ અજ્ઞાન- એ ભી પર્યાય હૈ-પરિણામ હૈ.-ચક્ષુદર્શન- અચક્ષુદર્શન અને અવધિ દર્શન એ ભી ત્રણ પર્યાય હૈ– કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ પાંચ લબ્ધિ આતે હૈં ને ? ઉસકો અહીં સમા દીયા ઉપશમલબ્ધિ, પ્રયોગલબ્ધિ. એ ભેદોકી પાંચ લબ્ધિ. એ પાંચ લબ્ધિ પર્યાયરૂપ હૈ, સૂનો. સમજમેં આયા? (પાંચ પર્યાય) હા, પણ દ્રવ્ય, આશ્રયસે પર્યાય ઉત્પન્ન હોતી હૈ સમ્યક, પણ અહીંયા તો પીછે સમ્યગ્દર્શનકી પર્યાયસે મુક્તિ હોતી હૈ ઐસા કહેના હૈ. સમજમેં આયા? એકવીશ ભેદ ઉદયભાવકા હૈ, ચાર ગતિ, એ પર્યાયમેં હૈ, આત્માકી અવસ્થામેં હૈ, યે આશ્રય કરને લાયક નહીં, મનુષ્ય ગતિ હૈ તો ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ, ઐસા હૈ નહીં, ઔર ક્રોધ, માન, માયા, લોભ ચાર, ઓ ભી કષાય પર્યાય હૈ. રાગકી દ્રષકી પર્યાય ઓ ભી આશ્રય કરને લાયક નહીં. ઓ પર્યાય હૈ. “સ્ત્રી લિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ એ ભેદસે લિંગકા તીન પ્રકાર હૈ” ભાવલિંગ ભી તીન હોં, સામાન્ય સંગ્રહનયસે મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક, અસંયમ એક, અસિદ્ધત્વ એક ઔર શુક્લલેશ્યા આદિ છ લેશ્યા એકવીશ બોલ ઓ પર્યાયમેં હૈ, ઉદયભાવમેં હૈ, ઉદયભાવમેં હૈ, વિકારમેં હૈ યે સબ બોલ, ઉસસે મુક્તિ હોતી નહીં.
પહેલે ઉપશમભાવ કહ્યા, ઉસસે મુક્તિ હોતી હૈ. મોક્ષકા કારણરૂપ આ અઢાર ભેદ જે ક્ષયોપશમના કહ્યા, ઉસમેં મતિ, શ્રુત જ્ઞાન આદિસે મુક્તિ હોતી હૈ. (એ પર્યાય વધીને સાયિક થાય ) ક્ષાયિક થાય, સમજમેં આયા? પણ એ પર્યાય દ્રવ્યમેં નહીં ઐસી બાત હૈ ભાઈ. બહુત અધ્યાત્મને- સૂક્ષ્મ રૂપથી ગોઠવ્યું છે.
પછી પારિણામિક ભાવના તીન ભેદ- એટલે ત્રેપન (પ૩) ભેદ હુઆ. પાંચ ભાવકા ત્રેપન ભેદ, પહેલે દો ઉપશમકા, ક્ષાયિકના નવ, ક્ષાયિક સમકિત, યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, કેવળદર્શન ને અંતરાયના પાંચ-લાભ, દાન, આદિ, ક્ષાયિક ઓ ભી પર્યાય હૈ સમજમેં આયા? દ્રવ્યમેં પર્યાય નહીં, પણ એ પર્યાય મોક્ષરૂપ હૈ, સમજમેં આયા? ભારે વાતુ ભાઈ. જાનના કે આ જૈન દર્શન ક્યા ચીજ હૈ. ઐસે ને ઐસે માન લેતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
ધ્યેયપૂર્વક શેય લોકો કે જૈન દર્શન ઐસા ને ફસા ઐસે લિખતે હૈ બાપુ જૈન દર્શન સૂક્ષ્મ હૈ ભાઈ. વસ્તુકા સ્વરૂપ હિ જૈન દર્શન હે વો કોઈ કલ્પિત સંપ્રદાય નહીં. (નહીં ) કહેતે હે કે એ નવ ભેદ પર્યાયરૂપ હૈ, આહાહા ! એ નવ ભેદકો નિયમસારમેં ચાર જ્ઞાનકો વિભાવ જ્ઞાન કહા ઔર કેવળજ્ઞાનકો સ્વભાવ જ્ઞાન કહા, ઔર દૂસરે ઠેકાણે એ ચાર ભાવકો-ઉદયઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક ચાર ભાવકો આવરણ સહિત કહા, કયોંકિ ઉસમેં નિમિત્તકા અભાવ પડતે હૈ કેવળજ્ઞાનમેં, અથવા કેવળજ્ઞાનકા આશ્રય કરનેસે, અપને તો કેવળજ્ઞાન હૈ નહિ. દૂસરાકો કેવળજ્ઞાન હૈ ઉસકા લક્ષ કરનેસે તો વિકલ્પ ઉઠતે હૈ. ઉસકો લાભ હોતા નહીં. ઓ કારણ ચાર ભાવ વિભાવભાવ કહેજેમેં આયા હૈ, આહાહા! પહેલે તીન જ્ઞાનકો વિભાવભાવ કહા થા, વો હિ નિયમસારમેં ફિર ચાર ભાવકો ભી વિભાવભાવ કહા, ક્યોંકિ ઓ ત્રિકાળી સ્વભાવ નહિ. વિભાવ શબ્દ વિશેષ અવસ્થા, વિશેષ અવસ્થા ઉસકા નામ વિભાવભાવ, ઓ આશ્રય કરને લાયક નહીં. સમજમેં આયા.?
પારિણામિકમેં તીન, ભવ્યત્વ, અભવ્યત્વ ઓ આયેગા ઉસમેં, એ આયેગા જુઓ, આપણે અહીંયા ( એ હજી હવે આવશે ) ક્યા કહેતે હૈ દેખો એ આયેગા એ તરત જ આયેગા.
' ઉપશમ-ક્ષયોપશમ–ક્ષાયિક અને ઔદયિક. ચાર ભાવ ચાર કહ્યાને અભી ! એ પર્યાયરૂપ હૈ, અવસ્થારૂપ હૈ દશારૂપ હૈ પરિણામરૂપ હૈ અંશરૂપ હૈ. “ઔર શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યરૂપ હૈ.”હૈ ઉસમેં ? (જી. હા) ત્રિકાળ, ત્રિકાળ, બિંબ ભગવાન, ચિબિંબ વીતરાગ મૂર્તિ, અકષાય સ્વભાવકા પિંડ, ઓ પારિણામિકભાવ, ઓ દ્રવ્યરૂપ હૈ, વસ્તુરૂપ હૈ. સમજમેં આયા? “વહુ પરસ્પર સાપેક્ષ ઐસા દ્રવ્ય-પર્યાય દ્વય.” (દ્રવ્ય અને પર્યાય યુગલ) સો આત્મા પદાર્થ હૈ– દો મિલકર આખા આત્મા પ્રમાણકા વિષય કહેનેમેં આતા હૈ.
- નિશ્ચયકા વિષય તો ધ્રુવ આત્મા વો હિ વાસ્તવમેં આત્મા હૈ. સમજમેં આયા? ઓ પરસ્પર ત્રિકાળ વસ્તુ ધ્રુવ ઓ પારિણામિકભાવકા આત્મા, ઔર ચાર પર્યાય ઓ વર્તમાન પર્યાયરૂપ આત્મા, પર્યાયરૂપ વ્યવહાર આત્મા, આહાહા ! ઓ નિશ્ચય આત્મા. મોક્ષ ભી વ્યવહારસે હોતા હૈ ને મોક્ષના માર્ગ ભી વ્યવહાર હૈ, ઐસી બાત હૈ, બંધકી તો બાત એક બાજુ રખો, પણ મોક્ષકા માર્ગ હૈ વહ વ્યવહાર હૈ, ક્યોંકિ પર્યાય હૈ, ઔર વો “જિણમય – પૂછયું 'તું કોઈએ- પ્રશ્ન નહિ કહા થા? તીર્થ ને તીર્થકા ફળ તમે પ્રશ્ન કિયા થા ને? તીર્થ ને તીર્થકા ફળ, ઓ તીર્થ ભી મોક્ષકા માર્ગકી પર્યાય હૈ, વ્યવહાર ઔર ઉસકા ફળ મોક્ષ ઓ ભી વ્યવહાર. (જી, હા) ક્યોંકિ વો એક સમયકી પર્યાય હૈ. (અમે તો રાગને વ્યવહાર સમજીએ છીએ) અહીં રાગ ફાગ તો ક્યાંય રહી ગયો હવે સમજમેં આયા? રાગ તો પરદ્રવ્યમેં ચોખ્ખા નિકાલ દીયા. અને એક સમયકી પર્યાય દ્રવ્યકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ અપેક્ષા વો ભી પરદ્રવ્ય હૈ, ઐસી બાત હૈ. હેં? (સિદ્ધ પર્યાય?) સિદ્ધ પર્યાય હૈ. વીતરાગી નિર્મળ શુદ્ધ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય વો તીર્થ હૈ. વો નિશ્ચય દ્રવ્યકી અપેક્ષાએ સક્રિય પરિણામ હુઆ. ભગવાન આત્મા ધ્રુવ તો નિષ્ક્રિય હૈ. સમજમેં આયા? થોડા થોડા સમજના પણ માલ હૈ આ. એઈ-ચીમનભાઈ ! ભગવાનના ઘરકા માલ આ હૈ. તેરા ઘ૨કા માલ આ હૈ, (કિતની કિતની બાત યાદ રખના પડેગા) કિતના રખના હૈ. ઉસમેં કુછ રખની હૈ (કુછ ભી નહિ રખના) કંઈ રખના નહિ હૈ. જો ત્રિકાળી વસ્તુ ભગવાન ધ્રુવ હૈ, બસ વો હિ ખરેખર વાસ્તવિક દ્રવ્ય હૈ, ઔર એક સમયકી અવસ્થામાં ચાર ભાવ હૈ, વો પર્યાય આત્મા હૈ, વો ત્રિકાળમેં હૈ નહીં. (હૈં નહીં) આમાં યાદ ક્યા, કિતના રખના હૈ? આહાહા ! સમજમેં આયા?
વહાં પ્રથમ તો), ચોથા પારા- “જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ ઐસે તીન પ્રકારકે પારિણામિકભાવમેં.” હવે પારિણામિકકા તીન ભેદ લીયા. ઓ ઉપરસે સાધારણ નામ લીયા થા. વો પારિણામિકકા ભેદ લીયા- ક્યોંકિ મૂળ પારિણામિક સ્વભાવ ત્રિકાળ હૈ વો સમજાના હૈ, તો ભેદરૂપ પારિણામિકભાવ હૈ યે અશુદ્ધ પારિણામિક હૈ એમ બતાના હૈ. તત્ત્વાર્થસૂત્રમેં આયા ને? પારિણામિકકા તીન ભાવ-જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ અશુદ્ધનયસે-વ્યવહારનયસે કથન હૈ– સમજમેં આયા.?
અહીં કહેતે હૈ, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ તીન પ્રકારકા પારિણામિકભાવ હૈ. ઈસમેં કોઈ કર્મકી, પરકી અપેક્ષા હૈ નહીં. “શુદ્ધજીવત્વ ઐસા જો શક્તિલક્ષણ પારિણામિકપણા” – હવે સૂનો- શુદ્ધ જીવત્વ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધ જીવપણા, આત્મા જો વાસ્તવમેં, ખરેખર કહા નિયમસારમેં સમજમેં આયા? ઐસે શુદ્ધ જીવપણા-ત્રિકાળ ધ્રુવપણા, અભેદ ચૈતન્ય સ્વભાવપણા, ઓ શુદ્ધ જીવત, ઐસા જો શક્તિ લક્ષણ, શુદ્ધ શક્તિ લક્ષણ હે. ધ્રુવના લક્ષણ હૈ, સત્ત્વકા લક્ષણ હે, ત્રિકાળ જીવ-ભાવ, એ પારિણામિકપણા, એ પારિણામિકભાવ હૈ, સહજ ભાવ હૈ, ત્રિકાળભાવ હૈ. એકરૂપ ભાવ હૈ, “વહ શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત હોનેસે”, દેખો ઓ આયા થા પહેલે શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે જીવ કર્તુત્વ-ભોસ્તૃત્વએ રહિત હૈ-આહાહા! ભગવાન આત્મા ત્રિકાળી જીવપણા અર્થાત્ ધ્રુવપણા, જ્ઞાન-દર્શન-આનંદ, વિર્ય આદિ ધ્રુવપણા, જીવના જીવપણા, જીવકા-જીવપણા,
ઓ ત્રિકાળી જો હૈ-જીવત્વ હેં ને? જીવપણા હૈ ઉસમેં; ઐસા શક્તિ લક્ષણ પારિણામિકપણા શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોનેસે, એ તો શુદ્ધ દ્રવ્ય ત્રિકાળી, ઉસકા જો જ્ઞાન કરનેવાલી નય ઓ આશ્રય, ત્રિકાળ જીવત્વકો ધ્રુવ કહનેમેં આતા હૈ. “એ નિરાવરણ હૈ” એ ત્રિકાળ જીવત્વ સ્વભાવ તો નિરાવરણ હૈ. આવરણ-ફાવરણ કુછ હૈ નહિ, આવરણ તો નહીં પણ આવરણકા અભાવ ભી ઉસમેં નહીં. ઓ તો ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ હિ હે. સમજમેં આયા.?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
ધ્યેયપૂર્વક જોય ત્રણસેં જીવપણા, ભવીપણા, અભવીપણા- તીનમેં શુદ્ધજીવત્વ ઐસા જો શક્તિલક્ષણ પારિણામિકપણા ઓ હિ વસ્તુકા ત્રિકાળી સ્વરૂપ, ઓ શુદ્ધ દ્રવ્યાર્થિકનય હોનેસે, ત્રિકાળી દ્રવ્ય, આશ્રયસે જ્ઞાન કરનેવાલા નય કરતે હૈ, આ કારણે વો નિરાવરણ હૈ. શુદ્ધ
જીવપણા ત્રિકાળ નિરાવરણ, શુદ્ધ જીવપણા ધ્રુવપણા જ્ઞાન, દર્શન, આનંદ સત્તા આદિ ત્રિકાળી સ્વભાવભાવ જો જીવના જીવપણા, જીવકી શક્તિ, ઉસકા સ્વરૂપપણા ઐસા શક્તિલક્ષણ પારિણામિકપણા એ ત્રિકાળ નિરાવરણ હૈ. સમજમેં આયા? ભારે ભાઇ શામદાસજી આ તો કભી સૂના હિ નહિ એવી વાત છે.
આ ફેરી આ ઓલામાં રહી ગયા. “ઔર શુદ્ધપારિણામિકભાવ ઐસી સંજ્ઞાવાળા જાનના”- શુદ્ધ-પારિણામિક ત્રિકાળ જીવત્વ ભાવકો, ધ્રુવ સ્વભાવકો, જીસમેં પર્યાયકી ભી અપેક્ષા નહીં. અવસ્થા, હાલતકી અપેક્ષા નહીં, વર્તમાન પરિણામકી અપેક્ષા નહીં, ઐસા ત્રિકાળી પરિણામિક સ્વભાવભાવ, ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, ઉસકા શુદ્ધ પારિણામિકભાવ ઐસી સંજ્ઞા, ઐસા નામવાળા ઓ જીવકો કહેજેમેં આતા હૈ. સમજમેં આતા હૈ કે નહીં? બહુ સાદી ભાષા હૈ ઐસી કોઈ કડક ભાષા નહીં હૈ સંસ્કૃત ને વ્યાકરણ ને બહુ-નંદકિશોરજી. એ આત્માકા ધ્રુવ સ્વરૂપ એ ધ્રુવ સ્વરૂપ, ત્રિકાળ સ્વરૂપ જો દૃષ્ટિકા વિષય હૈ સમ્યગ્દર્શનકા વિષય ધ્યેય ઓ હૈ, પર્યાય બર્યાય ઓ સમ્યગ્દર્શનકા વિષય નહીં (નહીં) આહાહા!
પ્રથમ ધર્મ ઉત્પન્ન હોનેમેં ઓ ભગવાન ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એ હિ આશ્રય કરને લાયક હૈ. નંદકિશોરજી- હૈઉસમેં હૈ ? દેખોને પાના તો એ માટે તો રખ્ખા હૈ– હમારે, લાલચંદ શેઠ આવ્યા 'તા કે આપણે ત્યાં જઈએ તો હિંદી હૈ કે નહીં ત્યાં લ્યો આ ગયા. આ હિંદી પહેલેસે છપાયા હૈ ક્યાં ગયા લાલચંદ શેઠ? આ વહાં બેઠે. આ તો યહાં પહેલેસે છપાયા હૈ પંદરસો-ભાઈ, આ હિંદી લોગ આયેગા તો સબકો હાથમેં દેતે હૈં. હિંદી વાંચના પડેગા, ગુજરાતી સમજે નહીં બરોબર ને ભાવ ગૂઢ હૈ. તો પહેલેસે પંદરસો રામજીભાઈએ છપાવ્યા. રામજીભાઈએ છપાયા કે, છપનેકા થા ને છપા? પણ કહેનેમેં કૈસે આવે (આપને તો સબેરે વાંચ્યું તું ખરે છે-મંગલાચરણમેં એ વાંચ્યું ખરે છે) આ ખરે છે. કર્મ ખરી જાતે હૈ, નાશ કરતે નહીં ( ઉસકે કારણસે ખરતે હૈ) ઐસી ચીજ, ઐસી હૈ, તો પ્રશ્ન ઐસા હુઆ કે આચાર્યે ઐસા ક્યું ન લીખા. (લીખા હૈ ) ઐસા ક્યું ન લીખા કે કર્મ ઉસકે કારણસે ખરતે હૈ, આત્મા કર્મકા નાશ કરતે હૈં ઐસા લીખા હૈ. તો ઉસકા અર્થ ક્યા? દરેક પદમેં દરેક ગાથામું, ઓ ગાથાકા શબ્દાર્થ કરના, નયાર્થ કરના કઈ નયકા વાક્ય હૈ. ઔર આગમાર્થ કરના કે આ આગમકા ભાવ હૈ કે અન્યમતિકા ભાવ હૈ. સમજમેં આયા ? ઔર ભાવાર્થ ઉસકા તાત્પર્ય ક્યા હૈ ઐસા એક ગાથા દીઠ પાંચકા અર્થ કરનાઐસા સમયસારમેં, પરમાત્મા પ્રકાશમેં, દ્રવ્ય સંગ્રહમેં ઐસા ચલા છે. એકેક ગાથામેં પાંચ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯
ગાથા-૩૨૦ પાંચ અર્થ કરના. ઐસે શબ્દાર્થ કરના. ક્યા નયકા આ વાક્ય હૈ, (૧) શબ્દાર્થ (૨) નયાર્થ (૩) આગમાર્થ (૪) તાત્પર્યાથ, (૫) ભાવાર્થ. સમજમેં આયા? ( ઔર તો હમે કુછ કામ નહિ બસ કેહિ કરતે રહેંગે) સમજમેં આયા? (યેહિ કરતે રહેંગે, ઔર તો હમે કુછ કામ નહિ હે ) હેં? એ હિ કરતે રહેના દૂસરા ક્યા કામ હૈ? ધૂળેય કર સકતે નહીં, કાપડ-બાપડકા વેપાર કર સકતે નહીં કુછ નહીં તમારે કાપડ નહીં, સોના હૈ યે સોનાના ધંધા હૈ સોનામાં પણ વાંધા ઉઠયા હૈ સરકાર તરફથી. ઈતના ખપે ને ઈતના ખપે. એમ કરીને. ઠીક હૈ યે તો ઐસા હોતા હૈ બહારમેં સંયોગ.
અહીં તો કહેતે હૈ, જીવત્વ શક્તિ કોણ? ત્રિકાળ-એક સમયકી પર્યાય ભી નહિ, ભવી, અભવી ભી મેં નહીં– (એ તો પર્યાય હૈ) સમજમેં આયા.? ધર્મી જીવ, જીવત્વ શક્તિકી દૃષ્ટિ હોનેસે, સમકિતીકી દૃષ્ટિ ત્રિકાળ જીવત્વ શક્તિ ઉપર હૈ ઓ કારણસે વો ભવી કે અભવી મેં નહીં. (નહીં ) ઓ ચૌદ માર્ગણામેં આવે કે નહીં? ચૌદ માર્ગણા, ગતિ-જાતિ, કષાય, વેશ્યા માર્ગણાઓ આતે હૈ કે નહીં એ ચૌદ માર્ગણા મેરેમેં હૈ હિ નહી. (બરાબર) આહાહા ! સમજમેં આયા? ભેદ હૈ ને ભેદ? પર્યાયકા ભેદ, દ્રવ્યમેં નહીં યું. અહીં કહેતે હૈ “શુદ્ધ પારિણામિકભાવ ઐસી સંજ્ઞાવાળા જાનના.” વહુ તો બંધ-મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ”, દેખો. કૌન? જો ત્રિકાળી ભગવાન ચૈતન્ય ધ્રુવ-જીવતા નિત્યાનંદ પ્રભુ ઐસા આત્માકા ધ્રુવ સ્વભાવ, એ બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ. ઉસમેં તો બંધના પર્યાય ને મોક્ષકા પર્યાયકી પરિણતિ, શુદ્ધ જીવત્વ શક્તિમેં, ધ્રુવમેં હૈ નહીં. સમજમેં આયા.?
ત્રિકાળ વસ્તુ જો શુદ્ધ ધ્રુવ હૈ, ઉસમેં બંધ ને મોક્ષની અવસ્થા, ઉસસે તો રહિત હૈ વો તો. બંધ ને મોક્ષના પરિણામ તો પર્યાયમેં હૈ, સમજમેં આયા? પર્યાયમેં હૈ. પરિણામ મેં હૈ, પર્યાયમેં હૈ બંધ ને મોક્ષ, દ્રવ્યમેં હૈ નહિ. આહા! આ તે વાત (સત્ય વાત ) હજી તો કર્મ મેરેમેં નહીં ઐસે માનનેમેં પસીના ઉતર જાય આહાહા ! પીછે કહેતે–રાગ મેરેમેં નહીં આહાહા ! અરર ( રાગ ક્યાં થાય છે) રાગ કીસમેં હોતા હૈ? આત્મામેં હોતા હૈ કે પરમેં હોતા હૈ? અરે, સૂન તો સહી સમજમેં આયા? અહીંયા પીછે તો કહેતે હૈ રાગકા જ્ઞાન હુઆ વો જ્ઞાનકી પર્યાય ભી દ્રવ્યમેં નહીં એ શેઠ! (પુરાની માન્યતા સબ છુડા દીયા) ખોટી માન્યતા હતી તો ઉસમેં ક્યા છોડના હૈ? એમ ને એમ સમજે બીના ચલો ધરમ કરે, ધરમ કરે- ધૂળમેં ધરમ હૈ? ધર્મ કહાં હોતા હૈ ઉસકી તો ખબર નહીં.
ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, જીસકા ધ્રુવ સ્વભાવ જીવપણા, જીવપણાનો અર્થ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એ સ્વચતુષ્ટય ત્રિકાળી, વો ધ્રુવ જીવત્વ હૈ. સમજમેં આયા.? એ ત્રિકાળી ધ્રુવ જીવત્વમેં બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ. આમાં ઈતના લીયા. પહેલે તો દોઈ લીયા થા, કે બંધકા પરિણામ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SO
ધ્યેયપૂર્વક શેય બંધના કારણકી પર્યાય, મોક્ષની પર્યાય, મોક્ષના કારણકી પર્યાય, ઓ ચારસે રહિત ઓ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હૈ.
પરિણતિ, પર્યાય દ્રવ્યમેં નહીં હૈ એમ સિદ્ધ કરના હૈ અહીંયા- સમજમેં આયા,? પરિણતિ-પર્યાય, પર્યાયમેં હૈ, એ પર્યાય દ્રવ્ય ધ્રુવ ત્રિકાળીમેં હૈ નહીં. આહાહા! ભારે! લોકો સ્વાધ્યાય કરે નહીં, વાંચે નહીં અને સ્વાધ્યાય કરે તો, આચાર્યના કયા હૃદય હું એ અભિપ્રાય ઉસકો તપાસે નહીં (તપાસે નહીં) સમજમેં આયા? ઐસે ઐસે વાંચ જાયઐસા લીખા હૈ, ઐસા લીખા હૈ લીખા હૈ પણ ભાવ ક્યા હૈ?
યહ તો યહ તો નામ વહ તો વહુનામ? જો શુદ્ધ જીવત્વ સ્વભાવ, પારિણામિકભાવ, ભગવાન અતિરૂપ ભાવ, ત્રિકાળ સત્તારૂપ ભાવ, જીવભાવ, જ્ઞાન ભાવ, દર્શનભાવ, આનંદભાવ, શાંતિભાવ, વીતરાગ વિગેરે. ઐસા ત્રિકાળી જીવત્વ, ધ્રુવભાવ, ઓ બંધ ને મોક્ષની વર્તમાન અવસ્થા, પર્યાય પહેલે પરિણામ કહા થા, પરિણામસે શૂન્ય કહા થા, અહીં બંધ-મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ, દૂસરા શબ્દ લીયા અહીંયા, ઓલા પરિણામ કહા થા ઉસમેં ન સમજે તો વિશેષ અહીં પર્યાય લે લીયા. સમજમેં આયા? બફમ થઈ જાય એવું છે. ઐસા બહુત ઘુસ દીયા હે ને વો બીડી કે ધંધેમેં સમજમેં આયા? (બધુ નીકળી જાય એવું છે ને?) આ તો નીકળી જાય એવું, એમાં તો હૈ નહીં જો આ સમજે તો- અહીં તો દ્રવ્યમેં પર્યાય હૈ નહીં, નીકળે કહાંસે. આહાહા ! હેં? (નિજ ઘરકી તલાશ) નિજ ઘર તપાસો, તમારા ઘરમેં પાતાળમેં ક્યા પડા હૈ? પાતાળ કૂવા કરતે હૈ ને કૂવા નહીં-ક્યા કહેતે હૈ? આ પાતાળ કૂવા ખોદતે હૈ ને? ઠેઠકા પાણી અહીંયા પાતાળ કૂવા હૈ ને? પાતાળમૅસે પાની નિકાલતે હૈ, આ પાતાળ કૂવા આત્મા.
ભલે ક્ષેત્ર થોડા હો ચાહે, પણ વસ્તુ તો મહા ભગવાન બેહદ, અપરિમીત, અમર્યાદિત, જ્ઞાન લક્ષણ સ્વભાવ ધ્રુવ પડ્યા હૈ ઉસમેં, પર્યાય બંધ કે મોક્ષની પર્યાય ઉસમેં હૈ નહીં. આહાહા ! (નિજ સ્વભાવકી યાદ દિલાનેવાલે આપ મહાન ઉપકાર કીયો) એવી વાત છે ભાઈ, લાલચંદજી કલાસ માટે રખા થા આ ગાથા. (મહાન ઉપકાર હૈ) તીન દિન પીછે લીયા આ તો ચોથા વ્યાખ્યાન હેં ને? ચોથા વ્યાખ્યાન. સાત દિન હૈ ને તુમ્હારે હાથમેં.
(જેટલા દિન ચલે એટલા) ભલે ચલે, ધીમે ધીમે ચલતે હૈ અહીં આપણે કાંઈ ઉતાવળ નથી. પૂરા કરનેકી બાત નહીં હૈ. ક્યા ભાવ હૈ ઉસકો ઘંટનેકી બાત હૈ. (ઘૂંટતે હૈ)
બંધ-મોક્ષ પર્યાય અને પરિણતિ કીયા, દેખો. પહેલે કહા થા કે બંધ મોક્ષકે કારણ અને બંધ-મોક્ષકે પરિણામસે ત્રિકાળી ધ્રુવ શૂન્ય હૈ, અહીંયા કહા કે ઉસસે રહિત હૈ (પર્યાય કીધી- પરિણતિ કીધી) પર્યાય, પરિણતિ રહિત હૈ. ત્યાં પરિણામસે શૂન્ય કહા થા. વિશેષ સ્પષ્ટ કરનેકો ભાષા દૂસરી આ ગઈ સમજમેં આયા? નિત્યાનંદ પ્રભુ. હૈ–હેહૈ-ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધુ હૈ- એક સમયકી પર્યાય ઉસમેં નહીં. ઐસા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧
ત્રિકાળી ચૈતન્ય ભાવ, વજ બિંબ ચૈતન્ય ધ્રુવ સ્વભાવ ઉસમેં બંધ ને મોક્ષકી વર્તમાન પર્યાય, હાલત, દશા, મોક્ષકા માર્ગકી પર્યાય, પર્યાય કહો, પરિણામ કહો, પરિણતિ કહો તીનો એક હિ હૈ. મોક્ષકી, સિદ્ધકી પર્યાય, સિદ્ધકા પરિણામ, સિદ્ધકી પરિણતિ ઉસસે રહિત હૈ દ્રવ્ય ધ્રુવ. આહાહા !
66
,,
“પરંતુ ”, હવે ઓ તીન બોલ હૈ ને? દસ પ્રાણરૂપ જીવત્વ, દસ પ્રાણરૂપ જીવત્વ, પાંચ ઇન્દ્રિયસે જીના ઔર આતા હૈ ને દસ પ્રાણ મન વચન ને કાયા આઠ અને આયુષ્ય અને શ્વાસોશ્વાસ. એ દસ પ્રાણ જો જડ હૈ ઉસસે જીના, ઓ ૫૨મેં ગયે, પણ અપની પર્યાયમેં દસ પ્રાણકી યોગ્યતાસે જીવે, એ બી વ્યવહા૨મેં ગયે, એ પારિણામિક ભાવ કહા પણ વ્યવહારમેં ગયે, અશુદ્ધતાનેં ગયે આહાહા ! અતીન્દ્રિય ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, ઉસમેં પાંચ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિયસે જીના, ભાવ ઇન્દ્રિય ઔર મન, વચન, કાયાકા વીર્ય, વીર્ય– ઓ વીર્યસે રહેના, ઔર આયુષ્ય ને શ્વાસ, ઉસકી યોગ્યતા પ્રમાણે અપની પર્યાય રહેના, એ બી અશુદ્ધ પારિણામિકભાવ હૈ. એ શુદ્ધ પારિણામિક નહીં, ક્યોં ? ક્યોં નહીં ? દસ પ્રાણરૂપ જીવત્વ, દસ પ્રાણ હુઆ ને ? એ દસ પ્રાણ-પાંચ ઇન્દ્રિયો, મન-વચન ને કાયા તીન પ્રાણ ઔર આયુષ્ય ને શ્વાસ આ દસ પ્રાણ. ઐસી અપની પર્યાયમેં યોગ્યતા જો હૈ વો લેના હૈ યહાં. ઓ જડકા પ્રાણ આદિ લેના નહીં યહાં. આહાહા ! સમજમેં આયા ?
,,
તો કહેતે હૈ, ઐસે દસ પ્રાણરૂપ જીવત્વ. “ અશુદ્ધ પારિણામિક ”–“ ઔર ભવ્યત્વ, અભવ્યત્વદ્રવ્ય એ પર્યાયાર્થિકનયાશ્રિત હોનેસે તીનોંકો અવસ્થાકી દૃષ્ટિસે હોનેસે આહાહા ! ભગવાન આત્માકી પર્યાયનેં અવસ્થાએં, પાંચ ઇન્દ્રિયસે, ભાવેન્દ્રિયસે ટકતે હૈ ઔર વીર્યસે જો ટીકા હૈ, ઔર સક્રિયપણા ઔર આયુષ્યકે યોગ્ય હૈ અથવા શ્વાસ યોગ્ય જો સક્રિયપણા હૈ પર્યાયમેં ઔર સ્થિતિ મુદત ઈતનામેં રહેના, એ એક સમયકી અવસ્થા હૈ, વો પર્યાયાશ્રિત હૈ, દ્રવ્ય-આશ્રિત નહીં ભારે વાત ભાઈ. સમજમેં આયા ? ઓ અવસ્થાકે આશ્રયે હૈ, યે પર્યાયનયાશ્રિત હોનેસે, પહેલા કહા થા કે પારિણામિકપણા શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત હોનેસે નિરાવરણ હૈ ઐસી સંજ્ઞાવાળા જાનના. આ તો અધ્યાત્મકી કળા હૈ, અધ્યાત્મકા વ્યાયામ હૈ. સમજમેં આયા. ?
ભગવાન આત્મા એમાં દો ભાગ એક ભાગ તો જીવત્વરૂપ ત્રિકાળ, ઓ તો પારિણામિકભાવ સહજ નિ૨ાવ૨ણ ઔર ઉસકી પર્યાય નામ અવસ્થાએં, પાંચ ઇન્દ્રિયાંઆદિસે ટીકતે હૈ, ભાવઇન્દ્રિય આદિ હોં ઔર વીર્ય મન વચન કાયા આદિકા વીર્ય ઈતના, ઔર સક્રિયપણા આદિ, ઔર ઈતની મુદત આયુષ્ય આદિ, ઐસે રહના હૈ વો તો પર્યાયાશ્રિત હૈ, વર્તમાન અવસ્થા આશ્રિત હૈ, “ ઓ કા૨ણસે અશુદ્ધ-પારિણામિકભાવ સંજ્ઞાવાળા હૈ”– તીનોકો અશુદ્ધ પારિણામિક સંજ્ઞાવાળા-નામવાળા કહેનેમેં આતા હૈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
ધ્યેયપૂર્વક શેય પીછે અશુદ્ધ ક્યું કહુનેમેં આતા હૈ ઉસકા ખુલાસા કરતા હૈ આચાર્ય-સમજમેં આયા.?
ત્રિકાળી શુદ્ધ ભગવાન, ત્રિકાળી જ્ઞાનગુણ, ત્રિકાળી આનંદગુણ, ત્રિકાળી વીર્ય ગુણ, ત્રિકાળી વીતરાગતા ગુણ એટલે ચારિત્ર ઔર ત્રિકાળી સહજ અનંત સબ ગુણ વો તો ધ્રુવ ભાવ હૈ, વો તો દ્રવ્ય નામ વસ્તુકી લક્ષ લેનેવાલી નય ઉસકા ઓ વિષય હોનેસે, ઓ ત્રિકાળી હૈ. અને આ દસ પ્રાણસે જિના ઔર ભવ્ય-અભવ્યપણા યે હૈ એ તો પર્યાય, વર્તમાન અવસ્થાને આશ્રયસે હૈ. સમજમેં આયા? ક્યા હૈ દેખો દસ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ ને અભવ્યત્યય એ તીનોં પર્યાયાર્થિક નયાશ્રિત હોનેસ, અશુદ્ધ પારિણામિકભાવ, એ તો અશુદ્ધ પારિણામિકકી પર્યાય હૈ, ત્રિકાળી શુદ્ધ પરિણામમેં યે હૈ નહીં
ભારે વાત ભાઈ. ભેદ જ્ઞાનકી બાત હૈ આહાહા! ચાર બોલ કહા. એક તો ત્રિકાળી શુદ્ધ જીવત્વભાવ, ત્રિકાળ ધ્રુવ ધ્રુવ ધ્રુવ હે હે હૈબસ ઈતના વો તો દ્રવ્યાર્થિકનાયકા વિષય શુદ્ધપારિણામિકભાવ ઔર ઉસકી પર્યાય નામ અવસ્થા નામ દશામેં, દસ પ્રાણરૂપ, ભાવ પ્રાણ અશુદ્ધભાવ ઉસસે જીતે હૈ વહુ પર્યાયનયકા વિષય હૈ, અવસ્થા, વર્તમાન અંશકો દેખનેવાલી નયકા યે વિષય હૈ ઔર ભવી-અભવી બી વર્તમાન દેખનેવાલા અંશકા વિષય હૈ. દ્રવ્યાર્થિકનયમેં યે ભવ્ય-અભવ્ય અને અશુદ્ધ ભાવ પ્રાણ હૈ નહીં. આહાહા! સમજમેં આયા? કેટલાક કહેતે હૈ ને કે હુમ ભવી હોગા કે અભવી હોગા ? તો કહેતે હૈ કે-પર્યાયમેં દૃષ્ટિ હૈ તેરી. માટે તેરી ઐસી ભવ્ય-અભવ્યકી શંકા પડતી હૈ. વસ્તુકી દૃષ્ટિમેં તો ભવ્ય-અભવ્ય હૈ હિ નહિ સમજમેં આયા? ધર્મકો પાનેવાલા લાયક હું કે ધર્મ નહીં પાનેવાલા લાયક હું? ભવી–અભાવીકી વ્યાખ્યા હૈ, ભાઈ મેં ધર્મ સમજનેકે લાયક ભવી હું કે મેં નહીં સમજનેકે લાયક અભવી હું? અરે ભગવાન ક્યા કહેતે હૈ તું? એક સમયકી પર્યાયકા લક્ષણવાળા ઓ ઐસા પ્રશ્ન ઉઠાતે હૈં. સમજમેં આયા? જીસકો ત્રિકાળી જીવત્વ ધ્રુવકી દૃષ્ટિ હુઈ ઓ ભવી યે નહીં ને અભવીયે નહીં એ દસ પ્રાણવાળા ઓ નહિ. સમજમેં આયા? ભારે ઝીણું કહે આવું. ભાઈ મારગ તો આ હૈ વસ્તુકી સ્થિતિ આ હૈ, એ ઉસકો સમજના પડેગા, સમજના પડેગા સમજના પડેગા જોરસે નહિ (સમજના પડેગા ઉસમેં બોજા હોતા હૈં) બોજા હોતા હૈ. (સહજ સમજના પડેગા) ઐસા સહજ સ્વરૂપ હિ ઐસા હૈ, ઐસા ઉસકો જ્ઞાન કરના બસ. એ હિ બાત હૈ. (સમજના ચાહીયે) આહાહા! ક્યોં અમુલખચંદજી ક્યા હૈ આ વાતુ માથુકુટ ઈતની.
શ્રોતા- વસ્તુ તો ધ્રુવ હૈ તો પર્યાયમેં અતીન્દ્રિય આનંદ આતા હૈ વો કાંસે આતા હૈ?
ઉત્તરઃ- પર્યાયમેં પર્યાયસે આનંદ આતા હૈ ઐસી હૈ બાત આહાહા ! (અલૌકિક બાત) પર્યાય ભી સત હૈ કે નહિ? સત હૈં કે નહીં? હૈ ઉસકો આલંબન દૂસરાકા કયા? સમજમેં આયા? સુખકા સાગર ભગવાન, પણ પર્યાયમેં સુખકા અનુભવ હો વો ધર્મ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૬૩
એ પર્યાયમેં સુખકા અનુભવ હોતા હૈ, દ્રવ્યકા અનુભવ નહીં હોતા હૈ, દ્રવ્ય તો ધ્રુવ હૈ, કુટસ્થ હૈ, એકરૂપ હૈ, સામાન્ય હૈ અભેદ હૈ આહાહા ! ભારે વ્યાખ્યા ભાઈ કુટસ્થ શબ્દકા અર્થ કુટ નામ જે શિખર હૈ ને શિખર પર્વત ઉ૫૨ શિખર સ્થિર હૈ, પાણીમેં તો ઐસા તરંગ ઉઠતે હૈ. વો શિખરમેં તરંગ નહીં ઉઠતે, શિખર હોતા હૈ સ્થિર હૈ. ઐસે ધ્રુવ કુટસ્થ હૈ. કુટની પેઠે સ્થ રહેલ આહાહા ! સમજમેં આયા ? ( કુટસ્થ નામ આવે ત્યાં વેદાંત યાદ આવે )
અહીંયા પર્યાયકો ભી કુટસ્થ કહેતે હૈ, અહીંયા તો કેવળજ્ઞાનકો ભી કુટસ્થ કહેતે હૈ પંચાસ્તિકાયમેં, ક્યોંકિ પર્યાય ઐસી ને ઐસી રહેગી ઐસી ને ઐસી, યે નહીં પણ ઐસી ને ઐસી કેવળજ્ઞાન પર્યાય રહેગી તો ઉસકો પંચાસ્તિકાયમેં કુટસ્થ કહા હૈ. આહા ! કઈ અપેક્ષા છે એ સમજના ચાહીયે ને? સમજમેં આયા? આ તો ત્રિકાળ એકરૂપ શિખર જેમ રહેતે હૈ, હલતે હૈં શિખર ? ઓ વૈતાળ પર્વત હૈ ને ઉસમેં ૫૦૦ જોજનકા હૈ ને કુટસ્થ, શિખર, શિખર સ્થિર સ્થિર અનાદિ અનંત ઐસા હલના, ઐસા હૈ કુછ ઉસમેં ? ( ના-નીચલા ભાગમાંથી પાણા કાઢે છે ઉપલા ભાગમાંથી નહીં ) કોઈ કાઢતું નથી. નીચેથી કાઢે ને ઉ૫૨થી કાઢે, શાશ્વત વસ્તુભેંસે કૌન નિકાલતે હૈ ? વો તો બહારકી ચીજ હો તો વો લે લે ઉ૫૨કી ચીજ લઈ આવ્યાને કાંઈક- કહે છે ને આ લોકો આ ચંદ્રમા ઉપર જઈને ધૂળ લઈ આવ્યા. ધૂળ લઈ આવ્યાને? અરે સૂન તો સહી વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ કહેતે હૈ, ‘યહ ચીજ દૂસરી હૈ ને લોકો કાંઈ દૂસરી રીતે ચઢ ગયે હૈ.' આહાહા ! સમજમેં આયા. ?
,
અહીં તો ભગવાન આત્મા, શિતળનાથ, લ્યો શિતળનાથ આવ્યા. આજ લાવ્યા ઓલાની પ્રતિમા છે ને શિતળનાથની, સજોત-સૂરત પાસે સજોત હૈ ને ? દો હજા૨ વર્ષ પહેલાકા ભગવાન હૈં, ભોંયામેં, આજે વો લાવ્યા હૈ ભાઈ સુરેશ, સુરેશ એ ફોટો લાવ્યો છે કે નહીં ? ક્યાં ગયો સુરેશ ? હૈં? માંદો પડયો છે? અહીં આવ્યો’ તો ને હમણાં ? (તાવ આવે છે ) તાવ આવે છે ઠીક ? બહુ સારી પ્રતિમાનો ફોટો લાવ્યો ' તો–સજોતમાં ગયા ’ તાને બહુ સરસ ફોટો પાડયો છે માળે ? ( અંકલેશ્વર પાસે ) એક બાજુથી એવો ફોટો પાડયો છે આહાહા ! શિતળનાથ, બે હજાર વર્ષ પહેલાની સજોતમાં ગયે થે હમ દો વા૨, અંકલેશ્વર પાસ હૈ. શાંત શાંત. અંકલેશ્વરમેં ભી ઉસકે પ્રકા૨કી મૂર્તિ હૈ, પણ વો જરી ખવાઈ ગઈ છે. પથ્થર ઉસે ક્યા કહેતે હૈ? (ખીર ગઈ હૈ) ખીર ગઈ હૈ. પુરાણી પ્રતિમા દો હજાર વર્ષ પહેલાકી.
આ તો સનાતન વસ્તુ હૈ ને ? દિગંબર કાંઈ નયા નહિ હૈ. સમજમેં આયા ? ઉસકી પ્રતિમા અનાદિકી હૈ, માર્ગ ભી અનાદિકા હૈ ઔર મોક્ષકા માર્ગકા કારણ દ્રવ્ય ભી અનાદિકા હૈ. આહાહા ! કહેતે હૈ ક્યા ? આ સામે પાના ૨ખ્ખા હૈ કે શું ઉસમેં ખ્યાલ આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
૬૪
કે ક્યા અર્થ હૈ.
કે અશુદ્ધ-પારિણામિક ભાવ. કિસકો કહ્યા અશુદ્ધ પારિણામિકભાવ ? અને કિસકો કહ્યા શુદ્ધદ્રવ્યાર્થિકકા શુદ્ધપાણિામિક ભાવ ? દો બોલ લીયા. એક શુદ્ધપાણિામિકભાવ, એક અશુદ્ધપારિણામિકભાવ.
પારિણામિકભાવકા જો તીન બોલ લીયા થા તત્ત્વાર્થસૂત્રમેં ઉમાસ્વામીએ ઉસમેં દો નિકાલા. એક તો ત્રિકાળ જીવ ધ્રુવસ્વરૂપ આનંદકદ પ્રભુ, એ શુદ્ધ પારિણામિકભાવ ઔર પર્યાયમેં દસ પ્રાણ ઔર ભવી અભવી એ પર્યાયનયકા પારિણામિકભાવ- આહાહા ! સમજમેં આયા ? ભેદ પડયા ને ભેદ. (પર્યાય માત્ર વ્યવહા૨ છે) આહાહા !
แ
પ્રશ્નઃ- અશુદ્ધ ક્યોં ?” પારિણામિક કહ્યાને અશુદ્ધ ક્યોં ? જીસકો આપ પારિણામિક કહેતે હો અને અશુદ્ધ કહેતે હો. તો દોમેં બાત ક્યાં મિલતી હૈ ? સમજમેં આયા ? ( બરાબર ) “ તો ઉત્તર- સંસારીઓકો શુદ્ધનયસે.’ સંસારી પ્રાણીકો શુદ્ઘનયસે યે તીન બોલ હૈ હી નહીં. શુદ્ઘનયની દૃષ્ટિ કનેસે સંસારીમેં, ભવી, અભવી ઔર દસ પ્રાણ યે શુદ્ઘનયસે હૈં નહીં સમજમેં આયા ? શુદ્ઘનયકા વિષય જો ધ્રુવ ઉસમેં યે હૈ નહીં. “ ઔર સિદ્ધોંકો તો સર્વથા હિ નહીં ”– સિદ્ધ ભગવાન જો હૈ વો
અશુદ્ધ પારિણામિક કહેનેમેં આતા હૈ.
22 66
'
તો સર્વથા હિ દસ પ્રાણરૂપ જીવત્વ, અને ભવ્યત્વ, અભવ્યત્વ યકા અભાવ હોનેસે. ” સિદ્ધમેં તો હૈ હી નહીં. વર્તમાનમેં, ભવીપણા ઠિ નહીં, અભવીપણા હિ નહીં અને અશુદ્ધ ભાવ પ્રાણ નહીં. ( નહીં ) એ ભવીપણા સિદ્ધ મેં નહીં. (સિદ્ધ મેં નહીં– તો કોને હોય ?)
વળી એક કો૨ એમ કહે ભવ્યત્વ ગુણ પારિણામિકભાવે હૈ. (એ તો પર્યાયકી અપેક્ષા ) એ તો પર્યાયકી અપેક્ષાએ હૈ. યૂં તો કહેતે હૈ, ખુલાસા કરતે હૈ. સંસારી ઔર સિદ્ધ. દો પ્રકારકી પર્યાયવાળા જીવ તો સંસારીકો શુદ્ઘનયસે દેખો તો તીન બોલ નહીં ઉસમેં દસ ભાવ પ્રાણ અને ભવી અભવીપણા શુદ્ઘનયસે દેખો તો ઉસમેં નહીં. ઔર સિદ્ધકો તો વર્તમાન પર્યાયમેં હૈં હિ નહીં. સમજમેં આયા. ? માટે ઉસકો અશુદ્ધ કહેનેમેં આતા હૈ. ભારે વાત છે.
સમજાય એવી વાત છે હોં, ન સમજાય એવું નથી, ઐસી બાત યહાં હૈં હિ નહીં, યહાં તો સાદી ભાષા હૈ ઔર સમજાય ઐસી બાત હૈ. ઐસા ન સમજના કે અમને ન સમજાય, ન સમજાય એવું ક્યાં છે? કેવળજ્ઞાન લેનેકી તાકાત હૈ તો ઈતની બાત ન સમજાય ઐસે તો કલંક લગે, ઐસા કઢે તો એઈ પદ્મચંદજી- આહાહા !
કહેતે હૈ, કે અશુદ્ધ પારિણામિક તું કહાંસે લાયા ? કયોંકિ અશુદ્ધ પારિણામિક ઐસા તો હમારે ખ્યાલમેં નહીં હૈ. પારિણામિકભાવ બરોબર હૈ– તો કાયમ રહે. આ તો અશુદ્ધ પારિણામિકકે ભાઈ, અશુદ્ધ પારિણામિકકા અર્થ યહ હૈ સંસારી જીવકો શુદ્ધનય સે ધ્રુવ દેખો તો ઉસમેં તીન બોલ હૈ નહીં અને સિદ્ધની તો વર્તમાન પ્રગટ પર્યાયમાં પણ નહીં હૈ. માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
ગાથા-૩૨૦ ઉસકો અશુદ્ધ કહેતે હૈ યે અશુદ્ધ પ્રાણ હૈ યહ આશ્રય કરને લાયક હૈ નહીં.
વિશેષ કહેગા. પ્રમાણ વચન ગુરુદેવ.
* * * * *
પ્રવચન નં. - પ ગાથા ૩૨૦ તા. ૧૪-૮-૭૦.
જયસેનાયાર્ચકી ટીકા. અલૌકિક ટીકા હૈ, સારા જૈનદર્શનકા માખણ, સાર ભર્યા હૈ.
યહાં ચાલતે હૈ ક્યા? ક્યા ભાવસે મોક્ષ હોતા હૈ? વો બાત ચલતી હૈ. આત્મા વસ્તુ હૈ, જ્ઞાનાનંદ ધ્રુવ સ્વરૂપ ઔર પર્યાયમેં અશુદ્ધતા હૈ તો ઓ આત્માકો –પાંચ ભાવ હૈ પાંચ ભાવ, ઉસમેં પરમપરિણામિકભાવ તો ત્રિકાળી ધ્રુવ અવિનાશી વસ્તુ હૈ. સમજમેં આયા? એ આગળ કહેગા, વો નિષ્ક્રિય હૈ ભાઈ. નિષ્ક્રિયની સિદ્ધાંતમાં ગાથા નીકળે છે, પંચાસ્તિકાયમાં ટીકામાં, એ સિદ્ધાંતમાં પારિણામિકને નિષ્ક્રિય કહ્યું છે પંચાસ્તિકાયની ગાથા ઉપરની ટીકા. જયસેનાચાર્યની ટીકામાં શ્લોક છે. “નિષ્કિયો પારિણામિક:” ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ જો નિષ્ક્રિય હૈ, ઉસમેં પરિણતિ નામ પર્યાય નામ અવસ્થાકી ક્રિયા નહીં, તો વો મોક્ષકા કારણ નહીં. સમજમેં આયા ? તો મોક્ષકા કારણ કૌન હૈ, યે બાત યહાં આચાર્ય સિદ્ધ કરકે લોગોં કો કહેતે હૈ
સૂન ભૈયા, પાંચ ભાવમેં પારિણામિકભાવ જો ત્રિકાળી હૈ વો તો શુદ્ધ ધ્રુવ હૈ. હવે પારિણામિકના જો તીન ભેદ લીયા થા- અશુદ્ધ પારિણામિકકા તીન બોલ, જો દસ પ્રાણ, પાંચ ઇન્દ્રિય- લીયા તો હૈ પારિણામિકમેં ઉસકો પાંચ ઇન્દ્રિય ભાવઈન્દ્રિય હોં ઔર વીર્ય મન-વચન-કાયાકી કંપનમેં જો વીર્ય હૈ વો વીર્ય યહાં, કંપન દૂસરા. ઐસા દસ પ્રાણરૂપે જીવન. યે અશુદ્ધ પારિણામિકભાવ, પારિણામિક ઉસકો પારિણામિક કહા, લ્યો, અશુદ્ધ ભાવમેં તો કર્મકી નિમિત્તતા આતી હૈ, પણ ઐસા યહાં નહીં ગીનનેમેં આયા વો દસ પ્રાણરૂપી કી પર્યાય પાંચ ઇન્દ્રિય, મન, વચન, ને શ્વાસ ને આયુષ્યની યોગ્યતાપણે જો અંદર પરિણમન હૈ, એ અશુદ્ધ પારિણામિકભાવકા ભેદ હૈ. સમજમેં આયા? ઔર ભવ્યત્વ અને અભવ્યત્વ, યે તીન બોલ જો તત્ત્વાર્થસૂત્રમ્ લીયા હૈ, વો તીનોં અશુદ્ધ પારિણામિકભાવકા કથન હૈ, ઉસમેં ત્રિકાળી જીવન શક્તિ ભગવાન પારિણામિકભાવ સ્વભાવરૂપ, ઓ તો ત્રિકાળી ધ્રુવ હૈ, સમજમેં આયા? એ ધ્યેય કરને લાયક હૈ, પણ મોક્ષકી પર્યાય ને મોક્ષકા કારણ ભાવ, ઓ ઉસમેં નહીં. સમજમેં આયા?
આગળ કહેગા ધ્યેય તો હૈ યહ ત્રિકાળ ભગવાન ધ્રુવ સ્વરૂપ, જ્ઞાનતા દળ, સમજમેં આયા? જૈસા અરીસામેં શીશા, અરીસાકો શીશા કહેતે હૈં ને? ઉસકી પર્યાય વર્તમાનમેં સ્વચ્છતા, કારણ અગ્નિ બરફ આદિ દીખતે હૈ, યે અગ્નિ, બરફ નહીં હૈ. યહ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
ધ્યેયપૂર્વક જોય અરીસાકી વર્તમાન સ્વચ્છ અવસ્થા હૈ. પણ એ અવસ્થાકે પીછે અરીસાકા જો દળ પડા હૈ, વો મૂળ ચીજ અરીસાકી હૈ સમજમેં આયા? એમ આત્મામેં પર્યાય જો ચલતી હૈ. રાગાદિ કે ક્ષયોપશમ આદિ, એક સમયકી પર્યાય ઉસકો યહાં પારિણામિકમેં ગીનને મેં આયા હૈ. અશુદ્ધ પારિણામિકમેં ગીનનેમેં આયા હૈ.
ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ખરેખર તો પારિણામિકકી પર્યાય છે પણ યહાં કહેતે હૈ કે ક્યા ભાવે મોક્ષ હોતા હૈ? તો પહેલે તીનકો અશુદ્ધપારિણામિક ગીનકે, હવે ભવ્યત્વકા
ક્યા હુઆ યહ બાત હૈ. અભવીકા તો કભી મોક્ષ હોતા નહીં, એટલે ઉસકી બાત છોડ દીયા. અબ ત્રિકાળી જીવત્વ શક્તિ જો ધ્રુવ ધ્રુવ ધ્રુવ હૈ, ઓ તો નિષ્ક્રિય હૈ, ઉસમેં પરિણમન નહીં, તો પરિણમન હૈ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રકા યહ કિસકો હોતા હૈ? ભવી જીવોંકો હોતા હૈ. સમજમેં આયા? તો કયું અભી તક ન હુઆ ? તો ઉસકા ઘાતક કૌન હૈ? નિમિત્ત તરીકે, યહ બાત કરતે હૈ.
દેખો, “ઉનતીનમેં.” ત્રીજે પાને પહેલી લીટી- ઉન તીનમેં, ઉન તીનમેં એટલે દસ પ્રાણરૂપ જીવન અને ભવ્યત્વ-અભવ્યત્વ- યે તીનમેં “ભવ્યત્વલક્ષણ પારિણામિક કો તો” ગાથા સૂક્ષ્મ હૈ. મૂળચીજ હૈ. આચાર્યે જંગલમાં રહકર ઐસા અમૃત શાસ્ત્ર બનાયા હૈ. સમજમેં આયા? શાસ્ત્રકા બહુમાન,
વો હૈ ને વો શીખ, શીખ લોગ (ગ્રંથ સાહેબ) ગ્રંથ સાહેબ, ઉસકો ગ્રંથ આવે તો ઉભા થઈ જાય. એમ બહુમાન, ગ્રંથ સાહેબ કહે છે.
આ તો મહા-અધ્યાત્મ ગ્રંથ સાહેબ છે. ( જી. પ્રભુ) સમજમેં આયા? એ તો ઉસમેં તો ક્યા બાત હૈ, ઠીક સમજનેકી ચીજ હૈ. આ તો અલૌકિક બાત હૈ. પરમેશ્વરને મુખસે નિકલી દિવ્યધ્વનિ ઉસકા યહાં સાર, આ ગાથામેં જો રચના કીયા હૈ.
તો કહેતે હૈ. ભવ્યત્વ- જો તીન બોલમેં જો ભવ્યત્વ હૈ ઐસા પારિણામિકકો તો યથા સંભવ, સમકિત આદિ જીવ ગુણોંકા, ગુણ શબ્દ યહાં પર્યાય લેના હૈ, સમ્યગ્દર્શનકી પર્યાય, સમ્યજ્ઞાનકી અવસ્થા ઔર સમ્યકચારિત્ર જો આનંદરૂપ અનુભવ હૈ. યહ મોક્ષકા માર્ગ હૈ. સમજમેં આયા? તો મોક્ષકા માર્ગમેં ઘાતરૂપ નિમિત્ત કૌન હૈ? સમજમેં આયા? આત્માકા આનંદકા અનુભવ હોના, આનંદકા સુખકા સ્વાદ આના, સમજમેં આયા? ઉસકા નામ અનુભૂતિ અને ઉસકા નામ મોક્ષકા મારગ હૈ. એ આનંદકા અનુભવરૂપી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકી શાંતિ. ઓ સમ્યકત્વ આદિ જીવ પર્યાયકા ઘાતક, ગુણકા તો કોઈ ઘાતક હૈ નહીં, ગુણ તો ત્રિકાળી હૈ, સમજમેં આયા? દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળી હૈ, વો તો નિષ્ક્રિય હૈ, વો તો કેહ દીયા, પણ ઉસકી પર્યાયમેં, અવસ્થામેં, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર જો આનંદકી દશા હૈ, અપના નિજ ઘરકા આનંદકા અનુભવ હૈ, સમજમેં આયા? એ મોક્ષકા મારગ ઉસકો ઘાતક, ઘાતક તો યહાં નિમિત્તસે કહેના હૈ, ઘાત તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ અપના સ્વભાવ સન્મુખકી અનુભવ ગતિ કરતે નહીં તો આ કારણસે અપની નિર્મળ પર્યાય રૂક ગઈ હું મિથ્યાત્વમેં, સમજમેં આયા? તો વો મિથ્યાત્વમેં રૂકી હૈ તો ઉસમેં નિમિત્ત કૌન? “કે દેશઘાતી અને સર્વઘાતી નામો વાળા મોહાદિ કર્મ સામાન્ય” હેં? (હો ગયા?) કયા હો ગયા એમ કે ઘાતી હો ગયા એમ કહેતે હૈ શેઠ પહેલેસે કહોને કે યહુ વ્યવહારનયકા કથન હૈ. ક્યોંકિ અપની પર્યાય નિર્મળ ક્યાં પ્રગટ નહીં હુઈ? તો અપનેકા લક્ષ ન કરનેસે જો પ્રગટ ન હુઈ, તો પરકા લક્ષ ઉસમેં હુઆ, તો ઉસમેં ઘાત કરનેકી પ્રકૃતિ દર્શનમોહ, ચારિત્રમોહકી પ્રકૃતિ જડ હૈ, એ નિમિત્ત ઉપર લક્ષ કરનેસે, અપની વીતરાગી પર્યાયકા ઘાત હોતા હૈ. સમજમેં આયા?
યથાસંભવ”, સમકિત, સમ્યજ્ઞાન ને સમ્યક્ ચારિત્ર એ જીવગુણોકા ઘાતક, દેશવાતી. સમકિત મોહનીય આદિ હું એ દેશઘાતી હૈ ઔર મિથ્યાત્વ મોહનીય હૈ યહુ સર્વઘાતી હૈ. ઔર ચારિત્રમેં ભી અનંતાનુબંધી આદિ હૈ યહ સર્વઘાતી હૈ. ઔર સંજવલન આદિ કષાય હૈ વહ દેશઘાતી હૈ. સમજમેં આયા? દેશસે અંશમેં ઘાતમેં નિમિત્ત હો, ઔર સર્વ ઘાતમેં નિમિત્ત હો, એ પ્રકૃતિકો દેશઘાતી અને સર્વઘાતી કહેનેમેં આયા હૈ. તો કહેતે હૈ કે ભવ્યત્વ લક્ષણ પારિણામિકકો તો યથાસંભવ, એને યોગ્ય એમ યથાસંભવ સમકિત આદિ જીવકી આનંદકી શાંતિકી પર્યાય, વીતરાગી આનંદકા સ્વાદકી દશા, ઐસા પર્યાયકો ઘાતરૂપ, દેશઘાતી, સમજમેં આયા? કેવળજ્ઞાનાવરણી અને કેવળદર્શનાવરણી એ પણ એ સર્વઘાતી હૈ ઔર ઉસકા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન આદિ દર્શન હૈ વો દેશઘાતી હૈ. તો વો અપની પર્યાયમેં કેવળજ્ઞાન નહીં, કેવળદર્શન નહીં, તો ઉસકા નિમિત્ત કૌન, ઘાતમેં? કે કેવળજ્ઞાનાવરણી, કેવળદર્શનાવરણી નિમિત્ત હૈ. સમજમેં આયા? ઔર અપનેમેં સમ્યગ્દર્શનકી પર્યાય નહીં, તો ઉસમેં નિમિત્ત કોણ હૈ વિપરીત પર્યાયમેં? વિપરીત પર્યાય કરતે હૈ આત્મા, અપના આનંદકા ખ્યાલ છોડકર, પરમેં સુખ માનતે હૈ, રાગમેં, પુણ્યમેં, એ માન્યતા મિથ્યાત્વભાવ હૈ. સમજમેં આયા? એ મિથ્યાત્વ ભાવમેં નિમિત્તપણા કૌન હૈ? મિથ્યાત્વ પ્રકૃતિ, ઓ સર્વઘાતી હૈ યહ સિદ્ધ કીયા સમજમેં આયા.?
અહીંયા કહેના હૈ કે ભવ્યત્વ પારિણામિકભાવ છે. વળી પારિણામિકભાવકો ઘાતમાં નિમિત્ત લીયા. પર્યાય તો અપની હૈ અપનેસે, પણ નિમિત્ત હૈ ઘાતકર્મ ને દેશઘાતીને નિમિત્ત કહેવામાં આયા. ઓ બતાયા ઉસમેં. “ઐસે નામોવાળા મોહાદિકર્મ”, મોહાદિ કર્મ, મોહ નામ મિથ્યાત્વ મોહ, ચારિત્રમોહ આદિમેં કેવળજ્ઞાનાવરણી, કેવળદર્શનાવરણી આદિ, મતિજ્ઞાનાદિ વગેરે ઐસા સામાન્ય પર્યાયાર્થિકન સે ઢંકતા હૈ. ક્યા કહેતે હૈ. વસ્તુ તો ત્રિકાળ હૈ ઉસમેં તો ઢંકના, ખુલના કાંઈ હૈ નહીં. ભગવાન ચૈતન્ય આનંદ બિંબ પ્રભુ, અતીન્દ્રિય આનંદકા સુખકા સાગર પડા હૈ આત્મા. લ્યો શેઠ આ સાગર તુમ્હારા સાગર નહીં. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
ધ્યેયપૂર્વક શેય અતીન્દ્રિય ભગવાન આત્મા જીવત્વ શક્તિમેં જો પરમ આનંદ ત્રિકાળ પડા હૈ, ઉસકી દૃષ્ટિ નહીં કરનેસે, ઉસમેં જો દુઃખકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ, ઉસમેં ઘાતી આદિ કર્મ નિમિત્ત કહેનેમેં આતા હૈ. વો પરદ્રવ્ય ઘાત કરતે નહીં. એક દ્રવ્ય દૂસરા દ્રવ્યથી પર્યાયકો ઘાત કરતે નહીં. પણ અહીં તો કથન સમજાના હૈ તો ક્યા કહે? અલ્પ ભાષામેં જો ભાવ કહેના હૈ તો ઐસે કેહુ સકતે હૈ. આમ લાંબુ લાંબુ કરવા જાય- અપની પર્યાયમેં અપના દોષસે સ્વકા આશ્રય ન લેતે પરકા આશ્રય કરતે તો મિથ્યાત્વ હોતા હે ઉસમેં કર્મ નિમિત્ત પડતે હૈ ઐસી લાંબી લાંબી વાત ન કરકે ટૂંકી કીયા હૈ. શેઠ! (બરાબર, બહુત લંબા વ્યાખ્યાન પઢા) લંબા લંબા થઈ જાય. સંક્ષેપમેં ઉસકો કહેના હો તો આ રીતે જ કહે સકતે હૈ, દૂસરી રીતે કહે સકતે નહીં.
કહેતે હૈ. “ઐસે નામોવાળા મોહાદિકર્મ સામાન્ય”, એના પેટા ભેદો ઘણાં હોય. સામાન્ય રીતે મોહકર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, આમ સામાન્ય રીતે કહેવામાં આવે છે. એના પેટા ભેદ લઈ લેવા.
પર્યાયાર્થિકનયસે ઢંકતા હૈ”, ઐસા જાનના એ ક્યા કહેતે હૈ? અપની ભવ્યત્વ શક્તિમેં આનંદકા અનુભવ હોના ચાહિયે ઉસકી લાયકાત તો વો હૈ, પણ ઓ આનંદકા અનુભવ નહીં એટલે સમ્યગ્દર્શન નહીં, તો ઓ સમ્યગ્દર્શનમેં ઘાતરૂપ ક્યા ચીજ હૈ? કે ઓ પર્યાયાર્થિક નયસે, અવસ્થા દૃષ્ટિસે ઘાત કરનેમેં આતા હૈ. વસ્તુમેં કોઈ ઘાત કરતે ઐસા હૈ નહીં, પર્યાયાર્થિક દૃષ્ટિસે. પર્યાયમેં, અવસ્થામેં વાત હોતા હૈ. સમજમેં આયા? ભારે વાતું ભાઈ આહાહા ! પર્યાયાર્થિકનયસે ઐસા જાનના, ઐસા જાનના એમ કહેતે હૈ. તો ઓ જોરવાળા કહે દેખો ભૈયા, મોઠાદિ કર્મ પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ માનવું જાવ. (ચોખ્ખું લખ્યું છે) ચોખ્ખું લખ્યું છે ને? ચોખ્ખા લીખા હૈ. પણ ક્યા નયકા કથન હૈ વો સમજના ચાહીયે કે નહીં? દરેક ગાથા દીઠ પાંચ બોલ લીયા થા પહેલે, દરેક ગાથામેં, શાસ્ત્રમ્ ઐસા ચલા હૈ. પ્રત્યેક ગાથાકા શબ્દાર્થ કરના, નયાર્થ કરના, કે આ નિશ્ચયકા કથન હૈ કે વ્યવહારકા સ્વદ્રવ્ય આશ્રય હોય તો નિશ્ચય, પરદ્રવ્ય આશ્રય હોય તો વ્યવહાર- આગમાર્થ આગમકા ભાવ આ હે અને અન્યમત્તિકા ભાવ ઉસમેં વિરોધ આ હૈ. ઐસા કરકે તાત્પર્ય નિકાલના. એકેક ગાથામેં તાત્પર્ય નિકાલના અને એકેક ગાથામેં પાંચ બોલ લેના. સમજમેં આયા? નવરાશ કીસકો. ફુરસદ ઐસી નક્કી કરનેકી– આ પાપકા ધંધા કરના વકીલ? વકીલના ધંધા ક્યા હૈ? પાપ.
(નવરાશ માને ક્યા) ફુરસદ. ફુરસત નહીં ફુરસદ. (ધર્મકી ફુરસદ નહીં) નહીં. ઓ માટે પાપક માટે ફુરસદ હૈ. આહાહા! ચોવીસ કલાક રાત દિન અજ્ઞાન તો કહેતે હૈ કે રાગ વૈષ ને અજ્ઞાન તો કરતે હૈ જીવ, ઉસમેં નિમિત્ત હૈ કર્મ, યે કર્મ નિમિત્ત પર્યાયકો ઘાતતે હૈ, અથવા પર્યાયમેં ઘાત અપનેસે હોતા હૈ, એમાં નિમિત્ત પડતા હૈ, પર્યાયકી સાથ નિમિત્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
ગાથા-૩૨૦ નિમિત્ત સંબંધ હૈ, દ્રવ્ય ગુણકી સાથે કર્મકી પર્યાયકા નિમિત્તકા સંબંધ હૈ નહીં એમ સિદ્ધ કરના હૈ. સમજાય છે કાંઈ ? એ સમજાય છે કાંઈ એ અમારી કાઠીયાવાડી ભાષા ગુજરાતી અમારી, સમજમેં આતે હૈ યે તમારી – આહાહા !
કહેતે હૈ ભવ્યત્વ શક્તિમેં તો મોક્ષમાર્ગ હોનેકી લાયકાત હૈ. પણ વો મોક્ષમાર્ગ કહેતે હૈ કે ભવ્યત્વ પારિણામિકભાવમેં ક્યું ન હુઆ સમજમેં આયા? વો તો અપના ભવ્યત્વ કારણકી યોગ્યતા પ્રગટ નહિ કરનેસે હુઆ હૈ. પણ યહાં કર્મકા નિમિત્ત બતાના હૈ. “ઐસે જાનના” વળી કોઈ એમ કહે કે ભવ્યત્વ તો પારિભામિક ભાવે હૈ ઉસમેં કર્મકા નિમિત્તકા ઘાત બાત કહાંસે આયા? હેં ? (પ્રશ્ન તો કેવો) પ્રશ્ન હૈ ? સમજમેં આયા. ઉસકો તો પારિણામિકભાવ કહા હૈ. એક બાજુ પારિણામિકભાવમેં પરકી અપેક્ષા હૈ નહીં. પણ વો તો યહાં પારિણામિકભાવ હૈ ઉસકો તો ઘાત નહીં કરતે પણ ઉસકી જો સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્રકી પર્યાય ઉસકો ઘાત કરતે હૈ તો યે ભવ્યત્વકી શક્તિકી વ્યક્તતાકો ઘાત કરતે હૈ, ઐસે કહનેમેં આતે હૈ આહાહા ! સમજમેં આયા?
વહાં જબ, વો બાત અનાદિકી ભૂલ બતાયા. અનાદિસે ભગવાન અપની ચીજકો, આનંદકંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદકા સરોવર, સમજમેં આયા? વો નામ આયેગા. વો નામ હૈ ને પાંસઠ, દ્રવ્યસંગ્રહમેં પાંસઠ નામ છે. આ બે નામ આમાં આપ્યા છે. પાંસઠ છે એમાંથી. એમાં એક હંસ લીધો છે. પરમ હંસ ભગવાન આત્મા અપના આનંદ સરોવરમેં અંતર એકાગ્ર હોકર, રાગકો ભિન્ન કરકે, હંસ હોતા હૈ હંસ, વો પાણી જલ અને દૂધ એકઠા મીલા હુઆ હૈ. તો ચાંચમેં ખટાશ હોતી હૈ હંસકી ચાંચમેં, ઐસી ચાંચ અડે, દૂધ અને જલ દો ભિન્ન હો જાતા હૈ ઐસે ભગવાન આત્મા, અપના આનંદ સરોવર જો ભરા હૈ અંદરમેં, એ રાગ ને વિકલ્પકા જો દુઃખરૂપ દશા હૈ, ઉસસે ભિન્ન કરકે, હંસ અપની નિર્મળ આનંદકા અનુભવ કરે ઉસકો હંસ કહેતે હૈં. બાકી કાગડા કહેતે હૈ. કાગડા કહેતે હૈ, ક્યા કહેતે હૈ? (કૌઆ) કૌઆ, કૌઆ કહેતે હૈ ને, સમજમેં આયા?
અહીંયા કહેતે હૈ “કાળાદિ લબ્ધિને વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ.” ભાષા દેખો. ભવ્યત્વ શક્તિ જો હૈ ત્રિકાળ ઉસમેં આનંદ ને પરમાનંદ હોનેકી હી શક્તિ હૈ. ઉસમેં અપની પર્યાયમેં ઉલટી દશા કરતે હૈ તો ઉસકો ઘાતકર્મ આદિ નિમિત્ત કહેનેમેં આતા હૈ. હવે જબ કાળાદિ લબ્ધિ અપના પુરુષાર્થ. કાળાદિ લબ્ધિ એક બોલ નહીં લીયા, જબ સ્વકાળ પ્રાપ્ત હો પુરુષાર્થકા, ધર્મકા ઔર ઉસકે આદિ નામ ભાવ બી પ્રાપ્ત હો, આનંદકી દશાકો ભાવ, સમજમેં આયા? ઔર ઓ સમય કર્મકા બી યહુ પ્રકારના અભાવ હો, ભવિતવ્યતા ભી, ઈસ પ્રકારની ઓ સમયમેં હો ઔર પુરુષાર્થ ભી એ સમયમેં સ્વભાવ સન્મુખકા હો પાંચો સમવાય સમજમેં આયા? કાળાદિ લબ્ધિને વશ, દેખો કેટલાક ના પાડતે હૈ કે કાળલબ્ધિ હોય નહીં, ઐસે કહેતે હૈ અબી તો વો રતનચંદજી. અહીંયા તો કહેતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
ધ્યેયપૂર્વક શેય હૈ વો સમય મેં આનંદની પ્રાપ્તિ હોનેકા કાળ હૈ તો પુરુષાર્થ ભી અપના સ્વ સન્મુખ હુઆ હૈ. સમજમેં આયા?, ઔર વો હી સમય ભવિતવ્યતા ઔર આનંદકી પર્યાય પ્રાપ્ત હોનેકી હિ ભવિતવ્યતા થી ઉસમેં, ઔર વો હિ સમય દર્શનમોહ આદિકા અભાવ ઉસકે કારણ અભાવ હોનેકા હિ થા. સમજમેં આયા? સ્વભાવ તો હૈ હિ અપના આનંદ.
એ સ્વભાવ પ્રભુ સ્વભાવકા દળ પડા હૈ. ઉસકા ઉપર સન્મુખ કરકે, કાળલબ્ધિ, ભાવલબ્ધિ ઓ પ્રાપ્તિ કરનેકા સમ્યગ્દર્શનજ્ઞાન આદિ, ઐસા કાળાદિ લબ્ધિને વશ, ઉસકે તાબે હોકર, અપના પુરુષાર્થકી ઔર કાળલબ્ધિ ઉસકો તાબે હોકર, એકિલા કાળલબ્ધિ નહીં. સમજમેં આયા? અપના ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, આનંદકા દળ, અતીન્દ્રિય આનંદકા સ્વયંભૂરમણસમુદ્ર – ઐસા આનંદમેં હંસલા રાગસે, પુણ્યસે, વિકલ્પસે ભિન્ન કરકે અપના અનુભવ કરે ઉસકા નામ યહાં આનંદની લબ્ધિકે વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ કહેનેમેં આતા હૈ. આહાહા! શક્તિની વ્યક્તતા, પ્રગટતા, જો ભવ્યત્વ શક્તિ હૈ વહુ અપના સ્વભાવરૂપ હૈ. હવે અંતરકા અનુભવ કરકે કાળાદિ અને ભાવ અંતર સ્વરૂપકા સાવધાન હોકર. સમજમેં આયા? ટોડરમલને તો લીયા હૈ કે કાળાદિ લબ્ધિ કોઈ વસ્તુ નહીં. લીયા હૈ? (નવમે અધિકારમેં) નવમેં અધિકારમેં. સમજમેં આયા? (જો કાળમેં હોના વો હિ કાળલબ્ધિ) વો હિ કાળલબ્ધિ. જો સમયે અપના પુરુષાર્થસે જો કાર્ય હોનેવાલા હૈ વો કાળલબ્ધિ- સમજમેં આયા?
ઓ તો પ્રશ્ન હમારે બહોત ચલતે હૈ ને પહેલે ૮૩ કી સાલસે- ૮૩-૮૩- એંસી ઔર તીન, કેટલા વર્ષ હુઆ ? ૪૩ વર્ષ હુઆ ૧૭+૨૬- એક ગૃહસ્થ થા ઉસકી સાથે બહોત ચર્ચા ચલતી થી. ઉસકો બહોત વાંચન થા; ઉસકા ઐસા વાંચન નહીં. તો કાળે હોતા હૈ, ફલાણે હોતા હૈ. હવે કીધુ કાળે હોતા હૈ ક્યા? સુન તો સહી. ટોડરમલજી કહેતે હૈ કાળ લબ્ધિ કોઈ વસ્તુ નહીં. તો ઉસને કહા ટોડરમલ ક્યા કેવળી હો ગયા? ભાઈ ! ઐસે કા-૪૩ વર્ષ પહેલેકી બાત હૈ ૪૦ ઔર ૩ આ ક્યા કહેતે હૈ? (એ તો આપને પહેલેથી જ મળ્યા) પહેલેથી જ મળ્યા હતા, માથાકુટીઆ માળા. સમજમેં આયા? ૫૦-૫૦ વર્ષ પહેલા હોં આ સબ વાતુ ચલતી થી, કે હા કાળે હોગા, કાળે હોગા કર્મકર્મકા બહોત જોર થા ઉસકા, કર્મ હટે તો આત્માકો સમ્યગ્દર્શન થાય ઐસે માનતે થે, પણ કર્મ કેસે હટે કીધું? અપના સ્વભાવકા પુરુષાર્થ કરે તો કર્મ હટયા હિ પડયા હૈ સમજમેં આયા? ઉસકી ભી શ્રદ્ધાકા ઠેકાણાં નહીં. કર્મ હટે, કર્મ તો જડ છે. આતે હૈ કે નહીં.
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિપાઈ.” અગ્નિ ઉપર ઘણ પડતા હૈ. અકેલી અગ્નિ જો છૂટી હો તો પડતે નહીં, પણ લોહામેં પ્રવેશ કરતે હૈ તો ઘણ પડતે હૈ. એમ એકીલા આત્મા કર્મકા, રાગકા નિમિત્તકા સંબંધ ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૭૧ કરે તો ઉસકો દુઃખકા ઘણ સહન કરના પડતા નહીં. સંગ કરે, કર્મકા સંગ કરે, કરે સંગ પોતે હોં, વો તો આતા હૈ ને સમયસારમેં “પર સંગ એવ”- બંધ અધિકાર. (પરસંગ એવ) હા, પર સંગ એવ-કળશ આતા હૈ ને- તો ક્યા કહેતે હૈ જુઓ પરસંગ એવ-પરકા સંગ. પણ પરકા સંગ કરતે હૈ તો હોતા હૈ કે પર સંગ કરા દેતે હૈ જડ? સમજમેં આયા? વહ કળશ હૈ ને ઉસમેં (૧૭૫ કળશ).
આંહી કહેતે હૈ શુદ્ધ પારિણામિકભાવ વો કાળાદિ લબ્ધિને વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તતા હોતી હૈ. અપના નિજાનંદ ભગવાન ઉસમેં જ્યાં દૃષ્ટિ પડી ઔર ઉસકા જ્યાં શેય જ્ઞાનમેં, સ્વ વસ્તકો શેય બનાયા, તો ઓ સમયમેં ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ, પ્રગટ હોતા હૈ સમ્યગ્દર્શન જ્ઞાન ને આનંદ. સમજમેં આયા? આ ઉસકા નામ મોક્ષમાર્ગ હું એમ આગળ ભાવમેં કહેગા. એ કાળાદિ લબ્ધિકે વશ ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ. અંદરમેં તો આનંદ સ્વરૂપ ભગવાન પડા હી હૈ. આનંદ કોઈ બહારસે લાના નહીં હૈ. બહારમેં ક્યાંય હૈ નહીં (કાળાદિ પીછે પુરુષાર્થ નહીં લીખા હૈ) કાળાદિ પીછે પુરુષાર્થ આ ગયા કે નહીં? કાળ- આદિ હૈ કે એકલા કાળ હૈ? (આદિ મેં પુરુષાર્થ આ ગયા). કાળ, ભાવ, સ્વભાવ, પર્યાયમેં ભાવ હુઆ, સ્વભાવ ત્રિકાળી હૈ, કર્મકા અભાવ હૈ. ઉસ સમયમેં ઐસા કર્મકા અભાવ હોતા હિ હૈ. સમજમેં આયા.
એક સમયમેં પાંચો સમવાય સાથે હિ હોતા હૈ. ટોડરમલે લીખા હૈ એક કારણ નહીં હૈ. એક કારણકે સાથ સબ કારણ હોતા હી હૈ. આહાહા! ઐસી ગડબડી હો ગઈ હૈ ને? કર્મને માથે ઢોળે છે માળા. કર્મક કારણ હમારે રૂલના પડે સમજમેં આયા? (તો કાળકા દોષ હૈ ને) હેં? કાળકા દોષ કોણ? કાળ ક્યા હૈ કોઈ ચીજ હૈ, હાથ પકડતા હૈ તુમકો કાળ?
શ્રીમદે કહા હૈ કે અપના પુરુષાર્થ કરતે હો ને જો કાળ પકડને આવે તો મેરી પાસ આના શ્રીમદ્ રાજચંદ્ર કહેતે હૈ. અપના ચિદાનંદ ભગવાન, જૈસે તેરે રુચિ પરકી હૈ, પુણ્યકી, પાપડી, પરકા વિષયકા ભોગકી જો સચિકા ઉલ્લાસ હૈ, ઐસી રુચિ સ્વભાવ સન્મુખ કર ને ધર્મકી પર્યાય પ્રગટ ન હો તો મેરી પાસ આન, ઐસી બાત હૈ. ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ, ઓહોહો! આનંદકા ધામ, જિસમેંસે આનંદ અનંત અનંત નિકાલો તો ભી આનંદ અંદરસે પૂરા હોતા નહીં. આનંદ આનંદ આહાહા ! સ્વભાવ સન્મુખ હોના વો હિ તેરા પુરુષાર્થ હૈ, આગે કહેગા- સમજમેં આયા?
વહ જીવ, તબ યહ જીવ, એમ વહાં જબ ઐસા હોતા હૈ તબ “યહ જીવ” ઐસા શબ્દ હૈ ને ત્યાં ક્યા કરતા હૈ, કેસે, જબ વ્યક્તિ હોતી હૈ ત્યારે “સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યકે”, જુઓ આ ભાવ આયા, યહ જીવ, પોતે અપના આત્મા “સહજ શુદ્ધપારિણામિકભાવ લક્ષણ ” સહજ નામ સ્વાભાવિક, શુદ્ધ નામ પવિત્ર, પારિણામિક નામ કિસકી અપેક્ષા નહીં ઐસા, પારિણામિકભાવ લક્ષણવાળા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
ધ્યેયપૂર્વક શેય નિજ પરમાત્મ દ્રવ્ય, દેખો, અપના પરમાત્મ દ્રવ્ય, પર પરમાત્મા નહીં, અરિહંત ને સિદ્ધ તો ઉસકા પરમાત્મા, અપના નહીં આહાહા ! જીવ, સહજ.... શુદ્ધ.. સ્વાભાવિક પવિત્ર. પારિણામિકભાવ લક્ષણવાળા જિસકા પરિણામિક સહજ ભાવ લક્ષણ હૈ ઐસા નિજ પરમાત્મદ્રવ્ય, ઉસકા લક્ષ, ભગવાન અપના પરમાત્મદ્રવ્ય દેખો નિજ-પરમાત્મ દ્રવ્ય લીયા હૈ ને? પરમેશ્વરના પરકા પરમેશ્વરકા ધ્યાન કરના વો તો વિકલ્પ હૈ. સમજમેં આયા?
- નિજ પરમાત્મ દ્રવ્ય જો ત્રિકાળી ભગવાન, ઐસે “પરમાત્મ દ્રવ્ય, સમ્યક શ્રદ્ધાન,” દેખો વો પર્યાય હુઈ, ઓ ત્રિકાળી દ્રવ્ય હુઆ, ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ ધ્રુવ ધ્રુવપારિણામિક લક્ષણવાળા નિજ તત્ત્વ ભગવાન ઉસકા સમ્યક શ્રદ્ધાન, દેખો યહાં દેવગુરુકી શ્રદ્ધા ને નવ તત્ત્વકી શ્રદ્ધા વો શ્રદ્ધકો સમકિત કહેતે નહીં, સમજમેં આયા? આ તો પહેલા ધર્મની શરૂઆતકી બાત કરતે હૈ.
નિજ પરમાત્મ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ, સત્તા, હોનાપણા વસ્તુકા સ્વભાવ ત્રિકાળ, ઈસકી સમ્યક્ શ્રદ્ધાન, સમ્યક્ શ્રદ્ધાન એટલે ઉસકી સન્મુખ હોકર અનુભવમેં શ્રદ્ધા આના. આહાહા ! સમ્યક શ્રદ્ધાન, “ઉસકા સમ્યજ્ઞાન”, દેખો શાસ્ત્રકા જ્ઞાન, જ્ઞાન નહીં. સમજમેં આયા? નવ તત્ત્વકા ભેદકા જ્ઞાન ભી જ્ઞાન નહીં. છ દ્રવ્યક જ્ઞાન ભી જ્ઞાન નહીં. આહાહા ! પૂરણ પ્રભુ ધ્રુવ ચીજ એક સમયકી પર્યાય બિનાકી ચીજ, ઉસકી શ્રદ્ધા, એ શ્રદ્ધા પર્યાય હૈ, ઓ દ્રવ્ય ત્રિકાળી હૈ, ઉસકી શ્રદ્ધા. સમજમેં આયા? ઉસકા નામ સમ્યગ્દર્શન, જુઓ આ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન આ. તત્ત્વાર્થ શ્રદ્ધાન, વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાન એ વ્યવહારકી બાત યહાં હૈ નહીં, યહાં તો પરમાર્થકી બાત હૈ. નિજ સ્વરૂપમાં આરૂઢ હોકર સમજમેં આયા? અપના ભગવાન નિજ પરમાત્મ દ્રવ્ય, વસ્તુ ઓ તરફકા ઝુકાવસે જો સમ્યક શ્રદ્ધાન હુઆ, નિર્વિકલ્પ સમ્યગ્દર્શન હુઆ, વિકલ્પ તો નહીં અને વિકલ્પકા આશ્રય નહીં, શ્રદ્ધાકા આશ્રયમેં ભગવાન ત્રિકાળી દ્રવ્ય. સમજમેં આયા ?
ઔર જ્ઞાન, સમ્યજ્ઞાન તીનોમેં લેના સમ્યક્ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન. નિજ પરમાત્મા દ્રવ્યના જ્ઞાન સમજમેં આયા? ઉસકા નામ જ્ઞાન કહેતે હૈ. (વાહ રે વાહ) ભારે વાતુ ભાઈ- (બહુ સરસ) નિશ્ચય પરમ સત્યકી બાત હૈ (બરાબર- નિજ ઘરકી બાત હૈ) આઠ આઠ વર્ષથી બાલિકા ભી સમ્યગ્દર્શન કરતે હૈ તો આ રીતે જ થાય છે. (બરાબર) દેડકા, મંડૂક સુખકા સાગર ઉપર ઝૂકતે હૈ તો ત્રિકાળી નિજ દ્રવ્ય પરમાત્માના જ્ઞાન હોતા હૈં. સમજમેં આયા? દૂસરા નવ તત્ત્વકા નામ ભી ન જાનો, નામ ભી ન હો, પણ નિજ પરમાત્માકા અંદરમેં અનુભવ કરકે જ્ઞાન હો ઈસકા નામ જ્ઞાન કહેતે હૈ. આહાહા! ભારે વાત ભાઈ. નિજ પરમાત્મ દ્રવ્ય, સમ્યક શ્રદ્ધાન, આ પર્યાય હુઈ, પરમાત્મ દ્રવ્ય એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૭૩ વસ્તુ હુઈ.
સમ્યજ્ઞાન, પરમાત્મ દ્રવ્યક જ્ઞાન, અપના પરમાત્મા વસ્તુ ધ્રુવ ઉસકા જ્ઞાન, ઓ તરફ ઝૂકનેસે જો જ્ઞાન હુઆ વો જ્ઞાન.
ઔર અનુચરણ, “સમ્યક્ અનુચરણરૂપ”, એ સ્વરૂપના અનુસરણ કરકે સ્થિરતા જો હુઈ, જિસમેં આનંદ અને શાંતિકી પર્યાય ઉત્પન્ન હો- ઉસકા નામ અનુચરણ નામ ચારિત્ર કહેનેમેં આતા હૈ. લ્યો આ ચારિત્ર (વાહ રે વાહ) પાંચ મહાવ્રત ને બાર વ્રત, યે તો વિકલ્પ હૈ એ ચારિત્ર નહીં, એ ધર્મ નહીં, એ ધર્મકી અવસ્થા, પર્યાય નહીં નિજ પ્રભુ પરમાત્મ દ્રવ્ય કહો કે નિજ પરમાત્મા પૂર્ણાનંદ ધ્રુવ પ્રભુ, ઉસકી શ્રદ્ધા, ઉસકા જ્ઞાન, ઉસકા અનુચરણ એમાં દ્રવ્યને અનુસરીને, અનુસરીને ઠરના, રમના ઉસમેં વો ચારિત્ર (એક કાલમેં તીનો) એક કાલમેં તીનો, સમજમેં આયા? સમ્યગ્દર્શનમેં સ્વરૂપ આચરણ, અનુચરણ એ તીનો એક સાથ હોતા હી હૈ. સમજમેં આયા?
આગળ કહેગા દેખો હમણાં તીન ભાવમેં મોક્ષમાર્ગમેં એટલે ઉપશમમેં, સમ્યક ઉપશમમેં ભી સમ્યગ્દર્શનકા શુદ્ધ ઉપયોગ હૈ, ઉસમેં ભી શુદ્ધાત્માકા આચરણ હૈ. આહાહા! એ પર્યાયકો તીન ભાવમેં ગીનનેમેં આતા હૈ. તો ઉસકા અર્થ ક્યા? દેખો, આ કહે છે હોં– એ અનુચરણ પર્યાયસે પરિણમતા હૈ, ઐસા પાઠ હૈ ને? ઉસમેં ભી, ઘાતકમેં ભી પર્યાયાર્થિકનયસે ઢંકતા થા. કહા, અપની પર્યાયરૂપ પરિણમે આત્મા, શુદ્ધ ભગવાન આત્મા, આનંદકા ધામ, ઉસકો સ્પર્શ કરકે, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય, અવસ્થા, આ પરિણામ પહેલે કહા થા ને? પરિણામ પહેલે કહા થા ને મૈયા અહીંયા. ઓ પરિણામકો યહાં પર્યાય કહો.
મોક્ષ માર્ગ અને મોક્ષકા પરિણામસે શૂન્ય દ્રવ્ય હૈ, ઐસા પહેલે કહા થા- આહાહા ! મોક્ષ ઔર મોક્ષકા માર્ગ ઓ પર્યાય હૈ, અવસ્થા હૈ, હાલત હૈ, દશા હૈ, પરિણામ કહેનેમેં આતા હૈ, પર્યાય કહો, પરિણામ કહો, અવસ્થા કહો, હાલત કહો, દશા કહો. સમજમેં આયા. યે બાત તો થોડા કલાસમેં તમને શીખવતે હૈં લોકો, સમજમેં આયા? પહેલા કલાસમેં ચીમનભાઈ યે શીખવતે હૈ બહોત. પહેલા કલાસ બૈઠતે હૈ ને વહાં હમ સૂનતે હૈ ત્યાં કોઈ વાર કે ઠીક, ભાષા સાદી હૈ (ક્યા શિખાતે હૈ) આ શિખાતે હૈ, ગુણકી પર્યાય ઓ ગુણકા કાર્ય (અન્યકા નહીં?) તો સૂનતે હૈ ને હમ સુબહ પાંચ દસ મિનિટ, વખત હોતા હૈ ને હુમ તો ફિરતે હૈ તો બાત કા ખ્યાલ આ જાતા હૈ કે ઠીક.
અપનેમેં જ્ઞાન ગુણ હૈ કે નહીં ? હૈ, તો જ્ઞાનકા કાર્ય અપનેસે હોતા હૈ કે પરસે હોતા હૈ? સમજમેં આયા? (આપ સમજાવો મહારાજ સમજાવો) સમ્યગ્દર્શન વો કાર્ય હૈ કે અકાર્ય હૈ? (કાર્ય હૈ ) તો સમ્યગ્દર્શન કિસકા કાર્ય હૈ? અપના શ્રદ્ધા ગુણ ત્રિકાળી ઉસકા ઓ કાર્ય હૈ– વો પરના કાર્ય હૈ નહિ સમજમેં આયા? ચારિત્ર કાર્ય હૈ કે નહીં? ચારિત્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
ધ્યેયપૂર્વક શેય પર્યાય કાર્ય હૈ કે નહીં ? (હે) તો કાર્ય, કિસકા કારણ હૈ? ઉસકા કારણ કૌન? ચારિત્ર ગુણ-ત્રિકાળ વો કારણ હૈ, ગુણકા વો પરિણમન હૈ કે પરકી પર્યાયકા પરિણમન હૈસમજમેં આયા? અહીંયા તો સાદી ભાષામેં હૈ. આ ગયા હૈ પહેલે બહોત, કલાસમેં પહેલે બહોત યહાં કલાસ બહોત ચલતે થે ને? યહાં તો તીજી સાલસે કલાસ ચલતા હૈ, યહાં
અનંત ગુણકી પર્યાય હો, એક સાથ હોતી હૈ. અનંત ગુણકી પર્યાય એક સાથ હોતી હૈ. આ તો તીન તો મોક્ષકા માર્ગને માટે બતાયા- બાકી એક દ્રવ્યમેં જીતના ગુણ હૈ, સબ એક સમયમેં અનંત ગુણકી પર્યાયરૂપ અંશ નિર્મળરૂપ પરિણમન હોતા હૈ. (બરાબર) સમજમેં આયા. સર્વ ગુણાંશ તે સમકિત ઐસી શ્રીમદે સમકિતકી વ્યાખ્યા બાંધી હૈ. આપણે અહીંયા છે ને? મોક્ષમાર્ગ પ્રકાશક. હેં વો ક્યા? મોક્ષમાર્ગ પ્રકાશક (રહસ્યપૂર્ણ ચિઠ્ઠી) વો બતાયા થા ત્યાં (જયપુર, જયપુર) આદર્શ નગરમેં, આદર્શનગર ગયે થે બહુત માણસ થા, દસ હજાર માણસ થા, સમજે? બતાયા થા વહાં હોં, ક્યાં છે? દેખો, ચોથા ગુણસ્થાનવર્તી આત્માકો જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ હોતા હૈ, વહાં બતાયા થા, જયપુર, પંડિત લોગ સબ બૈઠે થે, બહુત પંડિત થે. બંસીધરજી થા, કેલાસચંદજી થા, ફુલચંદજી થા, ભાગચંદજી થા, બહોત થે. વો બહાર હૈ ને આદર્શનગરકા મંદિરમેં દસ હજાર માણસ આયે થે. બહોત માણસ આયે થે.
દેખો, સમકિત ક્યા કહેતે હૈ સમકિત ચોથા ગુણસ્થાનવર્તી આત્માકો આ તો ગુજરાતી છે આમાં, જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ હોતા હૈ. જિતના ગુણ હૈ વહુ એક અંશ સર્વ એક સમયકી પર્યાયમેં વ્યક્ત પ્રગટ હોતા હૈ. યહાં તો મોક્ષમાર્ગ એટલે તીન પર્યાયકી બાત કહેતે હૈ. સમજમેં આયા? વો ચિઠ્ઠી હૈ ને ? રહસ્યપૂર્ણ ચિઠ્ઠી; ટોડરમલજીકી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આપણે ગુજરાતી લીયા હૈ. આ તો ગુજરાતી હૈ, દેખો, ક્યા કયા? સમ્યગ્દર્શનકી પર્યાય, સમ્યજ્ઞાનકી પર્યાય, ચારિત્રકી પર્યાય, ઉનકે સાથ આનંદકી પર્યાય, વીર્યકી પર્યાય, અનંત ગુણકી એક સમયમેં, જીતના ગુણ આત્મામેં હૈ, ઉસકો જ્યાં પકડ લીયા, તો સબ ગુણકી પર્યાય એક સમયમેં અંશે પ્રગટ હોતી હૈ.
શ્રીમદ્ ઐસા વચન લીયા હૈ, આપણે લીખા હૈ ત્યાં સ્વાધ્યાય મંદિરમેં “સર્વ ગુણાંશ તે સમકિત” ઓ દરવાજા ઉપર સ્વાધ્યાય મંદિરના કમમેં ઉપર. “સર્વ ગુણાંશ તે સમકિત” ઉસકા અર્થ આ જ્ઞાનાદિ ગુણો સબ, જીતના આત્માનેં જ્ઞાન, આનંદ, આદિ વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા, જીવતર શક્તિ, સમજમેં આયા? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ શક્તિ અનંત હૈ, રાત્રિકો કહા થા થોડા, કીતની સંખ્યા હૈ? (ચાલીસ-પચાસ ગિનનેમેં આઈ ) ગિનનમેં આયા તો ક્યા, સબ ગિન સકતે હૈ– કહે સકતે હૈ? (દોસો ચારસો તો આપ બતાઓ.) આચાર્ય કહેતે હૈ કિતના હૈ ગુણ, સબ સમજ લેનાં. એક ભગવાન આત્મા હૈ વસ્તુ, કિતની સંખ્યાએ હૈ ગુણ, વો રાત્રિકો કહા થા, કે છ માસ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૭૫ આઠ સમયમેં સિદ્ધ હોતા હૈ, છસે ને આઠ, ક્યા? છ મહીના અને આઠ સમયમ્ છમેં ને આઠ સિદ્ધ પરમાત્મા હોતા હૈ– મનુષ્ય ક્ષેત્રમૈં. યહાં નહીં હૈ તો મહાવિદેહક્ષેત્રમેં સે તો અબી તો હોતા હૈ. કાયમ ધારા પ્રવાહ ચાલુ છે. ઐસા માસ ને આઠ સમયમેં ઇસેં ને આઠ મુક્ત પરમાત્મા હોતા હૈ તો યે અનંતા અનંતા પુગલ પરાવર્તન હુઆ, ઉસકી જો સંખ્યા સિદ્ધકી હુઈ, ઉસસે અનંત ગુણા એક નિગોદકા એક શરીરમેં અનંત જીવ હૈ, સમજમેં આયા? ઐસા સારા નિગોદ સૂક્ષ્મ અબી લોકમેં પડા હૈ સિદ્ધ ભગવાન બિરાજતે હૈ વહાં ભી નિગોદ હૈ.. કોઈએ અબી પૂછયા થા સિદ્ધ ભગવાન બિરાજતે હૈ વહાં નિગોદ હૈ વહાં ભી નિગોદ હૈ. સંસાર બડા પડા હૈ ત્યાં ઉસકી (સિદ્ધોકી) પર્યાયમેં સંસાર નહીં. નિગોદકા જીવમેં સંસાર ત્યાં હૈ. સમજમેં આયા? એક ક્ષેત્રે પડા હૈ જ્યાં સિદ્ધ ભગવાન રહેતે હૈ ત્યાં ય નિગોદ રહેતે હૈ. સંસારી મહા ઘોર અનંત સંસારી પ્રાણી- ક્યા કરે ક્ષેત્રમ્ રહકર.
(સિદ્ધ શીલા ઉપર.) સિદ્ધ-શીલા ઉપર, સિદ્ધશિલા એ તો હેઠે રહી ગઈ. જ્યાં સિદ્ધ બિરાજતે હૈ વહાં નિગોદ જીવ હૈ. સિદ્ધકા પેટમેં. (સિદ્ધકા પેટમેં.) પેટમેં સમજ્યા? આત્મા હૈ કે નહીં, ઈતના? અસંખ્ય પ્રદેશી આનંદકંદ શરીર અવગાહ વ્યાપક પ્રમાણે અપના સ્વરૂપ ભિન્ન. ઉસકા અસંખ્ય પ્રદેશમેં અનંતા નિગોદકા જીવ ત્યાં પડયા હૈ, ક્યા કરે? નિગોદ નિગોદમેં હૈ (પણ કહે છે મહારાજ કે સિદ્ધ શીલાપે નિગોદીયા જીવ હૈ ઉનકો વહાં સુખ હોગાને) વો તો કહેતે હૈ દુઃખી હૈ, મહા દુઃખી હૈ અનંત ભવકા કરનેવાલા જીવ હૈ ત્યાં. ઉસકા ગુણ દ્રવ્ય જુદા, વો દ્રવ્ય જુદા.
ઓ કહેતે થે એક પ્રાણી કે ભાઈ તમે ચક્રવર્તીકો મીલા? કે હા- ક્યારે? કે હમારા કેસ ચલા થા બડા ગુન્હાતા ત્યારે ચક્રવર્તી આયા થા રાજ્યમેં ત્યારે દેખા થા. વો પીંજરા હોતા હૈ ને (તહોમતદારકા) તહોમતદારકા પીંજરા હોતા હૈ ને? તહોમતદારકો પીંજરામેં ઉભા રાખે, સાક્ષી લેને ત્યારે ઉભા રાખે ખડા રખકર પૂછતે હૈ. સમજમેં આયા?
હમારે ભી ઐસા હુઆ થા ને? ૬૩ કી સાલમેં ખોટા ગુન્હા હમારી ઉપર આયા થા ૧૭ વર્ષી ઉંમર, એક ને સાત-સત્રાહુ ૬૩ કી સાલમેં, અફીણકા કેસ આયા થા હમારી ઉપર તન જુદી તદ્ન જુઠી તદ્ન જુદા સો એ સો ટકા જુઠા. પણ હમારી પાસ સો ટકા તન્ન જુઠો કેસ હમ દુકાન ઉપર થે. હમ દુકાન ઉપર થે તો વો લેને આતે હૈં ને? ક્યા કહેતે હૈ? (બક્ષીસ) બક્ષીસ, બક્ષીસ લેને આયે થે તો સબકો દેતે થે. હમ કોઈકો એક રૂપિયા. કોઈકો આઠ આના, દુકાન ઉપર ૬૩ કી સાલકી બાત હૈ (જી, હા) સંવત ઓગણીશે ત્રેસઠ– તો એક ઓપીયમ આયા ઓપીયમ. (યુરોપીયન ) અફીણના (આબકારીનાએકસાઈઝવાળા) ઓલો કહે એક રૂપિયો લઉં. મૈને કહા તુમ્હારે હમારે સંબંધ હૈ કુછ? હમ તો વેપારી હૈ તો વેપારીકી સાથ પોસ્ટમેન, માસ્તર ઉસકી સાથ હમારે સંબંધ છે. તેરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
ધ્યેયપૂર્વક શેય સાથ હમારે સંબંધ ક્યા હૈ? વો કહે રૂપિયો લઉં. મેં કહ્યું આઠ આના. એ પડી તકરાર. પીછે તકરાર બડી હુઈ. સવા મહિના કેસ ચાલ્યા ખર્ચ હુઆ બહુ તકરાર હુઈ ખોટા, અંગ્રેજ હતો. વડોદરાનો મોટો ૬૩ કી સાલમેં એક મહિનાના ત્રણ હજાર રૂપિયા પગાર, ૬૩ કી સાલમેં હોં.
તીન કલાક હમારે કહેના પડા. ઉસને દેખા તો ઓહો આ તો વાણીયા આ તો ગુન્હેગાર જ નથી. પીંજરામેં નહીં ખડા રખના, બહાર ખડા રખો. જવાબ આપો. ખોટો કેસ અમે તો વાણીયા અમારા મોઢા તો જોવેને કે – અમે તો વાણીયા. અમારા પિતાજી હતા. આ તો વાણીયા હૈ ગુન્હા અફીણકા કૈસા? ગોરા હોં; કારકૂન, નહીં પીંજરામેં નહીં. ખુલ્લા રાખો. પૂછો જવાબ દેગા મેરે તીન કલાક જવાબ દેના પડા થા કોર્ટમેં. ૧૭ વર્ષથી ઉમરમેં, હમારા પિતાજી થી હમારા ગાંડાભાઈ થા. કેમ કાનજી ક્યા હુઆ ? ક્યા હોવે હમારે તો કાંઈ ડર–બર હૈ નહીં. સચ બાત થી વહ કહે દીયા. ઉસકો બી ઘા લગ ગયા થા કે ઓહો બાત તો સચ્ચી લગતે હૈ. સમજમેં આયા? તો પાંજરાપોળમેં રખતે હૈ બીજાકો, પાંજરાપોળ ક્યા કહેતે ? પીંજરામેં, પાંજરામેં રખતે હૈ. સમજમેં આયા? એમ જ્યાં સિદ્ધ ભગવાન હૈ ત્યાં પાંજરામેં નિગોદ હૈ. પીંજરા સમજતે હૈ ને પીંજરામેં નિગોદ હૈ.
અહીંયા તો કહેના હૈ સિદ્ધની સંખ્યા કરતા સંસારી જીવની સંખ્યા અનંતગુણી હૈ, ઔર ઉસસે પરમાણુ અનંતગુણા છે. આ પરમાણું રજકણ પોઇટ. (આંગળી દેખાડીને) આના ટૂકડા કરો તો અનંત રજકણ. ઔર પરમાણુ કરતા તીન કાલકા સમય અનંતગુણા હૈ, ઔર તીનકાલકા સમય કરતા આકાશ આકાશ જો હું નેવ્યાપક, વ્યાપક-વ્યાપક, તો આકાશના પ્રદેશ અનંત ગુણા હૈ ઔર ઉસસે અનંતગુણા એક જીવકા ગુણ હૈ. સમજમેં આયા? ઈતની સંખ્યા હે આત્મા પાસે પુજી. અહીંયા તમારી પાસે બે-પાંચ-દસ કરોડ થઈ જાય ત્યાં તો કહે આહાહા ! પૈસાવાળા ધૂળમેંય હું નહિ સૂનને. એ ઈ ભગવાનજીભાઈ (જી. પ્રભુ) (એની પાસે ક્યાં રૂપિયા છે) એની પાસે પચાસ-સાઈઠ લાખ તો છે ઓલા પાસે કરોડ ઉપર વળી બીજા હશે હાલોને– ધૂળમાંય હૈ નહીં. એઈ આ બધા બેઠા શોભાલાલજી ને પણ એટલા પૈસા છે? સિદ્ધના ગુણ અનંત-દ્રવ્યના ગુણ છે જે અનંત, એટલા પૈસા છે તમારી પાસે? ઐસા આત્મામેં અનંત ગુણ હૈ અનંતાનંત; અનંતાનંત જ્યાં ઉસકી પ્રતીતિ હુઈ અંતર્મુખ હોકે અનંત ગુણકી શક્તિકી વ્યક્તતા એક સમયમેં પ્રગટ શક્તિ હોતી હૈ. આહાહા–બરાબર! એક ભી ગુણ શક્તિમૅસે વ્યક્ત ન હો ઐસા બને નહીં (વાહ રે વાહ પ્રભુ, ધન્ય વીતરાગ...) સમજમેં આયા? આહાહા ! આવો ભગવાન.
તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશ ભાઈ, બેય લીધું ને ભાઈ. કેવળજ્ઞાનીને ટોડરમલે લીયા હૈ જ્ઞાનાદિ ગુણો સર્વદેશ પ્રગટ હુઆ હૈ. પરમાત્મા અરિહંતકો સબગુણ વ્યક્ત પૂરણ હો ગયા હૈ. ચોથા ગુણસ્થાનમાં એક અંશે, એક દેશે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
৩৩
એક ભાગે, સબ ગુણકા એક ભાગમાં, એક દેશમાં પવિત્ર પ્રગટ હુઆ હૈ. પણ અહીંયા તો મોક્ષમાર્ગકી તીન પર્યાયકી બાત કહેના હૈ, પણ તીનકી સાથ અનંત પર્યાય પ્રગટ હોતી હૈ. સમજમેં આયા ? ઓ વખતે કહા થા, વહાં, જયપુર.
અહીંયા કહેતા હૈ પર્યાયસે પરિણમતા હૈ, આંહી તો તીનકી બાત લેના હૈ ને ? પણ એકકી સાથ અનંતા અનંતા અનંતી આ સંખ્યા ગુણ કહા, ઉસકા સબકા પવિત્ર પર્યાય પ્રગટ ચોથે ગુણસ્થાને હો જાતી હૈ, સમજમેં આયા ? કિતની લક્ષ્મી ઈસકી પાસ હૈ! ( ખજાના ખુલ ગયા ચોથેથી) ચોથેસે ખજાના ખુલ ગયા હૈ. અજ્ઞાનીકો સારા ખજાના બંધ હૈ. ક્યોંકિ રાગ અને આત્મા પર્યાયમેં એકત્વબુદ્ધિ કરનેવાલા મિથ્યાષ્ટિ, સારા ખજાના બંધ હૈ ઉસકો. સમ્યગ્દર્શન જ્યાં હુઆ, કુંચી ખુલ ગઈ. હવે નીકાલો કરતે કરતે અંદર- સમજમેં આયા ? ઐસા પર્યાય હૈ વો તો ઐસે પર્યાયકા પરિણમન હુઆ, સમજમેં આયા ? આહાહા!
แ
(
''
“નિજ ૫૨માત્મ દ્રવ્યકે સમ્યક્ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન અનુચરણરૂપ પર્યાયસે પરિણમતા હૈ. ” જુઓ પર્યાયસે પરિણમતા હૈ ઐસા લીયા. ઐસી અવસ્થાકા પરિણમન, અવસ્થાકા હોતા હૈ. “ વહુ પરિણમન ” હવે અહીંયા કહેતે હૈ, ઓ પરિણમન જો ધર્મકા હુઆ, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રકી પર્યાય, પરિણમન, અવસ્થા પ્રગટ હુઈ, તો ક્યા ભાવે હુઈ, આગમ ક્યા ભાવ કહેતે હૈ ઔર અધ્યાત્મ ક્યા કહેતે હૈ, ઉસકો ? “ એ પરિણમન આગમ ભાષાસે ઔપશમિક, ” દેખો, જુઓ આ ખુલાસા આચાર્ય કરતે હૈ. કે ઉપશમ સમકિતમેં ભી શુદ્ધ પરિણમન પ્રગટ હુઆ હૈ, યાને ઓ પરિણમનકો યહાં શુદ્ધઉપયોગ ભી કહેગા. સમજમેં આયા ? હૈ ને યહાં દેખો આખીરમેં, શુદ્ધાત્મા-અભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ ઇત્યાદિ (અધ્યાત્મ ભાષામેં) હા... આ ઉપશમભાવમેં ભી શુદ્ધોપયોગ હૈ ઐસા યહાં આચાર્ય સિદ્ધ કરતે હૈં.
કેમકે ઉપશમભાવ, ક્ષાયિક ભાવ ઔર ક્ષયોપશમ ઐસે ભાવત્રય કહા જાતા હૈ, કિસકો ? જો અપના નિજ પરમાત્મા ધ્રુવ સ્વરૂપ ભગવાન ઉસકી શ્રદ્ધા, જ્ઞાન ને ૨મણતા ઓ તીન પર્યાય જો હુઈ એ ક્યા ભાવે હૈ? કે ઉસકો આગમ ભાષાસે, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ઐસા ભાવ તીનકો કહેનેમેં આતા હૈ આહાહા ! એને લખ્યુ છે ભાઈ ઓલાએ – કેમકે શુદ્ઘ ઉપયોગ તો લાગે છે આચાર્યનું કહેવું. ( ચોખ્ખું લખ્યું છે ) છતાં પણ પોતાનું બીજું વાંચ્યુ, એવો અર્થ બીજે ઠેકાણે પણ એક– સમયસારમાં છે. અહીંથી મરીને સમ્યગ્દષ્ટિ જાય છે ને ત્યાં- તો સમકિતની ભાવના છોડતા નથી. શુદ્ધ ભાવના છોડતા નથી સ્વર્ગમાં રહે છે, અને પછી અહીં આવે ત્યારે સમવસ૨ણ, તીર્થંકર, કઈ ગાથા છે ? એ સમયસાર- ૧૩૦-૧૩૧ જયસેનાચાર્યની ટીકા વીતરાગ સ્વ-સંવેદન ભેદજ્ઞાની જીવ, ધર્મી જીવ, રાગ રહિત અપના શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८
ધ્યેયપૂર્વક શેય હુઆ ઓ જીવ- શુદ્ધાત્મા ભાવનારૂપે પરિણામ કરોતી- શુદ્ધાત્મ કર્તા-કર્મ હૈ ને ? કર્તા-કર્મની ગાથા છે. ૧૩૦-૧૩૧-શુદ્ધાત્મભાવના આ પર્યાય કહી હૈ વો, સમ્યગ્દર્શનજ્ઞાન એ શુદ્ધાત્મભાવના, પરિણામ કરોતિ-સપરિણામ. સર્વાપિ જ્ઞાનમયો ભવતિ, રાગકા વિકલ્પ નહીં ઉસમેં, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાનમય હૈ. તતશ્ચ એવ જ્ઞાનમય પરિણામ એવ સંસાર સિદ્ધિ સ્થિત્વા દેવેન્દ્ર-લોકાંતિક મહ–દેવો પૂજ્વા ઘટિકાત્વયં મતિ-શ્રુત અવધિરૂપ જ્ઞાનમય ભાવમ્ પર્યાય લભત્તે તહાં વિમાનમ્ પરિવાર આદિ વિભૂતિ જીર્ણ પરિણમનેવગત ગણત્રી પંચમહાવ્રતે ગત્વા. સમ્યગ્દષ્ટિ મહાવિદેહમેં
સ્વર્ગમેં જાતે હૈ– પીછે અપની ઋદ્ધિકો તૃણમાત્ર સડેલા તરણા દેખતે હૈ. ચાહે વૈમાનિક પહેલા દેવલોક, બીજા દેવલોક ગયા તો કિમ્ પશ્યતિ મહાવિદેહ ગત્વા તદ્ ઇદ સમોસરણ. ઓહો! આ ભગવાન બિરાજતે હૈ, જો સૂના થા, પ્રત્યક્ષ દેખે. ભગવાન પાસે જાતે હૈ ને? દૂસરા વાક્ય અપન દૂસરા વાક્ય લેના હૈ– એ તે ભેદભેદ રત્નત્રય આરાધના છે પરિણમતા ગણધર દેવા. સમોસરણમાં દેખા કે ઓહો! આ ગણધર ને મુનિઓ જે સૂના થા ભેદ, અભેદ રત્નત્રયરૂપે પરિણત સમોસરણમાં બિરાજતે હૈ.
અહીં દૂસરી બાત કહી હૈ, પરમાગમે ઋયતે દવા પ્રત્યક્ષેણ આગમસે સૂના થા વો સમકિતી વહાં જાતે હૈ વહ પ્રત્યક્ષ દેખા. વિશેષ દ્રઢમતિ ભૂત્વા- પ્રત્યક્ષ દેખાને સારા ચતુર્થ ગુણસ્થાને શુદ્ધ ભાવના અપરિત્યજ્ય અહીંયા વજન છે ભાઈ ત્યાં વળી ઓલાએ કીધું શુદ્ધ ભાવના એટલે શુદ્ધ-ઉપયોગ લેવો એમ નહીં, ફલાણું નહીં એમ ગોટા વાળ્યા છે. અરે! આ ક્યા કહેતે હૈં સમજમેં આયા. “શુદ્ધ ભાવના અપરિત્યજય નિરંતર ધર્મધ્યાનેન દેવલોકે કાલ ગમયિત્વા” બસ પછી (મનુષ્ય ભવ) મનુષ્ય ભવ થઈને મોક્ષ જશે. સમજમેં આયા? જયસેન આચાર્યની ટીકા. ૧૩૦-૧૩૧ ગાથા સમયસાર જયસેનાચાર્યની ટીકા- સમજમેં આયા?
ક્યા કહેતે હૈ દેખો, એ જે આત્મામેં અપના ધ્રુવ સ્વભાવ ધ્રુવ ઉસકી સન્મુખ હોકર જો સમ્યગ્દર્શનજ્ઞાન ધર્મકી પર્યાય, મોક્ષકા માર્ગકી પર્યાય ઉત્પન્ન હુઈ, ઈસકો ક્યા ભાવ કહેના આગમ ભાષાએ, એ ઉપશમભાવ બી કહો; ક્ષયોપશમ ભી હો ઔર ક્ષાયિક ઐસે ભાવત્રય કહા જાતા હૈ. મોક્ષમાર્ગકી પર્યાયકો ઉપશમભાવ ભી કહેતે હૈ, ક્ષયોપશમ ભી કહેતે હૈ, ઔર ક્ષાયિક બી કહેતે હૈ. ઉપશમભાવ સમકિત ચોથેસે અગિયાર સુધી હોતા હૈ. ચારિત્ર, ઉપશમ ચારિત્ર અગિયારમેં હોતા હૈ. સમજમેં આયા? ઔર ક્ષયોપશમ સમકિત ચોથેસે સાતમે રહેતે હૈ, ઔર શાયિક સમકિત ચોથેસે સાદિ અનંત રહેતે હૈ. સમજમેં આયા?
અહીંયા તીન ભાવ ગીનનેમેં આયા હું ને ? તો જો ઉપશમ ભાવ સમકિત હૈ વો રહેતે હૈ. પણ હૈ વો શુદ્ધ ઉપયોગરૂપી ભાવ. આહાહા! સમજમેં આયા? ઔર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
ગાથા-૩૨૦ ક્ષયોપશમભાવ હો પીછે તો બી ક્ષયોપશમ ચોથેસે સાતમે તક રહેતે હૈ સમકિત, પીછે આઠમેસે ક્ષાયિક હો જાય, યા ઉપશમ હો જાય. ઓ બી ક્ષયોપશમ સમકિતકો ભી યહાં આત્માકા પરિણામ ઉપયોગ શુધ્ધોપયોગ કહેનેમેં આયા હૈ. અને ક્ષાયિક સમકિત ચોથે, આત્મા જીસમેં, સવેરેમેં કહા થા, કલંક નહીં ઐસા ભગવાન શુદ્ધ ઉપયોગ સ્વભાવી, દ્રવ્ય હી ઐસા હૈ. ઐસા દ્રવ્યના ભાન હુઆ તો શુદ્ધ ઉપયોગરૂપી પરિણામ, ઉસકો ઉપશમ કહો, ક્ષયોપશમ કહો, ભૂમિકા પ્રમાણે અને ક્ષાયિક તીન ભાવકો ભાવત્રય કહા જાતા હૈ. સમજમેં આયા?
અધ્યાત્મ ભાષાએ, આગમ ભાષામાં તીન, શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, શુદ્ધદ્રવ્ય સ્વભાવ ભગવાન એના અભિમુખ, સન્મુખ પરિણામ. ઔર શુધ્ધોપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પાતા હૈ. ઇત્યાદિ મોક્ષમાર્ગકી પર્યાયમેં, આ નામ ઇત્યાદિ ઐસા દ્રવ્યસંગ્રહમેં ૬૫ નામ આદિ લીયા હૈ. (૬૫) પાંસઠ નામ. ઓ આયેગા સવેરેમેં. પ્રમાણ વચન ગુરુદેવ.
* * * * *
પ્રવચન નં.- ૬ ગાથા ૩૨૦
તા. ૧૫-૮-૭૦ આ સમયસાર ૩૨૦ ગાથા જયસેનાચાર્યજીકી ટીકા, બીજે પાને-દૂસરે પાને ઉન તીનમેં, કલ ચલા હૈ ફિર લેતે હૈ.
કયા ચલતે ? કે “કયા ભાવસે મુક્તિ હોતી હૈ” ભાવ પાંચ હૈ, એક દ્રવ્યરૂપ ભાવ, ભાવ નામ અસ્તિત્વ વસ્તુ, ત્રિકાળ વસ્તુ જે ભાવ અને એક પર્યાય અવસ્થારૂપ ભાવ, ત્રિકાળ જો વસ્તુ છે, એ તો પારિણામિકભાવ, ધ્રુવભાવ ઓ તો મોક્ષકા માર્ગ અને મોક્ષની પર્યાયસે રહિત હૈ સમજમેં આયા? ભગવાન આત્મા ચૈતન્ય બ્રહ્મ, પૂરણ બ્રહ્મ સ્વરૂપ ઓ તો ધ્રુવ ચીજ જ્ઞાયકભાવ ઓ તો પરમસ્વભાવ, સહજ ભાવ આત્માની મૂળ હૈયાતી મોજૂદગીકા ઓ ભાવ, ઓ ગાથામૈસે કહા થા છપનમૅસે “દ્રવ્ય-આત્મલાભ હેતુ” – દ્રવ્ય નામ વસ્તુ, ઉસકા સ્વરૂપની હૈયાતી, લાભ નામ હૈયાતી, મોજૂદગી, ત્રિકાળ જ્ઞાયકભાવ વધુ વસ્તુકી સ્થિતિ ઓ વસ્તુકી હૈયાતી, મોજૂદગી, ઓ ચીજ ધ્યેયરૂપે હોતા હૈ, ધ્યેયરૂપે હોતી હૈ, પણ મોક્ષકામાર્ગ ને મોક્ષરૂપ નહીં હોતી. સમજમેં આયા?
ધ્યેયરૂપ હોતી હૈ ચીજ, ધ્યાનમેં ધ્યેય લક્ષ કરને લાયક ઓ ચીજ હૈ, જો ત્રિકાળ જ્ઞાયકભાવ વો હૈ – સમજમેં આયા? થોડી ચલીથી કલ ઓ, ૩૮-ગાથા નિયમસાર.
જીવાદિ સાત તત્ત્વો જો હૈ, એ પ્રશ્ન કિયા થા કોઈએ – જીવાદિ સાત તત્ત્વોમેં તો જીવ આ ગયા, તો ઉસકો પર દ્રવ્ય કહા હૈ યહાં, તો ઓ જીવ એક સમયકી પર્યાયકો લેનેમેં આતા હૈયહાં સમજમેં આયા? સૂક્ષ્મ ભાવહૈ એક આત્મા એક સમયમેં જો ધ્રુવ પરમ સ્વભાવભાવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ .
ધ્યેયપૂર્વક શેય ઓ તો મૂળ શક્તિ ને મૂળ સત્વ ને મૂળ દ્રવ્ય, ઔર ઉસકી એક સમયકી પર્યાય અવસ્થા, ચાહે તો સંવરરૂપ હો, નિર્જરારૂપ હો, મોક્ષરૂપ હો. એક જીવની પર્યાય જે લક્ષમેં આવે કે
આ જીવ” તો યે તો સબ બહિર દ્રવ્ય હૈ, બહિરતત્ત્વ હે (યે તો ઇન્દ્રિય થઈ ગયા) બાહ્ય તત્ત્વ છે ઈ. નિશ્ચયથી તો પરદ્રવ્ય હો ગયા, સ્વદ્રવ્યકી અપેક્ષાસે પરદ્રવ્ય હો ગયા. એક ન્યાયસે તો કહા થા એકવાર કે યે પર્યાય હૈ વહ સ્વદ્રવ્યકી અપેક્ષાસે અવસ્તુ હૈ સમજમેં આયા?
અવસ્તુ કહ્યું કે બહિરતત્ત્વ હૈ. તો અપના ત્રિકાળ જ્ઞાયકભાવ ધ્રુવ સ્વભાવ, ઓ અપેક્ષાસે તો ઓ અવસ્તુ , અદ્રવ્ય હૈ, બહિરદ્રવ્ય હૈ, ઉસકી અપેક્ષાએ દ્રવ્ય અને અપની અપેક્ષાસે અદ્રવ્ય હૈ. જરી સૂક્ષ્મ કહ્યું 'તું થોડું કે એનો વિષય કરનાર વસ્તુ જ્ઞાન જ છે, એને વિષય કરે એ મૂળ ચીજ નથી આ. સમજમેં આયા? ખરેખર તો એનો વિષય કરે છે, એ બહિરતત્ત્વનો એ મિથ્યાત્વભાવ એનો વિષય કરે છે. (બહોત સરસ, મિથ્યાત્વભાવ વિષય કરે છે) સમજમેં આયા? સૂક્ષ્મ ભાવ હૈ ભાઈ અનંત કાળસે એને ચીજ કયા હૈ એને દૃષ્ટિમાં લેનેકી, ચીજકા કયા ભાવ હૈ ખબર નહીં. ઐસે ને ઐસે ધર્મ હો જાય ઐસા માનતે હૈ, કહેતે હૈ કે એક સમયકા ભગવાન આત્મા, જુઓ જીવાદિ સાત તત્ત્વોના સમૂઠ પદ્રવ્ય હૈ, જો યહાં પર્યાયકો કહા ચાર ભાવ ઉસકો યહાં બહિરતત્વ કહેનેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા? યહુ વાસ્તવમેં ઉપાદેય નહીં સમજમેં આયા?
પુણ્ય-પાપકા વિકલ્પ કે જીવકી એક સમયકી ક્ષયોપશમ અવસ્થારૂપ દશા કે સંવર અને નિર્જરારૂપ પર્યાય, એ આદરણીય નથી. પંડિતજી, યે ઉપાદેય નહીં કયોંકિ અવસ્તુ હૈ વસ્તુ હોય એ ઉપાદેય હોય, ત્રિકાળ વસ્તુ મહાપ્રભુ ચૈતન્ય બિંબ જો વજ બિંબ હૈ, ધ્રુવ અવિનાશી આદિ અને અંત વિનાની જો ચીજ હૈ, વો હિ વસ્તુ ને વો હિ પરમ સ્વભાવ અને વો દ્ધિ આત્મ સ્વરૂપકી હૈયાતી -પર્યાયકી હૈયાતિકો અહીંયા હૈયાતિ ગિનના નહીં હૈ. (નહીં હૈ, બડી ઉલઝનમેં પડ જાય) ક્યા હૈ? બડી ઉલઝન નહીં બડી અંદર દૃષ્ટિકા માહાભ્યમેં ચલે જાયેગા ખબર નહીં વસ્તુકી કયા ચીજ હૈ ને કહાં દૃષ્ટિ દેના હૈ. સમાજમેં આયા?
સમ્યગ્દર્શન જો ધર્મકી પર્યાય હૈ, વો ભી યહાં અંત:તત્ત્વકી અપેક્ષાએ બહિઃ તત્ત્વ કહેને મેં આયા હૈ આહાહા! કયોંકિ પર્યાયમેંસે પર્યાય નઈ નહીં આતી હૈ, તો ઉસકો પરદ્રવ્ય કહા, પરભાવ કહા, હેય કહા પર વસ્તુ શરીર વાણી મન શેયરૂપે હેય, એ તો
ક્યાંય રહી ગઈ, પણ અંદર દયા-દાન, વ્રત, શુભ રાગકા વિકલ્પ ઉઠતે હૈ, વ્યવહાર રત્નત્રયકા, ઓ બી હેય હૈ, રાગ હૈ, વો તો ઠીક પણ એક સમયકા પર્યાયમેં નવ પ્રકાર પર્યાયકા ઉભા હોતા હૈ એ બહિતત્ત્વ હૈ, સમ્યગ્દષ્ટિકો તો હેય હે યે, સમજમેં આયા? વો વાસ્તવમેં ઉપાદેય નહીં. “સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણી” એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
ગાથા-૩૨૦ પોતાનું નાનું છે.
“આત્માકો “આત્મા” વાસ્તવમેં ઉપાદેય હૈ.” સમજમેં આયા? કહા થા દો દિન પહેલે કે “કારણ પરમાત્મા” હિ વાસ્તવમેં આત્મા હૈ. વાસ્તવમેં, પાઠમેં કયા હૈ? સમજમેં આયા? “હિ” શબ્દ હૈ ને? સ્વદ્રવ્ય નિષિતું એતદ્ ઉપાદયોભિઃ આત્મા – ( એમાં) હા, એમાં ખરેખર ગુજરાતીમેં ખરેખર કહા હૈ હિંદીમેં વાસ્તવમેં કહો. કીસકો જો ત્રિકાળ જ્ઞાયકભાવ જો એક સમયકી પર્યાય વિનાકા, વોહિ વાસ્તવમેં આત્મા હૈ વાસ્તવમેં લીયાને અહીંયા વાસ્તવમેં ઉસમેં ખરેખર પાઠમેં “હિ” લીયા હૈ “હિ” ભગવાન આત્મા
જ્યાં નજર નાખની હૈ, નજર યહ પર્યાય હૈ સમજમેં આયા? પણ જિસમેં નજર નાખની હૈ, વહ ચીજ વાસ્તવમેં ધ્રુવ એ હિ આત્મા હૈ, પર્યાય એ વાસ્તવમેં આત્મા નહીં મૂળચંદભાઈ, જરી સૂક્ષ્મ ચાલે છે કલાસમાં આ ફેરી–અમારે શેઠ કહેતા 'તા આ ફેરી ઝીણું આવ્યું કલાસમાં, થોડાક સાંભળે તો ખરા. આવો માર્ગ
મૂળ ચીજની ખબર ન મળે અને ધર્મ થઈ જાય, અહીંયા કહેતે હૈ કે વાસ્તવમેં, ખરેખર તો, અનંત અમૂર્ત અનાદિ-અનંત ભગવાન આત્મા, અતીન્દ્રિય સ્વભાવ શુદ્ધ સહુજ પરમ, સહજ, સહજ, સહજ, સહુજ સ્વાભાવિક પરમ પરિણામિક નામ ભાવ જિસમેં પર્યાયકી અપેક્ષા નહીં, પર્યાયસે નિરપેક્ષ ઐસા અપના નિજ દ્રવ્ય વસ્તુ એ જીસકા સ્વભાવ એ કારણપરમાત્મા વાસ્તવમેં આત્મા હૈ. યહાં તો કારણ પરમાત્મા, મોક્ષ માર્ગના અધિકાર હૈ ને, પર્યાયનયકા અધિકાર હૈ, તો ઉસમેં કારણપરમાત્મા કહ્યા, અહીંયા દૃષ્ટિકા વિષયમેં તો કારણેય નહીં વો. સમજમેં આયા?
ધ્યેય ખરા, પણ ધ્યેય અને કારણ દોમાં ફેર હૈ. શેઠ સમજના પડેગા ઉલઝનમેં નહીં પડેગા, ઉલઝન ઉડ જાયેગા ઐસી બાત હૈ. એક સમય મેં ભગવાન નિત્ય ધ્રુવ, રાગ ને વ્યવહાર વિકલ્પસે તો રહિત પણ વિકલ્પકા જો જ્ઞાન હોતા હૈ અપનેસે, વિકલ્પકી હૈયાતી હૈ તો નહીં, અપનેસે જો જ્ઞાન પર્યાયમેં હોતા હૈ, એક સમયકી પર્યાય વો ભી દ્રવ્યમેં નહીં અને ઓ પર્યાય રહિત આત્મા હૈ, ઉસકો ખરેખર આત્મા ભગવાન સર્વજ્ઞદેવ, વસ્તુ તરીકે કહેતે હૈ. સમજમેં આયા?
એ આસન્નભવ્ય જીવોકો ઐસે પરમાત્મા સિવાય કુછ ઉપાદેય નહીં.” આસન્નભવ્ય જીસકો મુક્તિ નજીકમેં હૈં, આહાહા ! સમજમેં આયા? આસન્નભવ્ય, નિકટ હૈ જીસકો સંસારના કાંઠા ઔર મોક્ષની પર્યાય અલ્પ કાલમેં પ્રાસ હોનેવાલી હૈ. સમજમેં આયા? ઓ ચલતે હૈ ને આપણે ભવ્યત્વ પારિણામિક ભવ્યત્વમેં જો શક્તિ પડી હે યોગ્યતાકી, મુક્તિ હોનેકી અને મુક્તિરૂપ જો ભવ્યત્વભાવ હૈ અંદર, દ્રવ્યસ્વભાવ ઓ પર્યાયમેં પ્રગટ હોને કે લાયક જો ભવ્યત્વ હૈ, ઓ પર્યાય દ્રવ્યમેં નહીં, કહેતે હૈ સમજમેં આયા?
એક સમયકી પર્યાય અવસ્થા, ક્ષયોપશમ જ્ઞાનકી અવસ્થા હોં, ક્ષયોપશમ એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
ધ્યેયપૂર્વક શેય વિકાસરૂપ અવસ્થા, જ્ઞાનના પ્રગટ વિકાસરૂપ અવસ્થાનો અંશ, ઓ ભી બહિતત્ત્વ ગિન કરકે અહીં તો હેય કહા હૈ. સમજમેં આયા? અંત:તત્ત્વ જો ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, વો હિ ધ્યેય કરને લાયક ને એ આદરણીય ને ઉપાદેય હૈ સમ્યગ્દષ્ટિકો દૂસરી કોઈ ચીજ ઉપાદેય હૈ નહીં. વ્યવહારેય ઉપાદેય નહીં ઐસા પર્યાય ઉપાદેય નહીં, નિર્મળ પર્યાય હોં. લાલચંદજી ઐસી બાત હૈ સૂક્ષ્મ, જરી સૂને તો ખરા, આ કયા ચીજ વીતરાગ માર્ગમેં હૈ, ખબર નહીં માર્ગકી ને અપની કલ્પનાસે માર્ગ માન લે બાપુ ઐસે તો અનંતવાર કીયા હૈ. સમજમેં આયા? જહાં ભગવાન બિરાજતે હે પરમાત્મા નિજ પ્રભુ, ઉસમેં તો એક સમયકી પર્યાયકા પણ અસ્તિત્વ ઉસમેં નહીં, ઐસા દ્રવ્ય હિ ઉપાદેય હૈ. સમ્યગ્દષ્ટિકો વો હિ દ્રવ્ય આદરણીય હૈ. સમજમેં આયા? ઔર સમ્યગ્દર્શન હુઆ ઔર ઉસમેં ચારિત્રકી પર્યાય ભી હુઈ, તો બી યે ઉપાદેય ને આદરણીય નહીં.
મોક્ષકી પર્યાય તો પ્રગટ હૈ નહીં, પણ હુઈ ઉસકો, ઓ બી ઓ જીવકો, સમ્યગ્દષ્ટિકો ઉપાદેય નહીં. આહાહા ! નંદકિશોરજી. ઐસે ભગવાન આત્મા એક હી ચીજ ત્રિકાળી ચીજ ધ્રુવ અંતઃતત્ત્વ, અંતઃસ્વરૂપ, અંતઃભાવ ઔર પર્યાયકા અંશસે માંડીને રાગાદિ સબ બહિતત્ત્વ હૈ. સમજમેં આયા? ઐસા અંત:તત્ત્વ ઉપર દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ, ધર્મકી શરૂઆત વહાંસે હોતી હૈ. લાખ વાત કરે દૂસરી, કરોડ વાત કરે, સમજમેં આયા? પણ સમ્યગ્દર્શનકી અવસ્થા, ધર્મકી પહેલી સીડી, ધર્મકા પહેલા નૂર, તેજ પર્યાયકાઆહાહા ! સમજમેં આયા? ઓ દ્રવ્યનો ધ્યેય કરનેસે પ્રગટ હોગા. બાકી ત્રણ કાળ બીજી કોઈ વાત ગમે તે કરે ઉસસે વો પ્રગટ હોતા નહીં. કહો સમજમેં આયા? એ બાત ૩૮ મેં યહાં કહા, વો બાત યહાં કહેતે હૈ દેખો.
ઉન તીનમેં', પહેલો પેરેગ્રાફ છે ને, તીન કૌન? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ઓ તીન ચીજ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ઓ તીન. ઉસમેં જો જીવત્વ તીનમેં સામાન્ય જો ત્રિકાળ જીવત્ત્વ સ્વભાવ જો હૈ, વો પરમપારિણામિક સ્વભાવરૂપ જીવત્વ ભાવ, વો હિ ખરેખર આત્મા, વો તો બંધ ને મોક્ષકા કારણ અને બંધ ને મોક્ષરૂપ પરિણામસે શૂન્ય હૈ પહેલે પરિણામસે શૂન્ય કહા થા, યહાં અભાવ હૈ ઐસા કહ્યા. સમજમેં આયા? આયા થા વો, નહીં પહેલે? પહેલે શૂન્ય ઉપર કહા થા ને બંધ મોક્ષ પરિણામસે રહિત કહા, બીજા પેરેગ્રાફમાં આખિરમાં. પહેલેમેં શૂન્ય કહા થા, પરિણામસે શૂન્ય, બંધ-મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ ઉપર પેરેગ્રાફમાં સમજમેં આયા?
તો કહેતે હૈ કે જો જીવતભાવ ત્રિકાળ, ભવ્ય-અભવ્ય જીવત્વ જો ત્રિકાળ ભાવ હૈ, વો હિ વાસ્તવિક આત્મા અને વો હિ ઉપાદેય અને આદરણીય હૈ. હવે જો દસ પ્રાણરૂપ જો જીવ હૈ, વો દસ પ્રાણ જડ નહીં, વો પાંચ ઇન્દ્રિયો વીર્ય ઐસી જો પર્યાયકી યોગ્યતા ઉસકો અહીંયા પરિણામ કહા, હૈ તો કર્મકી નિમિત્તકી અપેક્ષા પણ એ અપેક્ષા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૮૩
નહીં લેના અહીંયા. સ્વતંત્ર આત્મા અપની પર્યાયમેં ભાવેન્દ્રિયરૂપ અને વીર્યરૂપ જો પરિણમન કરતે હૈ ઉસકો અશુદ્ધ પારિણામિક ભાવ કહેનેમેં આતા હૈ સમજમેં આયા ? યે અશુદ્ધ પારિણામિક ભાવ યે બહિર્તત્ત્વ હૈ, સો યે આદરણીય હૈ નહીં ઔર ભવ્ય ને અભવ્ય દો ભેદ હૈ, ઓ ભી અશુદ્ધ પારિણામિક ભાવ હુઆ ભેદ હુઆને ? એકરૂપ ન રહા વો ચીજ તો ભવ્ય ને અભવ્ય જો અશુદ્ધ, પર્યાયરૂપ પા૨િણામિક કહેનેમેં આતા હૈ વો બી આદરણીય હૈ નહીં.
''
,,
હવે તીન ભાવભેંસે કયા ભાવવાળાકો મુક્તિ હોતી હૈ અને કયા ભાવસે મુક્તિ હોતી હૈ? સમજમેં આયા ? “ તીનમેં ભવ્યત્વ લક્ષણ પારિણામિકકો ” ભવ્યત્વ અંદર યોગ્યતા અંદર મુક્તિ સ્વરૂપ હિ ભગવાન હૈ. વસ્તુ તો મુક્ત સ્વરૂપ હિ હૈ. વસ્તુનેં બંધ મોક્ષ હૈ નહીં. સમજમેં આયા ? મુક્ત નામ આ મુક્તિ એટલે મુક્તિકી પર્યાય એમ નહીં. દ્રવ્ય મુક્ત સ્વરૂપ એટલે ભિન્ન હિ હૈ યૂં સમજમેં આયા? ઐસા ભવ્યત્વ લક્ષણ પારિણામિકકો તો “ યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોકા ઘાતક ” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર ઐસી જો જીવકી નિર્મળ વીતરાગી પર્યાય ઉસરૂપ નહીં પરિણમતે હૈ જીવ અને વિકારરૂપ પરિણમતે હૈ, ઉસમેં જીવ-ગુણો શબ્દ ભલે ગુણ લીયા મગર હૈ પર્યાય, અવસ્થા, મિથ્યાત્વ અવસ્થા સમ્યક્ત્વકો ઘાત કરતી હૈ, ઉત્પન્ન નહીં હોને દેતી, અ-જ્ઞાન સમ્યાનકો ઘાત કરતા હૈ, ઔર અ-ચારિત્ર ચારિત્રકી પર્યાયકો ઘાત કરતા હૈ. યે હૈ તો ઐસા પણ યહાં લેતે હૈ કે ઉસમેં નિમિત્તરૂપ થાતી અને અઘાતી કૌન હૈ. યહ બતાતે હૈ. સમજમેં આયા?
,,
ન
જીવ-પર્યાયકા ઘાતક “ દેશઘાતી–સર્વઘાતી ” સમકિત મોહનીય આદિ દેશઘાતી હૈ. મિથ્યાત્વ સર્વઘાતી એટલે પૂરણરૂપ પ્રગટ હોને ન દે એ પ્રકૃતિકા નિમિત્તકો સર્વઘાતી કહેતે હૈ. કાંઈક વિકાસ અને કાંઈક ઘાત હો, ઉસકો દેશઘાતી કહેનેમેં આતા હૈ. કેટલું યાદ રાખવું માણસને આમાં એઈ મનસુખભાઈ વકીલાતમેં કીતના યાદ ૨ખતે હૈ ? કાયદા ને ફાયદા ને ધૂળ ને ધાણી.
કહેતે હૈ ભવ્યત્વ પારિણામિક અપના નિજ સ્વભાવ કાયમ, ઉસકી પર્યાયમેં, અવસ્થામેં, હાલતમેં, જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાયસે વિરૂદ્ધ પર્યાય કરતે હૈ, યે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ઘાતક હૈ. વિરૂદ્ધ પરિણામ કરતે હૈ વો પરિણામ સમ્યગ્દર્શન આદિકી ઘાતક હૈ પણ વહ ઘાતક ન લેકર દેશઘાતી- સર્વઘાતી પ્રકૃતિ ઘાતક લીયા હૈ અહીંયા. કયોંકિ પ્રકૃતિ ઉપ૨ ઉસકા લક્ષ હૈ. સમજમેં આયા ? સ્વભાવ ઉપ૨ લક્ષ હૈ નહીં. સમજમેં આયા ? અપના અસ્તિત્વ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર અસ્તિત્વકી, હૈયાતિકી દૃષ્ટિ નહીં તો ઉસકી એક સમયકી પર્યાય ને રાગકી હૈયાતિ ઉપર દૃષ્ટિ હૈ, તો ઓ કર્મ ઉપર ઉસકી દૃષ્ટિ ગઈ ત્યાં લંબાઈને સમજમેં આયા? તો નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
ધ્યેયપૂર્વક શેય ચારિત્રકી જો પર્યાય ઉસકો ઘાત કરનેમેં દેશઘાતી ને સર્વઘાતી જો પ્રકૃતિ, જો જડ હૈ ઉસકો યહાં નિમિત્તસે દેશઘાતી ને સર્વઘાતી કહેનેમેં આયા હૈ.
ઐસે નામોવાળા મોઠાદિકર્મસામાન્ય,” મોહાદિકર્મસામાન્ય ભેદ ન પાડતા, મોહકર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી વિગેરે અંતરાય ઐસા જો સામાન્ય કર્મ હૈ એના પેટાભેદમાં, મિથ્યાત્વ એ સર્વઘાતી હૈ દર્શનમોહ, સમકિત મોહનીય કે દેશઘાતી હૈ – કેવળજ્ઞાનાવરણી સર્વઘાતી હૈ, ચાર જ્ઞાનાવરણી દેશઘાતી હૈ, ઐસા પેટાભેદ લે લેના, પણ પેટા ભેદ ન કરકે મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયસે ઢંકતા હૈ, દેખો અપની નિર્મળ પર્યાયમેં એ નિમિત્ત હોતા હૈ પર્યાયાર્થિકનયસે, દ્રવ્યાર્થિકનયમેં તો કોઈ વિઘ્ર હૈ નહીં. સમજમેં આયા?
ચાહે તો અશુભ પરિણામ મિથ્યાત્વકા તીવ્ર હો, તો ભી વસ્તુમેં તો જો હૈ યહ હૈ ઉસમેં તો કોઈ નુકશાન હૈ નહીં. અને ચાહે તો કેવળજ્ઞાન પ્રગટ હો તો પણ વસ્તુને કંઈ લાભ હોતા હૈ ઐસી કોઈ ચીજ હૈ નહીં. સમજમેં આયા? ઐસી ચીજ જો હૈ ઉસકા પર્યાયમેં નિમિત્તરૂપ ઐસા મોહકર્મ, દર્શનમોહ, ચારિત્રમોહ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી ઐસા કર્મ એક નિમિત્ત, મલિન પરિણામરૂપ જીવ, અપનેકો છોડકર જો પરિણમન કરતે હૈ, એ પરિણમનકા, ખરેખર તો શુદ્ધ પરિણમનકા વોહિ ઘાતક હૈ. પણ વો ઘાતકમેં નિમિત્ત કર્મ ઉસકા લક્ષ કીયા થા તો નિમિત્ત કર્મ ઘાતક હૈ ઐસા કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? ભારે ઝીણું ભાઈ આ જેને તો હજી કાંઈ અભ્યાસેય ન હોય એને આ ખબર શું પડે? પણ બાપુ આ અભ્યાસ કરવો પડશે, જો સુખી થવું હોય, આ જનમમરણના ચાર ગતિના દુ:ખો એકલા દુઃખ નહીં નારકીના કે એવા નહીં દુઃખ, ચાર ગતિના દુઃખ આકુળતા, સ્વર્ગમાંય દુઃખ આકુળતા છે, એ આકુળતાકી પર્યાયકા વ્યય કરના હો, અને અનાકુળ આનંદ સુખરૂપે હોના હો તો ઉસકો દ્રવ્ય ત્રિકાળી હૈ ઉસકી દૃષ્ટિ કરના પડેગા એ વિના સુખકા પંથ નીકલેગા નહીં કહેતે હૈ, ઐસે જાનના. સમજમેં આયા?
હવે ઉસકી સવળી વાત કરતે હૈ. સવળી કયા કહેતે હૈ? (સુલટી) સુલટી, સુલટી કહેતે હૈ ને હિંદીમેં તુમ્હારી કયા કહેતે હૈ? (સુલટી) સુલટી – (સીધી) સીધી તો નહીં સુલટી, “જબ કાળાદિ લબ્ધિકે વશ”, કાળ આદિ શબ્દ પડા હૈ. એકલા કાળ નહીં આહાહા! સ્વકાળમેં આનંદકી પર્યાય પ્રગટ હોનેકા કાળ હૈ ઔર પર્યાયમેં ત્રિકાળ સ્વભાવ સન્મુખ હોનેકા જો ભાવ હૈ એ ભાવ અને કાળ સાથમે પાંચેય સમવાય હૈ. સમજમેં આયા? પાંચેય સમવાયકા અર્થ, ભગવાન આત્મામેં જો સમયે જો લબ્ધિ પ્રાપ્ત હોનેવાલી હૈ વો કાળ, ઓર ભવ્યત્વ નામ ભાવ, ઓ બી ઓ સમયમેં ભાવ પ્રગટ હોના થા, ઓ ભાવ. ઓર ઓ હિ સમયમેં સ્વભાવ સન્મુખ ભાવ કયા ઓ ભાવ ઓર ઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૮૫ હિ સમયમેં કર્મકા નિમિત્તમેં, કર્મ, કારણસે અભાવ હુઆ, ઓ ચોથા બોલ ઔર પાંચમા બોલ સમજમેં આયા? કયા પાંચમા બોલ રહા? (સ્વભાવ) સ્વભાવ ત્રિકાળ ત્રિકાળ સ્વભાવ ભગવાન આત્મા વો તો હૈ હિ. ઉસકી ઉપર ભાવ લગાયા, ત્યારે પાંચેય સમવાય ઉસમેં આ ગયા. સમજમેં આયા?
ભારે વાતુ ભાઈ, બીજા થોકડા યાદ કરે છે ને ફલાણું યાદ કરે છે એ કરતા આ ચીજ શીખે તો ઉસમેં પત્તા લગે કે કયા ચીજ હૈ. સમજમેં આયા? કેવળીકો એક જ્ઞાન હૈ ને છઠા સ્થાને ચાર જ્ઞાન હૈ ને ફલાણાને ઈતના હૈ ને ફલાણાને ઈતના હૈ, હાંકે રાખે ગડીયા બોલે રાખે ઉસમેં હૈ કયા? સૂનતો સહી, સમજમેં આયા?
ભગવાન આત્મા અપના કાળાદિ લબ્ધિને વશ, ભવ્યત્વ શક્તિકી વ્યક્તિ હોતી હૈ. ભવ્યત્વ શક્તિ તો ઉસકો કહેના હૈ જો મોક્ષ સ્વભાવ જો ત્રિકાળ ઉસકો ભવ્યત્વ શક્તિ. ઉસકી વ્યક્તતા, પ્રગટતા હોતી હૈ, હોતી હૈ તો ઉસકા અર્થ કયા? કૈસે હોતી હૈ વહ પીછે કહેગા, અહીંયા તો હોતી હૈ ઐસા પહેલે લીયા. તબ, જબ હોતી હૈ તબ, જબ કાળાદિ ભાવાદિકી લબ્ધિ અંદર સ્વભાવ સન્મુખ હોનેકા ભાવકા કાળ હૈ, ભગવાન આત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપ ધ્રુવ હૈ, ઓ તરફકા ભાવકા ઝુકાવ હુઆ તો કાળાદિ લબ્ધિ વશ હો ગઈ પર્યાય, તો વો પર્યાય કયા હૈ? વ્યક્તિ હોતી હૈ, પ્રગટ હોતી હૈ, જો અહીંયા શક્તિમૈસે વ્યક્તિ ઐસે તો કહા. આહાહા ! છતાં ધ્રુવમેંસે પર્યાય આઈ ? પર્યાય પર્યાયસે હોતી હૈ ઐસા સિદ્ધ કરના હૈ આહાહા! (શક્તિકા મતલબ પર્યાય) શક્તિ હૈ ત્રિકાળ ધ્રુવ, પર્યાય નહીં, વ્યક્તિ ઓ પર્યાય.
શક્તિ વો ત્રિકાળ, વ્યક્તિ પ્રગટ ઓ પર્યાય પણ યે શક્તિમૅસે પ્રગટ પર્યાય હોતી હૈ. યહ યહાં ધ્રુવ ધ્રુવ ભલે બને શક્તિ પણ પર્યાયકા કારણ નહીં વો ધ્રુવ. વાહ રે ગજબ વાત છે. આ તો અમૃત ચોઘડીયાની વાતું છે, અમૃત પ્રગટ કરવાની હૈ? આહાહા! સમજમેં આયા?
ભગવાન આત્મા પર્યાય ઉપર બુદ્ધિ હૈ, અવસ્થા, અવસ્થા હૈ ને ક્ષણિક, જ્ઞાનકા વિકાસ ઉસકી ઉપર રુચિ હૈ, બુદ્ધિ હૈ, રાગ ઉપર રુચિ હૈ, નિમિત્ત ઉપર રુચિ હૈ. ઓ તીનો ભાવમેં જો રુચિ હૈ વો ગુલાંટ ખાતી હૈ દૃષ્ટિ. વો રુચિ છોડકર ધ્રુવ ઉપર દૃષ્ટિ કરતે હૈ ત્યારે કહેતે હૈ કે શક્તિની વ્યક્તિ હોતી હૈ.
ત્યાં તો ઐસા લીયા હૈ શક્તિમૈસે પ્રગટતા ભાઈ વસ્તકો સમજાવે તો કેસે સમજાવે એક બાજુ કહે કે પારિણામિકભાવ બંધ મોક્ષના પર્યાય રહિત ધ્રુવ હિ હૈ સમજમેં આયા? કયોંકિ વો પરિણમન નહીં કરતે ને? પરિણમન તો પર્યાય કરતી હૈ પરિણમન પર્યાય કરતી હૈ, વો તો અપરિણામી ત્રિકાળ દ્રવ્ય ધ્રુવ હૈ. સમજમેં આયા?
કહેતે હૈ સમજમેં આવે ઐસી ચીજ હોં, ન સમજમેં આવે ઐસી કોઈ ચીજ હૈ હિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
ધ્યેયપૂર્વક જોય નહીં. આચાર્ય સમજાતે હૈ તો સમજને લાયક હૈ ઉસકો સમજાતે હૈ ને? સમજને લાયક હૈ ઉસકો સમજાતે હૈ કે લાકડાકો સમજાતે હૈ? રાગકો સમજાતે હૈ? (પહેલે કલાસકા વિદ્યાર્થીકો) પહેલા કલાસ નહીં આત્માકા કલાસ હૈ આ. પહેલા-ફહેલા કલાસ નહીં. આત્માકા કલાસ હૈ આ (બરાબર પણ પહેલે કલાસ કે વિદ્યાર્થીકો...) (વચ્ચેથી) પહેલે કલાસકે વિદ્યાર્થીકો આ જાનના પડેગા- એ વિના સબ જાને ઓ ધૂળ ધાણી હૈ.
એ તો જઘન્ય ભણનારને સાધારણ ઉસકી ભાષાસે સમજાતે હૈ. સમજ્યા ને? જઘન્ય ઉસકી લાયકાત મગર આ ચીજ તો દૂસરી હું સમજમેં આયા? ધર્મી હોના હૈ, ધર્મી નામ ધરાના હૈ તો ધર્મ કૈસે હોતા હૈ ઉસકી ખબર નહીં ને ધર્મી કહાંસે આ ગયા? સમજમેં આયા? હુમ ધર્મી હૈ, હમ ધર્મ કરતે હે પણ ધર્મ કરતે હૈ તો કહાંસે હુઆ તેરે ધર્મ, ખબર હૈ? કહાં તેરી દૃષ્ટિ થી. ધર્મ હુઆ ? એ કાંઈ ખબર નહીં, ધર્મ કરતે હૈ હમ તો (ગુરુની કૃપા) ધૂળેય નહીં ગુરુની કૃપા ત્યાં કામ આતી નહીં. આહાહા ! ભગવાનકી કૃપા કામ આતી નહીં.
જુઓ શાસ્ત્રમાં તો ઐસે આતે હૈ. ભગવાનની વાણીથી જ્ઞાન થાય અને જ્ઞાનથી આત્માને મુક્તિ થાય તો સર્વજ્ઞ ભગવાનની કૃપાસે મુક્તિ હોતી હૈ ઐસા આતા હૈ શાસ્ત્રમ્ તો એઈ આવે છે કે નહીં ? નિયમસારમાં લખ્યું છે નિયમસારમાં છે ને? પહેલા આવ્યું ને, પહેલા (શરૂઆતમાં) શરૂઆતમાં કયાં કેટલામી ગાથા? (આઠમી ) આઠમીને? આઠમીમેં હૈ? ગાથા નહીં શ્લોક, સાતમી ગાથા પહેલા છઠ્ઠીના કળશ ઉપર વિધાનંદસ્વામી, ઈષ્ટ ફળ જો મુક્તિ ઉસકા ઉપાય સુબોધ હૈ મુક્તિકી પ્રાતિકા ઉપાય સમ્યજ્ઞાન હૈ સુબોધ સુશાસ્ત્રસે હોતા હૈ નવરંગભાઈ ! સુબોધ સુશાસ્ત્રસે હોતા હૈ, નિમિત્તસે બાત કરના હૈ ને? સુશાસ્ત્રકી ઉત્પત્તિ આસસે હોતી હૈ (આત આવ્યા) આમ ભગવાન સમ્યગ્દષ્ટિ, કેવળી, મુનિ આદિ સબકો આમ કહેનેમેં આતા હૈ સમજમેં આયા? ભાવદીપિકામેં લીખા હૈ યહ સબ, ઈસલીયે ઉનકે પ્રસાદ કે કારણ આ પુરુષ બુધજનો દ્વારા પૂજને યોગ્ય હૈ.
હૈ? (સવારમાં ઈદ્રિય કહ્યું હતું) વો ઇદ્રિય કહ્યા થા મગર યહાં નિમિત્તપણાકા જ્ઞાન કરાના હૈ કે નિમિત્ત કૌન થા? સમજમેં આયા? મુક્તિ સુબોધ હોતા હૈ તો હોતી હૈ, સુબોધ શાસ્ત્રસે હોતા હૈ, શાસ્ત્ર આત પુરુષકી વાણી હોતી હૈ ઓ શાસ્ત્ર હૈ સમજમેં આયા? ઉનકે પ્રસાદને કારણે આસપુરુષ બુધજનો દ્વારા પૂજને યોગ્ય હૈ, મુક્તિ સર્વશદેવકી કૃપાકા ફળ હોનેસે સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ દ્વારા પૂજને યોગ્ય હૈ (લ્યો ચોખે ચોખ્ખી વાત) ચોખે ચોખ્ખી. “કરુણા હમ પાવત હૈ તુમકી વહ બાત રહી સુગુરુ ગમકી”. ભગવાન આપકી કરુણા હુઈ મુઝપે. ઉસકા અર્થ કે આપના જ્ઞાનમેં આ સમયે મેરા ધર્મ પ્રગટ હુઆ, ઐસા આપના જ્ઞાનમેં થા, યે આપકી કરુણા મેરે પર હુઈ ઐસા કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? વો તો જિનસેનસ્વામી ભગવાનકો કરુણામય કહેતે હૈ હે પ્રભુ આપકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
८७
કરુણા હૈ મુઝ ૫૨ (કરુણા જીવનો સ્વભાવ છે) સ્વભાવ છે. એ અવિકારી કરુણા સ્વભાવ, અવિકારી કરુણા સ્વભાવ એક હજાર ને આઠ નામમેં આયા હૈ વો. સમજમેં આયા?
કરુણા ઓહો ! આ સમયમેં આ જ્ઞાન, ઉસકા ખ્યાલ, જ્ઞાનમેં પરિણમન હૈ, કે આ જીવકો આ સમયમેં મોક્ષ હોગા, કેવળજ્ઞાન હોગા, આ સમયે હોગા, ઐસા નિમિત્ત સંબંધ દેખકર, પ્રભુ આપકા જ્ઞાનમેં મેરી ધર્મ પર્યાય આ સમયે પ્રગટ હોગી ઐસા થા, તો આપકી કરુણા હૈ મેરે ૫૨. એઈ ચંદુભાઈ, બાત તો ઐસી હૈ. ગુરુકૃપાનો અર્થ આ હૈ, ઐસા નિમિત્તપણા હોતા હૈ. ઐસી બાત હૈ. પણ નિમિત્તપણા કબ કહેતે હૈ કે જબ ઉસકો આત્માકા સ્વાનંદ હુઆ, સ્વ-આશ્રય હુઆ તો ઉસકો નિમિત્ત કહેનેમેં આતા હૈ, ઐસી બાત હૈ. ભારે વાતુ કર્યોકિ કીયે હુએ ઉપકા૨કો સાધુ પુરુષ ભૂલતે નહીં. સજ્જન પુરુષો જે ધર્માત્માસે ઉ૫કા૨ હુઆ, એ ઉપકા૨ ધર્માત્મા ભૂલતે નહીં એમ કહેતે હૈ ઐસી સ્વભાવ સ્તુતિમેં ઐસા આયા હૈ ઐસા બહુમાન ધર્માત્મા પ્રત્યે, કેવળી પ્રત્યે આયા બીના રહેતે નહીં. ઐસી વસ્તુકી મર્યાદા હૈ સમજમેં આયા ?
અહીં કહેતે હૈ કે શક્તિકી વ્યક્તિ અહીં તો જરી એ વાત છે એઈ શક્તિકી વ્યક્તિ જો ૫૨મ સ્વભાવભાવ ત્રિકાળી કહા ને ભવ્યત્વ લક્ષણ પારિણામિક જો પારિણામિકભાવ ત્રિકાળ, એ શક્તિકા પીંડ જો હૈ, ઉસકી વ્યક્તિ ધર્મકી પર્યાય હૈ ઐસા યહાં કહેનેમેં આયા હૈ. ભારે વાત ભાઈ, ચીમનભાઈ પાના તો હૈ ને, પાના તો હૈ ને ? આજ તો છઠ્ઠા વ્યાખ્યાન હૈ આજ, આ ગાથાકા પાંચ વ્યાખ્યાન તો હો ગયા હૈ. તબ શક્તિકી વ્યક્તિ હોતી હૈ તબ-જબ ભગવાન આત્મા સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્ર ઓ શક્તિકી વ્યક્તિ, ઐસા હોતા હૈ તબ, કયા હોતા હૈ જીવ સહજ શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યકે ” દેખો. આહાહા ! ત્યારે એ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ ઐસા નિજ ૫૨માત્મ દ્રવ્ય આહાહા ! સમજમેં આયા ? ભીખાભાઈ ! ( જી. પ્રભુ ) પહેલું આવ્યું 'તું. આમાં તમારું થોડું, એ આવ્યું ’તું એ જ્ઞાન કરવા માટે આવ્યું 'તું. ભારે કામ ભાઈ. જૈન દર્શનની શૈલી.
66
એક બાજુ કહે સૂનનેસે જો જ્ઞાન હોતા હૈ, એક તો જાણે તક૨ા૨ વાંધા યે કે સૂનનેસે જ્ઞાન હોતા હૈ, તો વો બાત જુઠ્ઠી. જ્ઞાન અપની પર્યાયસે હોતા હૈ એક બાત. એ અપની પર્યાયસે જો જ્ઞાન હુઆ વો બી યથાર્થ જ્ઞાન નહીં. વાંધા ઉપાદાન નિમિત્તના –સમજમેં આયા ? સૂનનેસે જ્ઞાન હોતા હૈ, ઇંદ્રિય હૈ તો સૂના, ઉસસે જ્ઞાન હુઆ, તો કહે ઇંદ્રિયસે અને સુનનેસે નહીં, તેરી પર્યાયમેં તેરી યોગ્યતાસે યે સૂનનેકા જ્ઞાન હુઆ હૈ. ઓ જ્ઞાન ભી યથાર્થ નહીં. સમજમેં આયા ? ઉસકા લક્ષ છોડકર ત્રિકાળી પરમ સ્વભાવ, દૃષ્ટિ ઉસમેં હો અને જો જ્ઞાન હો ઉસકો જ્ઞાન કહેનેમેં આતા હૈ. નવરંગભાઈ – ભારે કામ આમાં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય કહેતે હૈ, જ્યારે શક્તિકી વ્યક્તતા પ્રગટ હોનેવાલી હૈ, તબ જીવ ક્યા કરતે હૈ? સહજ શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ, ત્રિકાળ સ્વભાવભાવ, કુટસ્થ જો ધ્રુવભાવ, પરિણમનેવાલા નહીં ઓ ભાવ, પર્યાયમેં નહીં આતા હૈ ઐસા ભાવ, આહાહા ! સહજ સ્વાભાવિક શુદ્ધ પારિણામિકભાવ એટલે સ્વભાવભાવ, જીસમેં કોઈ અપેક્ષા હિ નહિ, પર્યાયકી અપેક્ષા નહિ “નિજ પરમાત્મ દ્રવ્ય” અપના પરમાત્મ સ્વરૂપ, ત્રિકાળ વસ્તુ “એ દ્રવ્ય, સમ્યક શ્રદ્ધાન” દેખો ઐસા દ્રવ્યથી સમ્યક્ ચિદાનંદ પ્રભુ, અભેદ ચૈતન્ય દ્રવ્ય ઉસકી સમ્યક શ્રદ્ધા, ઉસકા નામ સમ્યગ્દર્શન સમજમેં આયા? (તો નવ તત્ત્વની શ્રદ્ધા
ક્યાં ગઈ ) નવતત્ત્વની શ્રદ્ધા અનુભવ મિથ્યાત્વમાં ગઈ. ભેદરૂપ શ્રદ્ધા નવતત્ત્વકી ભેદરૂપ શ્રદ્ધા ઓ મિથ્યાત્વ હૈ. ઓ પહેલે કહા થા બતાવ્યું 'તું પહેલે? કળશ ટીકામાં બતાયા થા. આ કળશમેં, બતાયા થા પહેલે દેખો વોહી પાના આયા “નવ તસ્વરૂપ વસ્તુકા અનુભવ મિથ્યાત્વ હૈ” એ છઠ્ઠી કળશ-અમૃતચંદ્રાચાર્યના કળશ હૈ એમાં છઠ્ઠા કળશ જીવ-અજીવઆસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના અનાદિ સંબંધને છોડીને ભાવાર્થ આમ છે સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવ પરિણતિ છે. તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે (દેવ-ગુરુની શ્રદ્ધાય રહી ગઈ આમાં) દેવ-ગુરુની શ્રદ્ધા ઓ વિકલ્પ હૈ. અને વિકલ્પમેં ધર્મ માનતે હૈ વો મિથ્યાત્વ હૈ.
એઈ – મુલચંદભાઈ (કડક વાત ) કડક લાગે? માર્ગ તો યે હૈ માને વિપરીત તો કાંઈ સુલટા હો જાયેગા? સમયસાર કળશ હૈ, વો રાજમલ્લ ટીકા હૈ ને રાજમલ્લ ટીકા હૈ ને? આ ગુજરાતી છે. હિંદી ભી હૈ સમજમેં આયા? નવ તત્ત્વકી નહીં, દેવ ગુરુ શાસ્ત્રકી નહીં, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ઓ રાગ વિકલ્પ હૈ ઔર વિકલ્પકો પરમાર્થે ધર્મ માનના ઓ મિથ્યાત્વ હૈ સમજમેં આયા? આહાહા ! (મુલચંદભાઈ કહે છે એમ લાગે છે ખરું કડક ) હવે મુળચંદભાઈને બહુ લાગે એવું નથી પહેલા લાગતું નવું. કહો સમજમેં આયા? માર્ગ તો ઐસા હૈ ભાઈ, દૂસરે રસ્તે ચઢ જાય, જાય આથમણે અને મળે ઉગમણું ભાવનગર? એમ કભી હોતા હૈ? (નહીં) ભાવનગર જાના હૈ ને જાય ઢસા (ઢસરડા) અહીં ઢસા હૈને ઢસા ઢસરડા છે. અહીંથી ૧૩ ગાઉ છેટે હૈ ને ૧૩ ગાઉ હું (રાજકોટની તરફ) ઢસરડા રાજકોટ તરફ આથમણા હું ભાવનગર તો ઉગમણા હૈ.
અપના ભાવનગર ભગવાન તો ઉગમણા હૈ, જેમાં સૂર્ય ઉગે એ દિશામેં હૈ સમજમેં આયા? શક્તિકી વ્યક્તિ કીધીને ભાઈ, શુદ્ધ પારિણામિક સહજ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય-ઉસકી સમ્યક શ્રદ્ધા, સમજમેં આયા? ઉસકા સમ્યજ્ઞાન, સમ્યક તીનોમેં લે લેના, ઉસકો સમ્યજ્ઞાન ઔર ઉસકા અનુચરણરૂપ ચારિત્ર, ધ્રુવ જ્ઞાયક ભગવાન આત્મા નિત્ય ઉસકા દષ્ટિ લગાકર, જો શ્રદ્ધા હુઈ ઔર જો જ્ઞાન હુઆ, ઉસમેં લીનતા હુઈ– ઓ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, યે તીનો હૈ પર્યાય, એ પર્યાય હૈ, દ્રવ્ય નહીં, ગુણ નહીં, વિકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ નહીં. સમજમેં આયા?
પર્યાયસે પરિણમતા હૈ એમ ભાષા લીધી એ ઐસી અવસ્થાએ પરિણમતા હૈ. પરિણામકો દ્રવ્યસે ભિન્ન રાખ્યા છતાં પર્યાયસે પરિણમતા હૈ સમજમેં આયા? પર્યાયસે પરિણમતા હૈ એવું આવ્યું. દ્રવ્ય પરિણમતા હૈ ઐસા નહીં એમ, પણ આ તો એક દાખલો. પણ અહીંયા તો સીધા દ્રવ્ય લેના હૈને? દૂસરે ઠેકાણે લે દ્રવ્ય પોતે પરિણમે છે. દ્રવ્યત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણ હૈ ને દ્રવ્યત્વ, દ્રવ્યત્વ ગુણ હૈ કે નહીં (છે) તો ઉસકા અર્થ
ક્યા? જો શક્તિને કારણે દ્રવતે હૈ, પરિણમતે હૈ. દ્રવ્ય- ઓ બાત તો જ્ઞાનકી વિશેષમેં દો ભાવકી બાત ભેદસે કહેનેમેં આયા હૈ. પણ અભેદ ચિદાનંદ દ્રવ્ય એકીલા હૈ, વો પર્યાયમેં પરિણમતા નહીં ( બિલકુલ બરાબર કહા) એ માટે કહા એ પર્યાયસે પરિણમતા હૈ સમજમેં આયા? દ્રવ્યથી સભ્યશ્રદ્ધાન જ્ઞાન ઓ પર્યાય અવસ્થામેં હોતા હૈ આહાહા! ભારે વાત ભાઈ.
વહુ પરિણમન બસ હવે જુઓ, એ પર્યાય જો અવસ્થા પ્રગટ હુઈ તો ત્રિકાળ જ્ઞાયક ભગવાન શુદ્ધ ધ્રુવ ઉસકી દૃષ્ટિ કરનેસે, ઉસકા જ્ઞાન કરનેસે ને ઉસમેં લીન હોનેસે જો પર્યાયરૂપ ભાવ હુઆ, ઓ પર્યાય એટલે અવસ્થા હુઈ, એ અવસ્થા ક્યા ભાવે હુઈ? એ અવસ્થામેં ક્યા ભાવ કહેજેમેં આતા હૈ? એ કહેતે હૈ.
“યહ પરિણમન આગમ ભાષાએ ઔપશમિક” એ ઔપથમિક ભાવ કહેતે હૈ ઉસકો. દેખો યે ઔપથમિક ભાવ બી શુદ્ધોપયોગરૂપ હૈ. આગમભાષાએ ઉપશમરૂપ હૈ, અધ્યાત્મ ભાષાએ એ શુદ્ધ ઉપયોગરૂપ હૈ. ઉપશમભાવ ની શુધ્ધોપયોગરૂપ હૈ. આ લોકો રાડ પાડતે હૈ ને કે શુભ વિકલ્પ, શુભ વિકલ્પ શુભ રાગ છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભરાગ હૈ. શુભ ઉપયોગ હૈ, ઐસે નહીં, યહાં ક્યા કહા દેખો ઉપશમભાવ એ આગમભાષાએ કહ્યા અને અધ્યાત્મ ભાષાએ ઉસકો શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ કહા, શુદ્ધ ભગવાન આત્માની સન્મુખકા ભાવ, ઉસકો શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ કહો અધ્યાત્મસે કે શુધ્ધોપયોગ કહો. સમજમેં આયા? ' ઉપશમભાવ વો ચોથેસે અગિયાર તક, ઉપશમ સમકિત હોતા હૈ ઔર ઉપશમ ચારિત્ર ભી અગિયારમે આદિ પૂરા હોતા હૈ, તો કહેતે હે કે ઉપશમભાવમેં ભી, શાસ્ત્ર ભાષાએ ઉસકો ઉપશમભાવ કહા જીસકી પ્રકૃતિ હજી અંદર પડી હૈ, નાશ નહિ કીયા હૈ પણ નિર્મળતા પ્રગટ હુઈ હૈ, જૈસે પાણીમેં મેલ હૈ, વો મેલ બેઠ ગયા હૈ, નિકલ ગયા નહીં, બેઠ ગયા હૈ, પણ નીતર ગયા હૈ પાની, નીતર ગયા કહેતે હૈ ને ઉપરસે ઉસકો ઉપશમભાવ કહેતે હૈ, પ્રકૃતિ પડી હૈ અંદરમેં. સમજમેં આયા? સર્પકા દૃષ્ટાંત દીયા થા. સર્પ નીકલા થા હમારે પાલેજમેં નીચે બડા હડફા થા, હુડફા ક્યા કહેતે હૈં? લાકડાની પેટી, બડી પેટી થી નીચે સર્પ બડા સર્પ કરના ક્યા? વાંસડો ગરે નહીં, માણસ અડે નહીં, જઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય શકે નહીં. પછી કોઈ કહે પાણી છાંટો એની ઉપર પાણી ઠંડુ એટલે હાલી શકશે નહિ, નીકળી શકશે નહિ. ફૂંફાડા મારી શકશે નહિ, પાણી છાંટયું થોડું પીછે. લાકડાની પેટીને થોડી હલાવી ને બહાર કાઢી કારણ હાલી શકે નહીં સર્પ પાણી છાંટયુ એટલે- પીછે પકડયા.
ઐસે પ્રકૃતિ ઉપર પહેલે પાણી છાંટયા. ઉપશમ પુરુષાર્થસે, પાણી છાંટીને પ્રકૃતિકા અનુદય કર દીયા. અનુદય હોનેકી લાયકાત તો ઉસકી થી હોં. (પાણીસે નહીં) ના, પ્રકૃતિ, એ તો નિમિત્તસે કથન ને? નહીં તો અપના પુરુષાર્થ અપનેમેં રહા, અને કર્મકી પ્રકૃતિકા અનુદય હુઆ વો ઉસકે કારણસે હુઆ, સમજમેં આયા?
એ ઉપશમભાવ- મોક્ષમાર્ગકી પર્યાયકો ઉપશમભાવ ભી કહેતે હૈ, ક્ષયોપશમ ભી કહેતે હૈ. ક્ષયોપશમ ચોથે સે બાર તક હોતા હૈ. સમજમેં આયા? શાનકા, દર્શન ઉપયોગ કા, સમકિત ચોથેસે સાતમા તક હોતા હૈ ક્ષયોપશમ અને ક્ષાયિક ચોથેસે તે સિદ્ધ તક, સમકિતના જ્ઞાન દર્શનકા તેરમે તક ક્ષાયિક જ્ઞાન. પણ જ્યાં જ્યાં જે ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ઓ મોક્ષકા માર્ગકી જો પર્યાય હૈ યહાં ભાવત્રયકી પર્યાયકી બાત કરના હૈ– હોં.
એ ક્ષાયિક, ઐસે ભાવત્રય કહા જાતા હૈ. ભગવાન આત્મા અપના ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, ઉસકી શ્રદ્ધા જ્ઞાન ને અનુચરણ કરનેસે જો પર્યાય વ્યક્તરૂપ પ્રગટ હુઈ. ઉસકો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક શાસ્ત્ર ભાષાએ, આગમ કથનસે ઐસે કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? આ ગાથા તો આખું માખણ કરીને નાખ્યું છે અંદરમાં. અને એને અધ્યાત્મ ભાષાએ દેખો, સ્વ તરફકા વલણવાળી કથન શૈલીમેં અધ્યાત્મસ્થિતિ, શુદ્ધઆત્મા અભિમુખ, દેખો હવે એ ઉપશમભાવમેં ભી શુદ્ધ આત્મા અભિમુખ, ક્ષયોપશમ મેં ભી શુદ્ધઆત્મા અભિમુખ, ક્ષાયિકમેં ભી શુદ્ધાત્મા અભિમુખ સમજમેં આયા?
શુદ્ધ ભગવાનના સન્મુખ પરિણામ હુઆ. ઉસકો આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમાં કહા, અધ્યાત્મ ભાષાએ શુદ્ધ આત્મા અભિમુખ જો વિમુખ થા, શુદ્ધઆત્માસે વિમુખ થા અને પર્યાય ને રાગસે સન્મુખ થા, ઓ દૃષ્ટિ છૂટકર શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ
લ્યો. પરિણામ કહો, પર્યાય કહો, અવસ્થા કહો, દશા કહો, હાલત કહો એક બોલ. શુદ્ધ ઉપયોગ બીજો બોલ. જો આયા, તીન ભાવમેં તીનોમેં શુધ્ધોપયોગ લીયા હૈ. ઐસે નહીં કહાં કે ક્ષાયિક ભાવ હો તો શુધ્ધોપયોગ હોતા હૈ. ઉપશમભાવમેં ભી શુધ્ધોપયોગ હોતા હૈ ઐસા કહા (ચોથા ગુણસ્થાનથી તે બરાબર છે, પણ માણસને સત્ય દીખના હો તો ખબર પડે ને? (ચોથાથી શુદ્ધોપયોગ ન લેવો, શુધ્ધોપયોગ સાતમેસે હોતા હૈ) ચોથાનું ન લેવું, એ તો એણે ઉંધુ લખ્યું છે. આ ક્યા કહેતે હૈ. ઉપશમ, ક્ષાયિક એમાં લખ્યું છે. અજમેરવાળાએ- આમાં દેખાય છે તો ઐસા, તીન ભાવમેં ચોથેસે શુધ્ધોપયોગ હોતા હૈ ઐસી ટીકાકારકી ધ્વનિ તો ઐસી હૈ, પણ આપણે ઐસા અર્થ ન લેના ઉસમેંસે સમજમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૯૧ આયા? હૈ કે નહીં ક્યાં હૈ પાનું ૩૪૧ જુઓ, તીન ભાવ આયા ને? તીન ભાવ આયા ઉસકો અધ્યાત્મ ભાષાએ શુધ્ધોપયોગ કહા, તીનો ભાવકો ઉપશમ હો- ક્ષયોપશમમેં હો કે ક્ષાયિક હો. હવે અહીં આચાર્ય તો ઐસા કહેતે હૈ કે તીનો ભાવમેં આત્માની અપેક્ષાએ શુદ્ધોપયોગ કહેનેમેં આતા હૈ. તો અહીં કહેતે હૈ કે અધ્યાત્મ ભાષામેં વહીં શુદ્ધઆત્મા કે અભિમુખ પરિણામ સ્વરૂપ શુધ્ધોપયોગ નામ પાતા હૈ. યહ ટીકાકારકે ઉલ્લેખસે ચતુર્થ ગુણસ્થાનમેં શુધ્ધોપયોગ હો જાના સિદ્ધ હોતા હૈ. ક્યોંકિ વહાં દર્શનમોહકા ક્ષય ક્ષયોપશમ ઉપશમ હો જાતા હૈ. તો ફિર ક્યા ચતુર્થ ગુણસ્થાનમેં શુધ્ધોપયોગ માન લેના ચાહીયે? એ વાંધા ઉઠયા- આહાહા ! (પણ આચાર્યે કીધું પછી એમાં શું વાંધા) પણ આચાર્યે કહ્યું તો છે પણ જ્યાં વીતરાગી સમકિત હોય ત્યાં શુદ્ધોપયોગ લેના, એમાં (પણ આચાર્યું લીધું છે ને) ક્યા કરે? ઓહોહો ! શું.
વસ્તુ સમ્યક ચીજ ક્યા હૈ, વહ શુધ્ધોપયોગમેં હિ પ્રાપ્ત હોતા હૈ શુભઉપયોગ વિકલ્પ ત્યાં હૈ હિ નહીં. સમજમેં આયા? પછી એમ કહે ઉપર કહ્યું છે ને આમ કીધું એમ. (ફલાણા ઠેકાણે આમ કહ્યું છે ને બધેય ઉંધા અર્થ પછી બેય ઉતારે) બેય દર્શનમોહ અને ચારિત્રમોહ બેયના પરિણામ રહિત હોય ત્યારે તેને શુધ્ધોપયોગ કહેવામાં આવે છે. (ભૂલ તો ભૂલ જ છે.) ગૌણપણે શુદ્ધ-ઉપયોગ.
વાસ્તવિક ઐસી ચીજ હૈ કે અપના નિજ વેપાર સ્વસમ્મુખ હુઆ, તો ઉસકા નામ શુધ્ધોપયોગ હૈ. સમજમેં આયા? ત્યાં શુભ વિકલ્પકી ગંધ નહીં, અબુદ્ધિપૂર્વક ભલે હો. સમજમેં આયા? અબુદ્ધિપૂર્વક નામ ખ્યાલમેં ન આવે ઐસા રાગ હો, પણ ઉપયોગ પડ્યા હૈ ત્યાં દ્રવ્ય ઉપર, વો ઉપયોગકો શુધ્ધોપયોગ કહેતે હૈ. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન હોતા હૈ, વહ શુધ્ધોપયોગસે હોતા હૈ પીછે શુધ્ધોપયોગ સદાય નહીં રહેતે, કભી કભી શુધ્ધોપયોગ આ જાતા હૈ, પીછે શુદ્ધપરિણતિ રહેતી હૈ. સમજમેં આયા? વળી શુદ્ધપરિણતિ ક્યા ને શુધ્ધોપયોગ ક્યા? જો નિર્મળતા પ્રગટ હુઈ વો પરિણતિકી, ઉસમેં દર્શન-જ્ઞાન ને સ્વરૂપ આચરણરૂપ પરિણતિ તો નિરંતર રહેતી હૈ. સમજમેં આયા? સમ્યગ્દષ્ટિ, જબ હુઆ તો ઉસમેં દ્રવ્યના શુધ્ધોપયોગ જબ હુઆ તબ હુઆ. તો એ શુધ્ધોપયોગ પીછે ખસ જાતે હૈ, શુભ વિકલ્પમેં, અશુભમાં ઉપયોગ આ જાતા હૈ, પણ વો શુદ્ધપરિણતિ જો દર્શન-જ્ઞાન ને સ્વરૂપ આચરણકી હૈ, વો નહીં જાતી, એ શુદ્ધપરિણતિ સંવર ને નિર્જરાકા કારણ હૈ આહાહા ! સમજમેં આયા?
ચાહે તો એ શુધ્ધોપયોગવાળો પહેલે સમ્યક્ થયા ને પીછે લડાઈમેં ખડા હો ઔર છ— હજાર સ્ત્રીના વૃંદના વિષયના વિકલ્પ આયા હો, સમજમેં આયા? પણ ઉસકી પરિણતિ વિકલ્પસે ભિન્ન પડી હૈ. પંડિતજી (બાત ઐસી હૈ) હેં? બાત ઐસી હૈ. નિશ્ચયમેં લીન ઔર વ્યવહારસે મુક્ત હૈ, લોકોને સમ્યગ્દર્શન ક્યા ચીજ હૈ ઔર ઉસકા ધ્યેય ક્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય હૈ ઔર ઉસમેં કીતના લાભ હૈ, ઈસકી ખબર નહીં. કાંઈક બાહ્ય ત્યાગ કરે ને ઐસા કરે ને ફૈસા કરે ને કહે આહાહા ! ધૂળેય નથી મિથ્યાત્વકા ત્યાગ વિના ત્યાગ કૈસા? સમજમેં આયા?
અહીં કહે છે પછી ઉપર લેવું નહીં. એમ કહે છે દર્શન સંબંધી ને ચારિત્ર સંબંધી મૂળ તો ભૂલ હૈ ભઈ બધીય ભૂલ નીકળે એવો શુદ્ધ ઉપયોગ છે એમ આહાહા ! (બેય ભૂલ છે. પણ એક ભૂલ રહી કે નહીં?) એ તો થોડી-ઐસા લીયા થા ટીકામેં રાજમલ્લ ટીકામેં. દૃષ્ટાંત દીયા થા સર્પકા, સર્પકા દષ્ટાંત દીયા હૈ સર્પને ઠાર્યો છે. કલા, ચારિત્રમોહ કીલ, બંધ કર દીયા હૈ, સમ્યગ્દર્શન હુઆ તો ચારિત્રમોહકીલ દીયા કલાની પેઠે કીલ દીયા હૈ ઐસા હૈ રાજમલ્લમેં ચારિત્ર મોહકો તો કલ દીયા હૈ, બંધન કર દીયા હૈ. સમજમેં આયા?
ઓ કારણસે સ્વભાવકા અનુભવમેં, સમ્યગ્દર્શનમેં જીવકો એ દૃષ્ટિકી અપેક્ષાએ તો રાગ અશુભ હો કે શુભ હો કલ રખા હૈ ચારિત્ર દોષકો બંધન હૈ નહીં અપનેમેં આતા નહીં પર્યાય અપનેમેં આતી નહીં લાતા નહીં. પીછે ક્યા આયા હૈ એમ કહેતે હૈ- સમજમેં આયા? ગાથામેં હૈ– બનારસીદાસે લીયા હૈ, બનારસીદાસે ઉસમેંસે લીયા હૈ– બનારસીદાસે ક્યાંક શ્લોકમાં છે.
કહેતે હૈ “ભાવત્રય', અપના દ્રવ્યસ્વભાવ વસ્તુ તરફકી દૃષ્ટિ જ્ઞાન ઔર શાંતિ હુઈ-ઓ ત્રણ ભાવ ઉસકો કહેતે હૈ. તો તીનો ભાવ શુધ્ધોપયોગ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? ઓ તો અલિંગગ્રહણકા દૃષ્ટાંત દીયા થા, “અપના સ્વભાવસે હિ જાનનેમેં આનેવાલા જ્ઞાતા હૈ.” અલિંગગ્રહણમેં હૈ છઠ્ઠી બોલ પ્રત્યક્ષ જ્ઞાતા હૈ. “અપના સ્વભાવસે જાનનમેં આનેવાલા, વિકલ્પસે વ્યવહારસે, ફહેવારસે નહીં– અપના સ્વભાવસે જાનનમેં આનેવાલા ઐસા પ્રત્યક્ષ જ્ઞાતા આત્મા હૈ.” ઉસમેં ક્યા રાગ આદિ આયા? ઓ તો ક્યા શુધ્ધોપયોગ હુઆ (શુદ્ધ-ઉપયોગ સ્વભાવ છે ) આવે છે... પણ અહીંયા નીચેની વાત છે. ઉપલાની ક્યાં વાત છે?
દ્રવ્યનો સ્વભાવ જ ઐસા હૈ, દ્રવ્યનો સ્વભાવ જ પોતે અપના સ્વભાવસે જાનનેમેં આવે ઐસા પ્રત્યક્ષ જ્ઞાતા પહેલે ચોથેસે ઐસા હૈ! ઔર દસમા બોલમેં ઓ આયા, સૂર્યમેં કલંક નહીં, અલિંગગ્રહણમેં, સૂર્યમેં કલંક નહીં ઐસે ભગવાન આત્મામેં રાગકા કલંક નહીં. એ તો શુધ્ધોપયોગ સ્વભાવી છે, વસ્તુ શુદ્ધ ઉપયોગ સ્વભાવી હૈ, તો જીસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ, યે શુધ્ધોપયોગમેં હિ પ્રાપ્ત હોતા હૈ, ઘૂંકિ શુધ્ધોપયોગ સ્વભાવી હિ આત્મા હૈ, આહાહા ! (ધન્ય વીતરાગદેવ) બાત ઐસી હૈ સ્પષ્ટ પણ હવે, વાદ વિવાદ શાસ્ત્રની ભાષાએ, અપના નિજકી ખબર નહીં, અને શાસ્ત્રકા અર્થ કરે અ૫ની કલ્પનાસે એમ ને એમ ઊંધા અર્થ.
અહીંયા કહેતે હૈ એને શુદ્ધઆત્મા (અભિમુખ) પરિણામ કહેતે હૈ વિગેરે વિગેરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ દ્રવ્યસંગ્રહમાં બસે ને ચાર પાને પાંસઠ નામ છે એના, આ શુદ્ધઆત્મા અભિમુખ પરિણામના, જેમ ભગવાનના એક હજાર ને આઠ નામે ભગવાનની સ્તુતિ કરી છે ને? એમ શુદ્ધઆત્મા પરિણામ એના પાંસઠ છાંસઠ નામ છે, અને અનુભવ પ્રકાશમ્ સુડતાલીસ નામ છે, ઐસે એકસો દસ નામ છે. (પરમહંસવાળો રહી ગયો) પરમહંસ આવશે હજી તો, વખત થઈ ગયો ને ભાઈ. સમજમેં આયા. હુજી એના નામ આવશે. પ્રમાણ વચન ગુરુદેવ.
* * * * *
પ્રવચન નં. - ૭
ગાથા ૩૨૦
તા. ૧૬-૮-૭૦ ત્રણસો ને વીસ ગાથા જયસેન આચાર્યની ટીકા ચલતી હૈ ઉસમેં આ આયા હૈ. કે આત્મા જો ધ્રુવ જ્ઞાયક ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ હૈ, ઉસકો યહાં પારિણામિક સહજ ભાવ પર્યાયકી અપેક્ષા વિનાકા ભાવ ઓ ચીજ જો હૈ, ઉસકો વિષય કરનેવાલી ભાવના, ઉસકો યહાં ક્યા ભાવ હૈ ઉસકો યહાં કહેતે હૈ. એ વિષય કરનેવાલી અવસ્થા ક્યા ભાવરૂપ હૈ? સમજમેં આયા. પાંચ ભાવ હૈ પાંચ. ત્રિકાળી સ્વભાવ તો પારિણામિકભાવ હૈ ધ્રુવ સ્વભાવ ઔર ઉસકા ધ્યેય બનાકર, ઉસકો વિષય કરકે જો પર્યાય પ્રગટ હુઈ ઓ પર્યાય ક્યા ભાવે હૈ ઐસા પ્રશ્ન યહાં હૈ. તો કહેતે હૈ કે ઓ ભાવ, ઉપશભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયિક ભાવ, એ પર્યાયકા નામ તીન ભાવ હૈ. સમજમેં આયા?
યહાં આયા દેખો, “વહુ પરિણમન આગમ ભાષાસે ” શાસ્ત્રકી જો ભાષા હૈ ઓ કારણસે “ઔપથમિક” ભગવાન આત્મા, અપના આત્મા આનંદનો ધ્રુવધામ, ઓ તરફકા આશ્રય લેકર, આશ્રય શબ્દ આયા ૧૧ મી ગાથામૈસે સમજમેં આયા? ઔર વિષય ” ભાષા યહાં હૈ. સૂક્ષ્મ વિષય હૈ. જો આત્મા ત્રિકાળી પરમ સ્વભાવભાવ, જો વર્તમાન પર્યાય હૈ અવસ્થા ઓ રાગમેં એકત્વ થી, ઓ પર્યાય અવસ્થા વર્તમાનકી, ત્રિકાળકો વિષય બનાકર વસ્તુમેં એકાગ્ર હોતા હૈ, ઘુવમેં એકાગ્ર હોતી હૈ. એકાગ્રતાકા અર્થ ઉસમે વિષય લેકર અભેદ, અભેદકા અર્થ પર્યાય અને દ્રવ્ય એક નહીં હો જાતા. સમજમેં આયા? પણ યહાં રાગમેં એકત્વ થા, વો યહાં (અંદર એકત્વ) થયા ઉસકો અભેદ કહેનેમેં આતા હૈ સૂક્ષ્મ વિષય હૈ, સમજમેં આયા?
- સવાર-બપોર લાલચંદભાઈએ માગણી કરી છે કે ભાઈ આ ચલાના (ઐસા હિ ચલના ચાહીયે) હેં? ઐસા હિ ચલના ચાહીયે અચ્છા. સમજમેં આયા? જૈન દર્શન ક્યા હૈ, જૈન શાસન ક્યા હૈ ઓ બાત ચલતી હૈ. જૈન શાસન, જો ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ ઉસમેં એકાગ્રતા હોના, ભાવમતિ,ભાવશ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અંદરમેં એકાગ્ર હોના ઓ જૈન શાસન જૈન શાસન કોઈ આત્માકી પર્યાયસે પૃથક રહેતે હૈ, ઐસે નહીં. સમજમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
ધ્યેયપૂર્વક શેય આયા? જૈન શાસન ઓ વીતરાગ સ્વરૂપ ત્રિકાળ જો હૈ, જિનબિંબ ત્રિકાળ હૈ ધ્રુવ, જેને અહીંયા પારિણામિકભાવ કહા, વો અકષાય, અકષાય રસસ્વરૂપ જિનબિંબ સ્વરૂપ આત્મા હૈ, વો હિ ખરેખર આત્મા કહેનેમેં આતા હૈ, યે આત્માકો વિષય કરનેવાલી જો પર્યાય હૈ, ઓ પર્યાયકો જૈન શાસન કહેતે હૈ સમજમેં આયા?
ઉસમેં જો રાગ ને દયા દાન ને વિકલ્પ ને ફિકલ્પ ઓ આતા નહીં. ક્યા લીખા હૈ ઉસમેં?
તીન ભાવ ઐસે ભાવત્રય કહા જાતા હૈ. આગમ ભાષાએ. ઉપશમભાવ શાંત રસકા વેદન, ક્ષયોપશમભાવ શાંત રસકા ઓ ભી વેદન ઔર ક્ષાયિક ભાવ ઉગ્ર શાંત રસકા વેદન એ ત્રયભાવ મોક્ષકા કારણ અથવા નિશ્ચય મોક્ષમાર્ગ આ ત્રણભાવ સ્વરૂપ હૈ. સમજમેં આયા? હૈ ને શાસ્ત્ર સામે? પાના હે કે નહીં ? (હે) (તીન નામ પાડ દીયા) હૈ? નામ પાડ દીયા. (શાંત) શાંત ક્યોંકિ ભગવાન આત્મા શાંતરસકા પિંડ હી હૈ ને?
અકષાય સ્વભાવ, વીતરાગ સ્વભાવસે ભરા પડા દ્રવ્ય સ્વભાવ હૈ. ઉસકા શાંત રસ ભરા હૈ શક્તિમેં, શક્તિસે વ્યક્તિ ભવ્યત્વકી. ઓ સ્વભાવમેં જો શાંત, વીતરાગતા પડી હૈ, ઉસમેં એકાગ્રતા હોકર પર્યાય નામ વર્તમાન દશામેં, શાંત દશા પ્રગટ હોના ઓ નિશ્ચય મોક્ષમાર્ગ હૈ, ઓ ભાવના હૈ, ઓ પરિણામ હૈ, ઓ પર્યાય હૈ. યહ અધ્યાત્મ ભાષાએ શુદ્ધઆત્મા અભિમુખ પરિણામ, ભગવાન આત્મા, દેખો, યહાં અભિમુખ શબ્દ પડયો છે, અહીંયા વિષય કહા.
શુદ્ધ વસ્તુ જો ત્રિકાળ ધ્રુવ હૈ ઉસકો વિષય કરનેવાલી ભાવના કહો કે શુદ્ધ-આત્મા અભિમુખ પરિણામ કહો. સમજમેં આયા? મારગ, મૂળ મારગ આ હૈ. આ ક્યા કહેતે હૈં? આ અભિમુખ પરિણામસે પ્રાપ્ત હોતા હૈ વો તો ચલતી હે બાત. (અભિમુખ પરિણામ કેસે કરના) હવે કરના, અભિમુખ કરના, યહાં કરતા હૈ વો યહાં કરના- પીછે કૈસે કરના? ભાઈ કેસે કરના ક્યા આયા? (આપને કલ બતાયા થાને ખાના કૈસે ખાના) કોણ ખાતે હૈં? અબી રાગ કરતે હૈ તો રાગ પર સન્મુખકી દશાકા અનુભવ હૈ અને રાગકા એકાંત અનુભવ વો તો મિથ્યાત્વકા અનુભવ હૈ– સમજમેં આયા?
ભગવાન આત્મા શાંત રસ આનંદ, દેખોને એ તીનભાવકો અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ. શુદ્ધ આત્માની સન્મુખ પરિણામ સન્મુખ કરના વો કરના. રાગ અને પર્યાયબુદ્ધિસે હઠકર શુદ્ધાત્મા અભિમુખ પરિણામ કરના, ઓ પરિણામ મેં આત્માની પ્રાપ્તિ હૈ. એ પરિણામકો તીન ભાવસે પીછાનને જાતે હૈં. ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. ઓ પરિણામો પર્યાયકો મોક્ષમાર્ગકી પર્યાય કહેનેમેં આતી હૈ. સમજમેં આયા?
શુધ્ધાત્મા અભિમુખ પરિણામ, શુદ્ધ ભગવાન આત્માની સન્મુખ પરિણામ, ઉસકા નામ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક આગમ ભાષાએ અને અધ્યાત્મ ભાષાએ ધ્રુવ સ્વભાવ તરફકા ઝુકના, પર્યાયસે બાત કરે તો કૈસે કરે? સમજમેં આયા? પર્યાયકો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૯૫ પરિણામ જો હૈ એ શુધ્ધાત્મા તરફ ઝુકના, એ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, ક્યા કિયા આત્માએ? કરના ક્યા? કે પરિણામનો સ્વભાવકી સન્મુખ કરના વો કરના. આહાહાહા ! અનંત પુરુષાર્થ હૈ ઉસમેં. સમજમેં આયા? એ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ ઉસકા નામ સમ્યગ્દર્શન, ઉસકા નામ સમ્યજ્ઞાન, ઉસકા નામ સમ્યકચારિત્ર. એ નિશ્ચય મોક્ષમાર્ગશુધ્ધોપયોગ દૂસરા નામ એ તીનભાવકો અધ્યાત્મ ભાષાએ શુદ્ધોપયોગ કહેનેમેં આતા હૈ.
દેખો, ઉપશમભાવકો ભી શુધ્ધોપયોગ કહેતે હૈ. ઉસમેં આયા કે નહીં વો? નંદકિશોરજી? આ લોકો કહે છે નહીં શુધ્ધોપયોગ નહીં. અહીં ઉપશમભાવકો ભી શુદ્ધોઉપયોગ કહેતે હૈ, ક્ષયોપશમભાવકો ભી શુધ્ધોપયોગ કહેતે હૈ અને ક્ષાયિક ભાવકો ભી શુધ્ધોપયોગ કહેતે હૈ. ભલે શુધ્ધોપયોગની શુદ્ધિની વૃદ્ધિ હો. ક્ષાયિકમેં વૃદ્ધિ આદિ હો, પણ હું તો તીનો શુધ્ધોપયોગ ભાવ. આહાહા ! દયા-દાન-વ્રત ભક્તિકા પરિણામ, એ તો શુભ ઉપયોગ હૈ, એ શુભ ઉપયોગ ધર્મ નહીં, ઔર એ ધર્મકા કારણ ભી નહીં. સમજમેં આયા? ધર્મ ઐસા જો સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્ર, ઉસકા અવલંબન વિષય તો ધ્રુવ હૈ વો કહાને તેથી અભિમુખ ત્યાં કરના હૈ.
દષ્ટિકા ધ્યેય દ્રવ્યમેં હૈ, અનંત પુરુષાર્થ હૈ ઓ કોઈ સાધારણ બાત નહિ, એ બોલનેસે કાંઈ પ્રાપ્ત નહીં હોતા હૈ. ઐસે ધારણા હો જાય કે આ ઐસે પ્રાપ્ત હોતા હૈ, એ કાંઈ ધારણાસે ભી પ્રાપ્ત નહીં હોતા. (આત્મચિંતનસે પ્રાસ હો જાયેગા). ચિંતનના અર્થ એકાગ્રતા, ચિંતનના અર્થ વિકલ્પ ઓ ચિંતન ઓ ચિંતન નહીં. સમજમેં આયા?
તો કહેતે હૈં ઉસકો શુધ્ધોપયોગ, મોક્ષમાર્ગનો શુધ્ધોપયોગ કહેતે હૈ. શુધ્ધોપયોગકો મોક્ષમાર્ગ કહેતે હૈ ઔર શુદ્ધ-ઉપયોગકો તીન ભાવ કહેતે હૈ ઔર તીન ભાવકો શુદ્ધઉપયોગ કહેતે હૈ. સમજમેં આયા? વિશેષ તો હૈ વો દ્રવ્યસંગ્રહમેં, છે ને ભાઈ ? દ્રવ્યસંગ્રહ બીજા છે એય? (હા. છે) હા છે. એમાં નામ છે ને દ્રવ્ય સંગ્રહમાં નામ છે ને દ્રવ્ય સંગ્રહમાં નામ છે. બર્સે ચાર પાનુ છે આમાં તો (કઈ ગાથા) ગાથા સત્તાવન હશે કાં તો, બરાબર ખબર નહીં એ પ૬, ૫૬ ગાથામેં હૈ.
મા ચિટ્ટએ, મા જંપહ મા ચિત્તેહ કિવિ જેણ હોઈ થિરો
અપ્પા અપૂમિ રઓ ઇણમેવ પર હવે ઝાણું”ાપ૬ / જુઓ ઉસમેં હૈ યહાં પારીગ્રાફ હૈ જુઓ ઉસ પરમ ધ્યાનમેં સ્થિત હુએ જીવોંકો, હૈ? છે ભાઈ? (છે) ઉસ પરમ ધ્યાનમેં સ્થિત હુએ જીવકો દ્રવ્ય સંગ્રહ હૈ ને? આ દ્રવ્ય સંગ્રહ હૈ, શેઠકો દો, વાંચે તો ખરા કોક દિ'. એ તો ખ્યાલ રખેગા. હૈ? દ્રવ્યસંગ્રહ છે? ( લેતો આવ્યો છું) લેતા આવ્યા છો, લો એ ઠીક કર્યું. ત્રણ ચાર હતા. સમજમેં આયા? ક્યા કહેતે હૈં?
પરમ ધ્યાનમેં સ્થિત હુએ જીવોંકો, દેખો, ભગવાન આત્મા ! ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય ઉસમેં એકાગ્ર હોકર પરમ ધ્યાન કીયા, ઐસા સ્થિત હુએ જીવોંકો, વીતરાગ પરમાનંદ સુખ પ્રતિભાસતા હૈ, હૈ? ઉસમેં હૈ? (હા) પ૬ ગાથા. સમજમેં આયા? વીતરાગ પરમાનંદ સુખ પ્રતિભાસતા હૈ. આહાહા ! કયા કહેતે હૈ. કે અપના શુદ્ધ ધ્રુવ જ્ઞાયક પરમ સ્વભાવ ઉસકા સન્મુખ પરિણામ કરનેસે, વીતરાગ પરમાનંદ સુખ પ્રતિભાસતા હૈ, ઉસમેં રાગરહિત આનંદકા અનુભવ આતા હૈ. સમજમેં આયા? આહાહા! ભારે વાત ભાઈ, વહી નિશ્ચય મોક્ષમાર્ગ સ્વરૂપ છે, જેને અહીંયા શુદ્ધાત્મા અભિમુખ પરિણામ કહા, શુદ્ધોપયોગ કહા, વો હિ નિશ્ચય મોક્ષમાર્ગ સ્વરૂપ હૈ, યે હિ નિશ્ચય મોક્ષમાર્ગ યથાર્થ મોક્ષમાર્ગકા સ્વરૂપ હૈ, વ્યવહાર મોક્ષમાર્ગ હૈ ઓ તો વિકલ્પ હૈ, એ કોઈ મોક્ષમાર્ગ હૈ નહીં સમજમેં આયા? - દૂસરે પર્યાય નામોસે ક્યા ક્યા કહલાતા હૈ દેખો. શુદ્ધઆત્માના સ્વરૂપ ઉસકો કહેતે હૈ–હૈ? “વહી શુદ્ધ આત્માના સ્વરૂપ.” હૈ પર્યાય, પણ ઓ પર્યાય ઉસકી હૈ ઓ કારણસે અભેદ કહેકે એ શુદ્ધ આત્મા અભિમુખ પરિણામ અથવા ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ભાવ ઓ યહાં, ત્રિકાળ જ્ઞાયકભાવ સન્મુખ હુઆ હૈ, તો વો પરિણામકો શુદ્ધાત્માકા સ્વરૂપ ભી કહનેમેં આતા હૈ. પુણ્ય-પાપ વિકલ્પ ઓ શુદ્ધાત્માના સ્વરૂપ નહીં. ઈતના બતાનેકો કહા હૈ, હૈ તો પર્યાય. (એટલો નિષેધ કરે છે) એટલો નિષેધ કરે છે, એ અપેક્ષાએ સમજમેં આયા?
લ્યો, “વહી પરમાત્માના સ્વરૂપ હૈ” આહાહા ! પરમાત્મા ઇસમેં પર્યાયમેં પ્રગટ હુઆ, પરમાત્મા જો શુદ્ધ ત્રિકાળી પરમાત્મા અપના નિજ સ્વરૂપ નિજ પરમાત્મા અભિમુખ પરિણામ કરકે જો પ્રગટ પરિણામ હુઆ વો હિ પરમાત્માના હિ સ્વરૂપ હૈ સમજમેં આયા? ઈસકા નામ મોક્ષકા માર્ગ હૈ. સમજમેં આયા? વો પરમાત્માના સ્વરૂપ હૈ ચોથી લીટી હૈ નીચે વહી એકદેશમેં પ્રગટતારૂપ ઐસે વિવિક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયસે, ક્યા કહેતે હૈં? વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ શુદ્ધ હૈ, એક અંશે પ્રગટ હુઆ, એક દેશ પ્રગટ હુઆ, મોક્ષ ભી એક દેશ પ્રગટ હુઆ હૈ. સારા દ્રવ્ય તો પ્રગટ હોતા નહીં પર્યાયમેં, સમજમેં આયા?
એ કહેનેવાલી એકદેશ શુદ્ધ નિશ્ચયનયસે, એક ભાગ શુદ્ધ નિશ્ચયનયસે નિજ શુદ્ધ આત્માને જ્ઞાનસે ઉત્પન્ન, સુખમય હુઆ અમૃતજળકા સરોવર હૈ? શુદ્ધ નિશ્ચયનયસે એમ કહ્યું આમાં શુદ્ધ આત્માના સ્વરૂપ વોહિ પરમાત્મા સ્વરૂપ, વોહિ એકદેશ પ્રગટતારૂપ વિવિક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયસે નિજ શુદ્ધઆત્મા, ઓ હિ જ્ઞાનસે ઉત્પન્ન સુખ, વોહિ અમૃત જળકા સરોવર. આહાહા ! ભગવાન આત્મા અમૃત જળકા તો સાગર હૈ. ઉસમેં અંતર્મુખ હોકર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન જ્યાં હુઆ, તો અંતરમેં પર્યાયમેં આનંદકા સરોવર ઉછળી ગયા, સમજમેં આયા? આનંદકા સરોવર ઉછળી ગયા, પર્યાયમેં ઉસકી ભરતી આઈ આનંદકી. ભરતી કહેતે હૈ ને? ક્યા? બાઢ, બાઢ... આનંદ ભગવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
ગાથા-૩૨૦ આત્મા પૂર્ણાનંદકા નાથ, ઉસકી સન્મુખ પરિણામ હુઆ, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક. શાસ્ત્ર ભાષાએ, અધ્યાત્મ ભાષાએ અંતર્મુખ પરિણામ હુઆ. વો અમૃત જળકા સરોવર છલક ગયા બાઢ (છલક ગયા) છલક કહતે હૈં ને? ( ઉછળી ગયા) ઉછળી ગયા લ્યો.
નિજ શુદ્ધ આત્માકા સરોવર ઉસમેં રાગાદિ મળસે રહિત હોને કે કારણ, એ પરમ હંસ સ્વરૂપ હૈ. આહાહા ! ભગવાન શુદ્ધ સ્વભાવની સન્મુખ પરિણામ મોક્ષકા માર્ગકા કહ્યા, ઓ પરમહંસ સ્વરૂપ હૈ કયોંકિ રાગસે પૃથક હોકર અપના સ્વભાવમેં એકાગ્ર હોતા હૈ વો પર્યાય પરમહંસ હૈ, પર્યાય પરમહંસ હૈ. આહાહા ! (ચોથે ગુણસ્થાને) ચોથા ગુણસ્થાનસે (પરમહંસ) પરમહંસ, ઈસમેં ક્યા હૈ વિશેષ આગળ ભલે લો. વસ્તુ અહીંયા, પહેલેસે ચોથેસે. (પહેલેસે) ઉપશમ ભાવમૅસે સમજમેં આયા? જરી સૂક્ષ્મ પડે ઐસી ચીજ હૈ, વસ્તુ અનાદિસે ક્યા ચીજ હૈ ઉસકી સન્મુખ કભી હુઆ હિ નહિ અને સન્મુખ હોનેસે ધર્મ હોતા હૈ ઐસા સૂનકર રુચિ કભી કયા નહીં. બહારમાં ભટક ભટક ઐસે હોતા હૈ ને, ઐસે હોતા હૈ જાત્રાએ ને પુણ્યસે ને વ્રતસે ને તપસે એ તો બધા વિકલ્પકા રાગકા ભાવ ઔર ઉસમેં ધર્મ માનના ઓ તો મિથ્યાત્વકા ભાવકા પોષક હૈ સમજમેં આયા? - ઐસે પરમહંસ પરમાત્મ ધ્યાનકે ભાવનાકે નામોની માળા, માળા એટલે એક પછી એક ઘણાં નામો. એકદેશ વ્યક્તિરૂપ આ શક્તિકી વ્યક્તિ આઈ ને ભાઈ અંદર, ભવ્યત્વની શક્તિની વ્યક્તિ, એકદેશ વ્યક્તિરૂપ આખા આત્મા પૂરણ તો પ્રગટ હોતા હિ નહિ. મોક્ષ પણ એકદેશ વ્યક્તિરૂપ હૈ. હેં? એકદેશ, એક ભાગ પ્રગટ હુઆ હૈ.
શુદ્ધ નયકે વ્યાખ્યાનકો યથાસંભવ સિદ્ધ તક લેના ચાહીયે, યથા સંભવ એકદેશ શુદ્ધ નયકી અપેક્ષા યે બધા સમજના ચાહીએ, આ તો મોક્ષમાર્ગકી બાત હૈ, પણ મોક્ષ ભી એકદેશ, એક ભાગ હૈ. આહાહા ! સમજમેં આયા? મહો દરિયો પડ્યો છે ને બહોત બડા સાગર ઉસમેંસે મોક્ષકી પર્યાય તો એકદેશ- એક ભાગ પ્રગટ હુઆ. સારા તો કભી પ્રગટ હોતા નહીં. (વાહ, વાહ) આહાહા! સમજમેં આયા? ઐસા ભગવાન આત્મા, સહજ પરમ સ્વભાવભાવકા પિંડ પ્રભુ, ઉસકી સન્મુખ પર્યાયમેં એક ભાગસે પ્રગટ આનંદકા ભાગ હુઆ, વો ભી સરોવર યહાં આનંદકા સરોવર કહેનેમેં આતા હૈ.
ભગવાનના એક હજાર આઠ નામસે સ્તુતિ કરતે હૈ ઇંદ્રો-સમજમેં આયા? ભગવાનકો કેવળજ્ઞાન હોતા હૈ, ઇંદ્ર આતે હૈ ઔર સમોસરણમેં એક હજાર આઠ નામ, જિનસેન સ્વામીએ પણ આદિ-પુરાણ એક હજાર આઠ નામસે, ક્યોંકિ એક હજાર ને આઠ ચિહન હૈ, એક હજાર આઠ કળશસે સ્નાન કરતે હૈં, કરાતે હૈ. એક હજાર આઠ નામસે સ્તુતિ કરતે હૈ. તો આ ભગવાન આત્માની પર્યાયકી સ્તુતિ યહાં પાંસઠ-છાસઠ આદિ, અનુભવ પ્રકાશમેં પિસ્તાલીસ, એકસો દસ નામસે સ્તુતિ કીયા હૈ. સમજમેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
ધ્યેયપૂર્વક જોય આયા? પરમાત્મા કી સ્તુતિ કીયા હૈ. આ પરમાત્માના માર્ગકી સ્તુતિ કહેનેમેં આતે હૈ આહાહાહા !
ઓ પરમ બ્રહ્મસ્વરૂપ હૈ” પરમ બ્રહ્મસ્વરૂપ- એ નિર્મળ વીતરાગી પર્યાય પરમ બ્રહ્મસ્વરૂપ, પરમ બ્રહ્મસ્વરૂપ તો ત્રિકાળી વસ્તુ હૈ. પણ ત્રિકાળકો સ્પષ્ટ વિષય બનાકર જો પર્યાય પ્રગટ હુઈ પરમ બ્રહ્મસ્વરૂપ હૈ આહાહા ! (એનું માહાભ્ય દ્રવ્યથી વિશેષ છે?) માહાભ્ય કોણે કીધું? આ તો એના તરફનું વલણ થઈને જે પ્રગટી એને આટલું કહેવામાં આવે છે. એમ? માહાભ્ય છે ને? પર્યાયનું માહાભ્ય નથી ? પર્યાયનું પર્યાયને યોગ્ય માહાભ્ય નથી ? પર્યાયથી દ્રવ્યનું માહાભ્ય અનંતગુણું (ભાઈએ ક્યા પ્રશ્ન કીયા થા સમજમેં નહીં આયા) આ પર્યાયકો તો નિષેધ કરના હૈ, દ્રવ્યના આશ્રયમેં, તો પર્યાયકા ઈતના પ્રશંસા કયું? ઐસા પ્રશ્ન હૈ નંદકિશોરજી? સમજમેં આયા? એ પર્યાયની પ્રશંસા પર્યાયકી હૈ એ એક અંશકી પ્રશંસા હૈ તો પરમાત્માકી પ્રશંસાકા ક્યા કહેના, એમ કહેતે હૈ. (વાહ રે વાહ) ? (ઐસા લેના હૈ) ઐસા લેના હૈ. (વા. વાહ) સમજમેં આયા? ઇનમેં તો ઐસા શબ્દકા પ્રયોગ કીયા કી માહામ્ય ઘટાનાં હૈ એમ કે પર્યાયકા માહાભ્ય ઈતના ક્યું? દ્રવ્યના માહાભ્ય તો અભી તક તો ગાતે હૈ ને પર્યાય તો વ્યવહારનયકા વિષય હૈ, પણ ઓ સ્વભાવના પુત્ર, પુત્ર હુઆને? ભગવાનકી પ્રજા હુઈ ઓ, સમજમેં આયા? પુણ્ય-પાપકા પરિણામ તો કલંક હૈ. કુળમેં કલંક પુત્ર જાત કહેતે હૈં, આ ભગવાન, હેં (મોક્ષ છે પરિણામ માટે માહાસ્ય નથી –મોક્ષ નહીં થાય માટે ) મોક્ષ નહિ થાય એનો પ્રશ્ન અહીં છે નહીં– અહીં તો પર્યાય ઐસી હૈ બસ. મોક્ષ થશે તો થશે એ તો પછી વળી, પર્યાયકા ઈતના માહાભ્યવાળી ચીજ હૈ– ઘૂંકિ દ્રવ્ય કે પડખે ચઢકર અભેદ હો ગઈ પરમ બ્રહ્મ સ્વરૂપ હૈ (પર્યાયનું સ્વરૂપ આવું છે.) એમ સમજમેં આયા? એ રતિભાઈ આવું બધું. પરમ બ્રહ્મસ્વરૂપ હૈ.
એ પરમ વિષ્ણુરૂપ હૈ.” પરમ વિષ્ણુ વ્યાપક નિર્મળ પર્યાય વ્યાપક ખરેખર તો ઉસકા મતિ ને ભાવ શ્રુતજ્ઞાન હૈ, લોકાલોક ને સ્વદ્રવ્ય સબ ઉસમેં જાનનેમેં આતા હૈ ઐસી પર્યાય મતિ અને શ્રુતકો વિષ્ણુ સ્વરૂપ કહનેમેં આતા હૈ આહાહા ! સમજમેં આયા? પણ હવે આ ફેરા કલાસમાં આ ભી જરી સૂનના બહુ ધૂળ બાત સુનતે હૈ આ તો સૂનના કે ઉસમેં ક્યા મૂળ ચીજ તો આ હૈ. આહાહા! સમજમેં આયા?
વી પરમ શિવ સ્વરૂપ હૈ” – બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ ત્રણ લીયા ભાઈ પહેલા. બ્રહ્માવિષ્ણુ ને મહેશ, તીનો લીયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ બ્રહ્મા એ પરમ બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળાનંદ દશા શુદ્ધ સ્વભાવકી સન્મુખ, પરમ પારિણામિકભાવકો વિષય કરકે જે પર્યાય બની, રચી, હુઈ એ પરમ બ્રહ્મસ્વરૂપ, પરમ વિષ્ણુસ્વરૂપ અને પરમ શિવ સ્વરૂપ. જીસમેં ઉપદ્રવ બિલકુલ નહીં, વિકલ્પકા ઉપદ્રવ નહીં, એકલા આનંદકા, આનંદકી પર્યાયકા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૯૯ અનુભવ આહાહા! આ ઉસકા નામ નિશ્ચય મોક્ષમાર્ગ. એ કાલે નિશ્ચય મોક્ષમાર્ગ નામ લખ્યું ને, નિશ્ચય મોક્ષમાર્ગ સ્વરૂપ એના આ નામ છે બધા.
એ પરમ બુધ સ્વરૂપ”- ઓલા બૌધ રહી ગયા ને પાછા બ્રહ્મા-વિષ્ણુ ને શિવ તો આયા પણ બુદ્ધ. આહાહા! “બુદ્ધયતિ ઈતિ બુદ્ધ' ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ધ્રુવ, ઉસકી મહિમા કરતે કરતે, ઉસકી પર્યાય જો પ્રગટ હુઈ, ઉસકી ભી ઈતની મહિમા હૈ. પરમ બુધસ્વરૂપ હૈ.
“પરમ નિજ સ્વરૂપ હૈ” લ્યો પરમ નિજ સ્વરૂપ તો દ્રવ્ય થા વાસ્તવમેં આત્મા એ ઈ ખરેખર આત્મા. આડત્રીસ ગાથામેં તો ઐસા કહા ખરેખર વાસ્તવમેં આત્મા ધ્રુવ તે વાસ્તવમેં આત્મા હૈ, પણ યહાં. પર્યાય ધ્રુવમેં એકત્વ હુઈ તો પર્યાયકો ભી પરમ નિજ સ્વરૂપ કહેનેમેં આતા હૈ.
પરમ નિજ આત્માકી પ્રાતિકા લક્ષણકા ધારક જો સિદ્ધ ઉસરૂપ હૈ” જુઓ. એ પર્યાયકો સિદ્ધ કહા પરમ નિજ આત્મા અપના નિજ આત્મા એની પ્રાપ્તિ જુઓ આ પ્રાપ્તિ એ શેઠ? પ્રાપ્તિ નિજ આત્માકી પ્રાપ્તિ અંતર સન્મુખ હોનેસે આત્માકી પ્રાપ્તિ હોતી
જો અનાદિસે રાગ ને પર્યાયકી પ્રાપ્તિ થી ઓ મિથ્યાત્વ થા. સ્વભાવ સન્મુખ હોકર પ્રાપ્તિ હુઈ તો ઓ તો આત્માકી પ્રાપ્તિ હુઈ આહાહા! (પહેલા યહી વિધિ શીખની?) (પહેલા યહી શીખનેકા) ઓ કળા તુમ હૈ ઐસા બતાયેગા અભી યહાં.
દેખો- “વહી નિરંજનરૂપ હૈ”- દેખો આ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક તીનોં ભાવકો આ લાગુ પડતે હૈ. (જો ઉપશમભાવકા નામાંતર હૈ?) બધા નામ હૈ. શુદ્ધ આત્મા અભિમુખ, શુદ્ધોપયોગ ઔર તીન ભાવ ઉસકા બધા આ નામાંતર હૈ. પર્યાયમાળા, માળામાં મણકા હોતા હૈ ને બહોત, તો આ પર્યાય માળા એક પર્યાયકા ઈતના ઈતના નામ. હજારો લાખો અનંત નામ હૈ. ઈતના ગણાતે હૈ– તુમ કહેતે હો ને ગણાતે. ઈતના ગણાતે હૈ ઔર તો ગણાતે હૈ એકસો દસ-પર્યાયકા નામ એકસો દસ તો ગણાતે હૈ દેખો પાંસઠ તો યહાં હૈ.
વહી નિર્મળ સ્વરૂપના ધારક હૈ” કોણ? વીતરાગી પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય. ધર્મકી પર્યાય, ધર્મ પર્યાય ઈસકો કહેતે હૈ કે વો સર્વ કર્મમળ રહિત સ્વરૂપના ધારક હૈ,
ઓ પર્યાય રાગકા ભાવ ભી બિલકુલ નહીં ઉસમેં વ્યવહારકા, કર્મકી બાત તો ભિન્ન રહ ગઈ પણ વિકલ્પકા અંશ ઉસમેં નહીં, નિર્વિકલ્પ આનંદકી પર્યાયકો યહાં મોક્ષમાર્ગ કહેનેમેં આતા હૈ આહાહા ! સમજમેં આયા?
વહી સ્વસંવેદન જ્ઞાન હૈ”. એ ટીકામેં તદેવ-તદેવ કર્યું છે ને પછી વળી સએવસએપ કર્યું છે. પાછળથી, સમજ્યા? એ કેમ ફેર પાડયો હશે? તદેવ પરમ જ્યોતિ ત્યાં સુધી તદેવ રાખ્યું. (નપુંસક લિંગ હોય તો સએપ- પુરૂષલિંગ હોય તો તેવો, તેવો હોય તો તદેવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
ધ્યેયપૂર્વક શેય તેવું હોય તો સએપ, પંડિતજી ખુલાસો કર્યો) ઠીક, કહો વહીં સ્વસંવેદન જ્ઞાન હૈ. ટીકામાં બે શબ્દ એકમાં તદેવ- પરમ જ્યોતિ ત્યાં સુધી તદેવ આવશે. તે પછી આવશે એવ શુદ્ધામાનુભૂતિ ત્યાંથી અનુભૂતિ... અએવ શુદ્ધાત્માનુભૂતિઃ સારું? સમજમેં આયા?
ભગવાન આત્મા અપના ધ્રુવ સ્વરૂપના વિષય બનાકર, ધ્યેય બનાકર, જો વીતરાગી સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રકી પર્યાય હુઈ એ સ્વસંવેદન હુઆ એ રાગકા વેદના થા વો છુટ ગયા. શુદ્ધાત્મા અનુભૂતિ એટલે કે દ્રવ્યનો અનુભવ થતો નથી પણ દ્રવ્યની પર્યાયનો અનુભવ છે તેને દ્રવ્યનો અનુભવ કહેવામાં આવે છે. સમાજમેં આયા? જે આમ રાગનું વેદન હતું. વિકલ્પ હતો. એ અપેક્ષાએ નિર્મળ પર્યાય થઈ, (ઍને) દ્રવ્યનું વેદન થયું (અનુભવ થયો) એમ કહેવામાં આવે છે. સમાજમેં આયા?
વહી પરમ તત્ત્વજ્ઞાન હૈ” શુદ્ધાત્માનું સ્વરૂપ પરમ તત્ત્વજ્ઞાન દેખો, વહી પરમ તત્ત્વજ્ઞાન- આહાહા ! સબ જાન લીયા ઉસને અપના આત્મા અખંડાનંદ પ્રભુ, સમ્યગ્દર્શનમેં પ્રતીતમેં આ ગયા ઔર વો હિ પરમ તત્ત્વજ્ઞાન કહેનેમેં આતા હૈ. એ પરમ તત્ત્વજ્ઞાન હો ગયા ઉસકો. સમજમેં આયા?
ઔર “વહી શુદ્ધાત્માના દર્શન હૈ” લ્યો એ શુદ્ધાત્માના દર્શન આહાહા! આ ઉપશમભાવમાં શુદ્ધાત્માના દર્શન કહ્યા, ભાઈ, ઉપશમભાવકો શુદ્ધાત્માના દર્શન કહાઉપશમભાવકો ક્યું શુદ્ધ ઉપયોગ કહા? અરે ભગવાન શું કરે છે. માણસ મૂળ નિજ પરમાત્મા ક્યા ચીજ હૈ ઉસકી ખબર નહીં અને શાસ્ત્ર પઢે અપની દૃષ્ટિસે, અર્થનો અનર્થ નિકાલે ઉસમેંસે સમજમેં આયા? વહી શુદ્ધાત્માના દર્શન, એ મોક્ષમાર્ગ જો હુઆ, શુદ્ધાત્મા અભિમુખ પરિણામ વહી શુદ્ધાત્માકા દર્શન. આહાહા! ભગવાનના સાક્ષાત્કાર હુઆ (અરહંત ભગવાનકા?) અરહંત ભગવાનકા, આત્મા અરિહંત ને? આત્મા જ અરિહંત હૈ દૂસરા કૌન અરિહંત હૈ? સમજમેં આયા?
વો આયા થાને તત્ત્વાનુશાસનમેં આયા થા. તત્ત્વાનુશાસનમેં નાગસેન મુનિ કહેતે છે. એક પ્રશ્ન હુઆ કે તુમ અરિહંતકા ધ્યાન કરતે હો, તો અરિહંત તો તુમ હૈ નહી, અરિહંતકા તુમ ધ્યાન કરતે હો અરિહંતકા ધ્યાન હું નહીં, તો તમારા ધ્યાન ખોટા હુઆ, જુઠા હુઆ. અરે? સુન તો સહી તત્ત્વાનુશાસનમેં, અરિહંત તો હમારા આત્મામેં પડા હૈ. અરિહંત સ્વરૂપ હમારા આત્મા હૈ. ઉસકા હમ ધ્યાન કરતે હૈ અને ઓ ધ્યાન નિષ્ફળ નહીં. આહાહા ! ધ્યાન નિષ્ફળ નહીં. આનંદકા વદન હોતા હૈ માટે અરિહંતકા ધ્યાન એ બરાબર હૈ હુમારા (બરાબર- બહુ સરસ ) સમજમેં આયા? હુમારા સ્વરૂપ હી અરિહંત હૈ. આત્મા સ્વરૂપ હી અરિહંત હૈ, એ અરિહંતકા ધ્યાન કીયા તો એ અરિહંતકા ધ્યાનસે અપના ધ્યાન હુઆ, આ અરિહંત, ઓ અરિહંત નહીં.
તત્ત્વાનુશાસનમેં, તત્ત્વાનુશાસન પુસ્તક હૈ નાગસેન મુનિએ ઉસકો બનાયા હૈ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૦૧ નાગસેન મુનિએ ઐસા કહા કે ભાઈ પ્રશ્ન કોઈ કરતે કે તુમ અરિહંતકા ધ્યાન કરતે હો, તો અરિહંત તો હૈ નહીં અબી, તુમ અરિહંતકા ધ્યાન કરતે હો, અરિહંત તો હૈ નહીં અબી. તો કૈસે? તુમ્હારા ધ્યાન તો નિરર્થક હુઆ, અરે ! સુન તો સહી નિરર્થક નહીં હુઆ. હમારા ભગવાનમેં, જો અરિહંતકો પર્યાય પ્રગટ હોની હૈ, ઐસી અનંતી પર્યાય હુમારામેં હૈ હમ અરિહંતકા અરિહંત હૈ, હમારા દ્રવ્યના ધ્યાન કરનેસે હમ અરિહંતકા ધ્યાન કરતે હૈ અને નિષ્ફળ નહીં, કછ્યું કે જો અરિહંતકા ધ્યાન નિષ્ફળ હો તો આનંદ નહીં આતા હમકો તો આનંદ આતા હૈ. અતીન્દ્રિય આનંદ આતા હૈ. તો અરિહંતકા ધ્યાન બરાબર કરતે હૈ હમ (બરાબર-જૂઠ-મુઠ નહીં?) જુઠ મુઠ નહીં ઉસમેં લીખા હૈ ઐસા-સમજે ! એય નંદકિશોરજી- (જી, હા ) લીખા હૈ. હોં, ઉસમેં આ જુહુ સાહિત્ય નથી, જુઠમુઠ નહીં, જુઠમુઠ હોય તો આનંદ કેસે આયા? સમજમેં આયા? આ તો અલૌકિક વાત છે ભાઈ. આ તો પરમેશ્વરના ઘરની પરમેશ્વરકો પહોંચને કી બાત હૈ. બાકી બધી વાતો છે જગતકી. કહો સમજમેં આયા? એ ભગવાન કા હમ ધ્યાન કરતે હૈ, ભગવાન હમ હૈ, હમારા ભગવાન હમારી પાસ હૈ પાસ હૈ ઐસા નહીં, પણ હમ હી હૈ. એય નંદકિશોરજી, ક્યોંકિ ઐસી અરિહંતકી અનંત પર્યાય કેવળજ્ઞાન આદિ ઓર ઐસી ઐસી અનંતી અનંતી કેવળજ્ઞાનકી આનંદ કી પર્યાય ઐસી અરિહંતકી આનંદકી પર્યાય મેરા પેટમેં પડી હૈ. મેરા ગર્ભમેં પડી હૈ. ગર્ભકા હમ ધ્યાન કરતે હૈ તો પ્રસવ આનંદકા હોતા હૈ સમજમેં આયા? આહાહા !
વહી પરમ અવસ્થા સ્વરૂપ હૈ” ઉત્કૃષ્ટ અવસ્થા-જુઓ પાછી અવસ્થા, આ તો નિશ્ચય મોક્ષમાર્ગના નામ છે ને?
“વહી પરમાત્માના દર્શન હૈ”વો શુદ્ધાત્માના દર્શન કહા થા પરમ આત્માકા દર્શન, સમ્યગ્દર્શનમેં ઉપશમભાવમેં, ક્ષયોપશમ ભાવમેં, ક્ષાયિક ભાવમેં. જો પર્યાય પ્રગટ હુઈ ઓ પરમાત્માના દર્શન હૈ. (બરાબર) અનાદિકા ક્ષયોપશમ એ ક્ષયોપશમ ન લેના હોં અહીંયા. અનાદિકા ક્ષયોપશમભાવ હૈ વો તો નિગોદકો ભી હૈ, અભાવીકો બી હૈ, યે ક્ષયોપશમ નહીં. અપના દ્રવ્યના આશ્રય કરકે આનંદકી જો દશા ઉત્પન્ન હુઈ ઐસા જ્ઞાન ને આનંદકો યહાં ક્ષયોપશમભાવ કહેતે હૈ. આહાહા ! અનાદિકા ક્ષયોપશમભાવ તો નિગોદમેં ભી હૈ. નિગોદમેં આ ત્રય ભાવ નહીં. (સાધક દશાકા) હાં. સમજમેં આયા?
“વહી પરમ તત્ત્વજ્ઞાન હૈ” પહેલે પરમ તત્ત્વજ્ઞાન આયા થા, ફિરસે આયા વહી ભાઈ ? પરમ તત્ત્વજ્ઞાન, પરમ તત્ત્વજ્ઞાન ફિરસે આ ગયા.
“વહી શુદ્ધ આત્મ જ્ઞાન હૈ” એને શુદ્ધ આત્મજ્ઞાન કહ્યું.
“વહી ધ્યાન કરને યોગ્ય શુદ્ધ પારિણામિક ભાવ હૈ ઉસરૂપ હૈ. એય પારિણામિક ભાવ કેહ દીયા પાછા. પારિણામિક ત્રિકાળ સહજ ભાવ ભગવાન એકાકાર હોકર પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
ધ્યેયપૂર્વક શેય પ્રગટ હુઈ એ પારિણામિક ભાવ હૈ. ઉસકા હૈ ઉસકી પર્યાય હૈ દેખ. અપેક્ષાએ કથન હૈ ભાઈ. વીતરાગકા માર્ગ બહોત ગંભીર હૈ. ઐસે ઉપર ઉપરસે કોઈ પા લે, ઐસી બાત નહીં. (નહીં)
“વહી ધ્યાનભાવ સ્વરૂપ હૈ” એ ધ્યાનભાવ સ્વરૂપ. આહાહા!
“વહી શુદ્ધ ચારિત્ર” એ ઉપશમભાવમેં ભી શુદ્ધ ચારિત્ર કહા, ઈતના ચારિત્ર સ્વરૂપ આચરણરૂપ હુઆ ને? આહાહા !
વહી અંતરંગકા તત્ત્વ હૈ” અંતરંગ તો જ્ઞાયક તત્ત્વ હૈ ઉસકા આશ્રયસે, સ્પર્શ કરકે જો નિર્મળ મોક્ષમાર્ગ પર્યાય પ્રગટ હુઈ ઉસકો અંતરંગ તત્વ કહનેમેં આયા હૈ. વિકલ્પ બિકલ્પ ઓ બાહ્ય તત્ત્વ હૈ.
જહાં, પર્યાયકો બહિતત્ત્વ કહા થા ત્યાં, નિયમસારમેં, એ યહાં અંતઃતત્ત્વ અપેક્ષાસે કહે. અહીંયા અંતરંગ જ્ઞાયકભાવ ધ્રુવમેંસે સ્પર્શ કરકે જો પર્યાય હુઈ, એ અપેક્ષાસે ઉસકો અંતરંગ તત્ત્વ કહેજેમેં આયા હૈ. દ્રવ્યની અપેક્ષાએ બહિર્તત્ત્વ હૈ, પણ રાગ જો બહિ:તત્ત્વ હૈ, ઉસસે છૂટકર જો અંતરંગ વીતરાગી પર્યાય હુઈ, ઓ અપેક્ષા અંતરંગ તત્ત્વ કહેજેમેં આયા હૈ. આહાહા ! સમજમેં આયા? પાચન હળવે હળવે થાય ને. કોળીયા હળવે હળવે ભરે (હળવે-હળવે માને ?) ધીમે ધીમે. મૈસૂબ ખાતે હૈ ને ચાર શેર ઘીકા પાયેલા. મૈસૂબ સમજે ને? મૈસૂબ, મૈસૂબ? એક શેર આટા ઔર ચાર શેર ઘી, મૈસૂબ ઓ ભી થોડા થોડા ખાતે હૈ. (હળવે હળવે) આ ભી અનુભવ ધીમે ધીમે સમજનેકી ચીજ હૈ. એકદમ કોળીયા ઉતાર દે ઐસી ચીજ નહીં. સમજમેં આયા?
ક્યા કહેતે હૈ, પરમ તત્ત્વ હૈ વો હી પરમતત્ત્વ હૈ', પર્યાયકો પરમ તત્ત્વ કહા વહી શુદ્ધ આત્મ દ્રવ્ય હૈ” હૈ ને? એ શુદ્ધ આત્મદ્રવ્યકી પર્યાયકો ભી અભેદ કરકે શુદ્ધ આત્મ દ્રવ્ય કહે દીયા હૈ. આહાહા!
વહી પરમ જ્યોતિ હૈ” લ્યો ત્યાં સુધી તો તદેવ તદેવ આવ્યું છે, પાઠમાં પરમ જ્યોતિ જ્ઞાનમૂર્તિ ભગવાન પર્યાયમેં પ્રગટ હુઆ. સમ્યગ્દર્શન ધર્મ પર્યાય પ્રગટ હુઈ, એ પરમ જ્યોતિ હુઈ. પરમ જ્યોતિ પ્રગટી.
વહી શુદ્ધ આત્માની અનુભૂતિ હૈ” લ્યો ત્યાંથી સમાંવ, સએપ આવ્યું, સંસ્કૃતમાં, ભાઈ કહે છે એની ભાષાથી શું કીધું આ શુદ્ધ આત્મદ્રવ્ય હૈ લ્યો શુદ્ધઆત્માની અનુભૂતિ હૈ “વહી શુદ્ધાત્માકી પ્રતીતિ હૈદેખો યે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, જો મોક્ષમાર્ગ હૈ વો હિ આત્માકી પ્રતીતિ હૈ. સમજમેં આયા?
વહી આત્મા સંવિતિ નામ સાક્ષાત્કાર હૈ”– એ આત્માના સાક્ષાત્કાર સમ્યગ્દર્શન હુઆ, ઉપશમભાવ હુઆ, ક્ષયોપશમભાવ હુઆ ઈસકો યહાં આત્માના સાક્ષાત્કાર કહેતે હૈ. પરમેશ્વરકા ભેટા હુઆ. એય પંડિતજી, આવો મોંઘો માર્ગ ભારે કરી, આ તો. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૦૩ “વહી નિજ આત્મસ્વરૂપકી પ્રાપ્તિ હૈ”– નિજ આત્મસ્વરૂપકી પર્યાયમેં પ્રાપ્તિ હુઈ તો વહુ પર્યાયકો હી નિજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કહેનેમેં આયા.
વહી નિત્ય પદાર્થકી પ્રાપ્તિ હૈ” ત્રિકાળ ભગવાન જો નિત્ય હૈ નિત્ય તો પર્યાયમેં શુદ્ધતાસે ભાન હુઆ, વેદન હુઆ તો એ શુદ્ધતાકી પર્યાય, તો આ ત્રિકાળ શુદ્ધ હૈ, તો વો પર્યાયકો ભી નિત્ય પદાર્થકી પ્રાપ્તિ કહે દીયા હૈ. સમજમેં આયા?
વહી પરમ સમાધિ” પરમ સમાધિ સમાધિ આ બાવા લગાતે હૈ વો નહીં, હોં. ભગવાન આત્મા ચિદાનંદકા પિંડ, ઉસકી અંતર અનુભવ કરકે પર્યાય જો પ્રગટ હુઈ, ઉસકો અહીં પરમ સમાધિ કહેનેમેં આયા હૈ.
વહી પરમ આનંદ હૈ”- મોક્ષમાર્ગ એ પરમ આનંદ હૈ. મોક્ષમાર્ગમેં દુઃખ નહીં. કો'ક તો કહે, આહાહા ! મુનિઓકો કીતના સહન કરના પડે કષ્ટ, અરે કષ્ટ સહન કરના પડે વો ધર્મ હૈ? યે મોક્ષમાર્ગ હૈ? કષ્ટમેં તો રાગ આતા હૈ, આર્તધ્યાન હોતા હૈ. મોક્ષમાર્ગ તો પરમ આનંદ સ્વરૂપ હૈ. અતીન્દ્રિય આનંદકા શાંતિકા વેદન, ઉસકા નામ સમ્યગ્દર્શનશાન ને ચારિત્ર કહેતે હૈ. સમજમેં આયા?
વહી નિત્ય આનંદ હૈ” નિત્ય-આનંદ લ્યો. હૈ તો નિત્યાનંદ ભગવાન પણ પર્યાય નિત્યમેંસે પ્રગટ હુઈ તો, કલ્પિત સુખ તો અનિત્ય હૈ, બાહ્ય સ્ત્રીમેં ને પૈસામે ધૂળમેં માન લે એ તો મિથ્યાત્વ ભાવ હૈ. સમજમેં આયા? કહો શેઠ? આ તમારા હજીરા ને મકાનમેં ને પૈસામેં સુખ હૈ? મોટરું ચાલીસ ચાલીસ બીડીયુમાં ફરતી હૈ ને સુખ હૈ? ધૂળમાંય નહિ હૈ– કલ્પના હૈ, દુઃખ હૈ, દુઃખી હૈ. આ ભગવાન આત્મા આનંદકા કંદકો જ્યારે પર્યાય ભેટી નિત્યાનંદ હો ગયા જાવ. સમજમેં આયા?
“વહી સ્વભાવસે ઉત્પન્ન આનંદ હૈ” લ્યો સ્વભાવસે ઉત્પન્ન હુઆ આનંદ.
“વહી સદાનંદ હૈ” સદાનંદ-સદાનંદી ભગવાન પ્રગટયા. સમજમેં આયા, ભગવાન આત્મા સદાનંદકી મૂર્તિ હૈ, ઉસકો સ્પર્શ કરકે, વિષય બનાકર, ધ્યેય બનાકર, જો પર્યાય પ્રગટ હુઈ, ઉસકો યહાં સદાનંદ કહુને મેં આતા.
વહી શુદ્ધઆત્મા પદાર્થને પઠનરૂપ ધારક” એ જ આત્મ પદાર્થ પઠન સુખકા ધારક –એ આત્મ પદાર્થનું પઠન કર્યું ઉસમેં (બરાબર) અંતરની અનુભવ દશા પ્રગટી એને આત્માના પઠન કીયા (વાહ રે વાહ સ્વાધ્યાય). એ પીછે– સ્વાધ્યાય પીછે લેગા. (વહી પરમ સ્વાધ્યાય હૈ) આ તો પઠન સ્વરૂપના ધારક હૈ, ત્યાં સુધી.. વહી શુદ્ધ આત્મ પદાર્થને પઠનરૂપ સ્વરૂપના ધારક છે. એ આત્માકા પઠન કીયા પર્યાયમેં આહાહા !. શાસ્ત્ર પઠન તો સબ વિકલ્પ હૈ, એય. દિગંબર સંતોકી મસ્તી હૈ દેખો. સમજમેં આયા? સમ્યગ્દર્શનમેં ભી ઐસી મસ્તી હૈ, ઐસા ખુલાસા કરતે હૈ.
વહી પરમ સ્વાધ્યાય હૈ” આ શાસ્ત્ર-સ્વાધ્યાય તો વિકલ્પ હૈ. સ્વ-અધ્યાય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
ધ્યેયપૂર્વક શેય અપના નિજાનંદ સ્વરૂપના અંતર એકાગ્ર હોકર અનુભવ કરના એ સ્વાધ્યાય હૈ.
વહી નિશ્ચય મોક્ષકા ઉપાય હૈ” લ્યો નિશ્ચય મોક્ષકા માર્ગકા હિ નામ ચલતે હૈ. એ નિશ્ચય સાચા મોક્ષનો ઉપાય હૈ.
વહી એકાગ્ર ચિંતા નિરોધ હૈ” અંતરમેં એકાગ્ર હોકર, ચિંતાકા નિરોધ કરકે શાંતિકા વેદન.
“વહી પરમ જ્ઞાન હૈ”- આ “વહી શુદ્ધ ઉપયોગ હૈ” લ્યો આયા, ઉસમેં નામ આયા ને ઉપયોગકા આપણે એ શુદ્ધ ઉપયોગ.
એ પરમ યોગ” એ પરમ યોગ હૈ ધ્યાન શુદ્ધ સ્વરૂપ ઉસમેં એકાગ્ર હુઆ. વોહિ કહે છે પરમ યોગ હૈ. યોગ દૂસરા ક્યા યોગ? કરો યોગ કરો ધ્યાન, કીસકા? પણ વસ્તુ વિના? સમજમેં આયા? કેટલાક કહે. શૂન્ય હો જાઓ લ્યો રજનીશે પણ હમણાં નાંખ્યું તારણસ્વામીનું સંત તારણ શૂન્ય હોનેકા કહેતે થે. એય- ધનાલાલજી. ઐસા આયા હે એ વળી નથી થયા ને અહીં આવ્યું નામ. પત્રમે આયા હૈ પોતાની વાત પુષ્ટિ કરવા સંત તારણ શૂન્ય હોનેકા કહેતે હૈ પણ તું કહે છે એ શૂન્ય નહીં. સંત તારણ તો કહેતે હૈ ધ્રુવ સ્વરૂપ ઉસકો ધ્યેય બનાકર વિકલ્પસે શૂન્ય હો જાઓ ઓ શૂન્ય. (બરાબર- વિકલ્પસે શૂન્ય) એય, શૂન્ય હો જાઓ, શૂન્ય હો જાઓ. (તસ્વાનુશાસન) એ. ગાથાની વાત થઈ'તી.
વહી પરમ ભૂતાર્થ હૈ” વહી ભૂતાર્થ હૈ, ભૂતાર્થ તો ધ્રુવ હૈ, પણ ઉસકે આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાનના અનુભવ હુઆ, આ ઉસકો ભી ભૂતાર્થ કહેનેમેં આયા હૈ. આતે હૈ ને ભાઈ બંધ અધિકારમેં. ભૂતાર્થ મોક્ષમાર્ગ, અભૂતાર્થ મોક્ષમાર્ગ આતા હૈ, બંધ અધિકારમેં મોક્ષમાર્ગકી પર્યાય હૈ ઉસકા ભી ભૂતાર્થમાર્ગ, મોક્ષમાર્ગ. બંધ અધિકારમેં –સમજમેં આયા? રાગાદિ હૈ વહ અભૂતાર્થ હૈ, મોક્ષમાર્ગ હૈ હિ નહીં. ભૂતાર્થ મોક્ષમાર્ગ, અપના સ્વભાવ ચૈતન્ય જ્ઞાયક ઉસકા આશ્રય કરકે શક્તિકી વ્યક્તતા પ્રગટ હુઈ, ઓ ભાવકો, મોક્ષમાર્ગકો ભૂતાર્થમાર્ગ કહેનેમેં આયા હૈ. દિગંબર આચાર્યો ચારે બાજુથી જ્યાંથી લ્યો ત્યાંથી પૂર્વાપર અવિરોધ માર્ગ ઉભા હોતા હૈ. કોઈપણ ગ્રંથ, કોઈપણ શાસ્ત્ર. સમજમેં આયા?
વહી પરમાર્થ હૈ” લ્યો અંદર આત્માકા જ્ઞાયકભાવકા આશ્રયસે જો ભાવ હુઆ ઓ પરમાર્થ હૈ વોહિ નિશ્ચયનયકે અનુસાર એક પરમ આત્માકા આનંદકા અનુભવ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ આત્મા અભિમુખ પરિણામ, ઉસકો જ્ઞાન કહીએ, ઉસકો દર્શન કહીએ, ઉસકો ચારિત્ર કહીએ, ઉસકો તપ કહીએ, ઉસકો વીર્યરૂપ આચાર કહીએ, એ પાંચ આચાર ઈસકો કહેતે હૈ. સમજમેં આયા? આ વિકલ્પના આચાર ને આ દેહના આચાર એ તો ક્યાંય બહાર રહી ગયા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧/૫ “વહી સમયસાર હૈ” લ્યો, કારણ સમયસાર હૈ ને? મોક્ષકા કારણ– એ સમયસાર છે. ત્રિકાળકો સમયસાર કહેતે હૈ, પર્યાયકો કારણ સમયસાર કહેતે હૈ મોક્ષમાર્ગો ઔર પૂરણકો કાર્ય સમયસાર કહેતે હૈ. તો અહીંયા વહી સમયસાર હૈ.
“વહી અધ્યાત્મસાર હૈ” આ અધ્યાત્મસાર હોં. સમજમેં આયા? યશોવિજયજીએ અધ્યાત્મ માર્ગ બનાયા હું સમયસાર દેખકર ઉસને અપના બનાયા છે. આ તો ભગવાન સર્વજ્ઞ પરિપૂર્ણ, ધ્રુવ સ્વભાવ, પરમ સ્વભાવ ઉસકા આશ્રય કરકે જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર હુઆ, આનંદકા વેદન, વીતરાગ અનુભવ, જો આનંદ હુઆ ઉસકો અધ્યાત્મના સાર કહતે હૈ. સમજમેં આયા?
વહી સમતા આદિ નિશ્ચયસે આવશ્યક” એ ઉસકો સામાયિક કહીએ એ વીતરાગ સામાયિક ઈસકો કહીએ. આહાહા! બાકી વિકલ્પ કહીએ “ઈરિયાવિહીયા મિચ્છામિ દુક્કડ” ઐસા કરતે કરતે દો ઘડી હો ગયા ઓ સામાયિક, ઓ સામાયિક નહીં. સમજમેં આયા? અપના અખંડ પરમાત્મા ઉસમેં જમ જાના, ઓ ઈ પર્યાય જો પ્રગટ હુઈ વો પરમ વીતરાગ સામાયિક હૈ. સમજમેં આયા? લ્યો આ મોક્ષમાર્ગો વીતરાગ સામાયિક કહેતે હૈ.
“વહી પરમ શરણ ઉત્તમ મંગલમ્” લ્યો શરણ, ઉત્તમ ને મંગલ તીનો. ભગવાન આત્મા જ્ઞાયકભાવ, આચાર્ય પોતે કહેતે હૈ ને માનતે હૈ ને અહીંયા દેખોને, શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ “પર્યાય સંજ્ઞા જાણના” આપણે આ ચાલે છે આ પાનામાં પાનું ચાલે છે ને આ બધા નામો ઉસમેં કહેનેકા અભિપ્રાય હૈ, કૈસા થા નામ ઉસમેં જાન લેના, અહીંયા કિતના કહે. આપણે ચાલે છેને ઉસમેં એય ચંદુભાઈ– ઇત્યાદિ (હા, ઇત્યાદિ) (ઇત્યાદિ કહેના....)
વહી પરમ શરણ, ઉત્તમ ને મંગલ – અરિહંતા મંગલમ્ સિદ્ધા મંગલમ્ એ બધા વ્યવહાર, ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ, ઉસમેં ધ્રુવમેં એકાગ્ર હોકર, જો પર્યાય વીતરાગી પ્રગટ હુઈ, ઓહિ પરમ મંગળિક, પરમ ઉત્તમ ને પરમ શરણ.
“વહી કેવળજ્ઞાન ઉત્પત્તિકા કારણ” આ મોક્ષમાર્ગ એ કેવળજ્ઞાનકી ઉત્પત્તિકા કારણ– “વહી સમસ્ત કકે નાશકા કારણ” એ મોક્ષનો માર્ગ એ કર્મોના નાશનું કારણ છે. વ્યવહાર રત્નત્રય એ મોક્ષકા માર્ગ હે નહીં.
વહી નિશ્ચયનયકી અપેક્ષાસે દર્શન જ્ઞાન ચારિત્ર તપ ચાર આરાધના” એ ચાર આરાધના પણ ઉસકો કહેતે હૈ. આહાહા !
વહી પરમાત્માકી ભાવનારૂપ હૈ” લ્યો... ભાવના, ભાઈ ઓલી ભાવનાનો અર્થ કરે છે ને? ભાવના એટલે ચિંતવના, કલ્પના અહીં ભાવનાનો અર્થ પરમાર્થનયે અંતર અનુભવ વો પરમાર્થકી ભાવના. રતનચંદજી અર્થ કરતે હૈ. એ પ્રવચનસારમેં ચાલતે હૈં ને? શ્રાવકકો સામાયિકમેં શુદ્ધ ભાવના હોતી હૈ. ઐસા પાઠ હૈ. તો ભાવનાકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૦૬
ધ્યેયપૂર્વક શેય
અર્થ કહેતે હૈ એ તો શુદ્ધ ભાવના ભાવે-પણ શુદ્ધ ભાવના હોતી હૈ, ઐસા નહીં., શુદ્ધ ભાવનાકા અર્થ શુદ્ધ– –ઉપયોગ સામાયિકમેં હોતા હૈ. સમજમેં આયા ? ભારે અર્થમાં ફેરભાવનાનો અર્થ વસ્તુ જે ધ્રુવ સ્વરૂપ હૈ, ઓ રૂપ પર્યાયમેં ભાના, વીતરાગી પર્યાય, એકાગ્ર હોકર ઉસકા નામ ભાવના એમ કે ચિંતવના કરો ઐસા આત્મા, ઐસા આત્મા, ઐસા, પણ એ ભાવના નહીં. (આત્મ ભાવના ભાવતા– ) એ આત્મભાવના આતે હૈ ને શ્રીમમાં “ આતમા ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે” એ ગોખે ખરા પણ આત્મા શું ને કોણ એ કાંઈ ખબર ન મળે.
આત્મા અનંત આનંદકા કંદ સચ્ચિદાનંદ પ્રભુ ઉસકી ભાવના નામ એકાગ્રતા કરતે કરતે કેવળજ્ઞાન હોતા હૈ, દૂસરા કોઈ કેવળજ્ઞાનકા ઉપાય કા૨ણ–ફા૨ણ હૈ નહીં. એય રાજકુમા૨જી– સમજમેં આતા હૈ ? પહેલે કોળીએ ઐસા આયા હૈ કઠણ એય મનસુખભાઈ (પહેલે કોળીએ મૈસૂબ આયો એમ ) મેસૂબ આવ્યો. મેં એમ કીધું, ઓલું ક્યાં કીધું (પોચો લાગ્યો ) પોચો લાગ્યો. એ પહેલા વહેલા આવ્યા, અમારા પાલેજ રહે છે ને ? પાલેજના છે. સમજમેં આયા ?
แ
“ શુદ્ધ આત્માકી ભાવનાસે ઉત્પન્ન સુખ ઉસકી અનુભૂતિરૂપ ૫૨મ કલા ” લ્યો એ પરમકળા છે. કળાબાજ આત્મા જાગ્યો, ઈ ૫૨મ કળા છે એમ કહે છે. બાકી દુનિયાની કળા ફળા બધી નિરર્થક ચાર ગતિમાં રખડનેવાલી હૈ. શોભાલાલજી, તમાકુ ઐસી હૈ ને ફૈસી, ઐસી હૈ બીડી ને ઐસી હૈ તમાકુ ઊંચી ઊંચી તમાકુ પીવે ઊંચી અહીં આવે ત્યારે ગંધ મારતી હોય થોડી. સમજમેં આયા ? શુદ્ધ આત્માકી અનુભૂતિ વહી ૫૨મ કળા હૈ? વોહી ૫૨મકળા- હમ તો જંગલમેં રહતે હૈ ને ? નાકમેં દૂર હોય તો ય ગંધ આતી હૈ બહોત. કોઈ બીડી પીક૨ આતે ને તમાકુ ઐસા હોય નહીં શ૨ી૨મેં ભી એ લગાતા હૈ ગંધબંધ શું કહેવાય ? અત્તર-અત્તર ગંધ મારતે હૈ દૂરસે.
แ વહી દિવ્યકળા હૈ” ઓહોહો- દિવ્યકળા આત્મા અંદ૨ ૫૨માત્મા, સર્વજ્ઞ ૫૨માત્માએ કહા ઐસા આત્માકા અનુભવ કરના એ અનુભવ એ દિવ્યકળા હૈ.
แ વહી ૫૨મ અદ્વૈત ” લ્યો અદ્વૈત આયા ઓલા વેદાંત કહે છે ઐસા નહીં હોં. આહાહા ! વિકલ્પકા રાગ છોડકર સ્વરૂપ એકાકાર હૈ ઉસમેં એકાકાર હોના એ ૫૨મ અદ્વૈત હૈ. સમજમેં આયા ?
66
વહી અમૃત સ્વરૂપ ૫૨મ ધર્મ ધ્યાન હૈ”– એય જુઓ ભાઈ, ધર્મ ધ્યાનને તો આ કહ્યું. ઓલો કહે ધર્મધ્યાન શુધ્ધોપયોગમાં હૈ વાંચવામાં હેતુ છે આમાં જરીક– એ લોકો કહે છે ધર્મધ્યાન શુભભાવમાં હોય અને શુદ્ધઉપયોગમાં શુક્લ ધ્યાન હોય દેખો અહીંયા કહેતે હૈ “ વહી અમૃતસ્વરૂપ ૫૨મ ધર્મધ્યાન હૈ”– આહાહા ! ઉપશમભાવમેં ક્ષયોપશમભાવમેં, ક્ષાયિકભાવમેં; શુદ્ધાત્મા અભિમુખ પરિણામ, શુધ્ધોપયોગ એ શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૦૭
અમૃત સ્વરૂપ હૈ, એ ધર્મધ્યાન હૈ, સમજમેં આયા ? ઉસકા નામ ધર્મધ્યાન, વિકલ્પસે વિચારના કે ઐસા ભગવાન કહેતે હૈ ઐસા વિકલ્પ ઓ ધર્મધ્યાન નહીં. આહાહા! વહી શુક્લ ધ્યાન હૈ' ’– ઉત્કૃષ્ટ ઉપયોગ હો જાય, ઓ શુક્લધ્યાન તીનો ભાવ યહાં લીયાને
66
,,
k
,,
“વહી રાગાદિ રહિત નિર્વિકલ્પ ધ્યાન હૈ ” એ આત્માનું વિકલ્પરહિત ધ્યાન એ હૈ
66
"9
વહી નિષ્કલ ધ્યાન હૈ ” નિષ્કલ નામ શરીર રહિતના ધ્યાન.
66
,,
વહી ૫૨મ સ્વાસ્થ્ય-૫૨મ નિરોગતા ” ૫૨મ સ્વાસ્થ્ય, વીતરાગી મૂર્તિ ભગવાન, ઉસકો ભેટા કરકે નિર્મળ પર્યાય હુઈ, વહ ૫૨મ સ્વાસ્થ્ય હૈ, નિરોગ હુઆ નિરોગ હુઆ, રાગ ને દ્વેષ થા વો રોગ થા. આ શુભરત્નત્રયકા રાગ ઓ રોગ હૈ આહાહા ! ( રોગ ) એ મુળચંદભાઈ (જી. પ્રભુ ) (કિસી કિસીકો કિસી કાલમેં પ્રયોજનવાન હૈ ) કિસી કિસીકો
પ્રયોજનવાન ક્યા કીયા ? જાનના પ્રયોજનવાન કિસી કિસીકો કિસ કાલમેં કહા- કરના પ્રયોજનવાન ઐસા નહીં કહા હૈ. શેઠ નાખતે બારમી ગાથા- કિસી કિસીકો વ્યવહાર પ્રયોજનવાન. કિસી કિસીકો કિસી કાલમેં કિસીકો, કિસી કાળમેં નામ સાધક જીવકો જબલગ સિદ્ધ ન હો તબ લગ ઉસકી પર્યાયમેં નિર્મળતા અલ્પ હૈ, રાગાદિ હૈ, વો જાનનેમેં આતા હૈ, વો પ્રયોજનવાન, કરના પ્રયોજનવાન ઐસા હૈ નહીં. સમજમેં આયા ? હવે એટલા બોલ હો ગયા- થોડા બાકી હૈ.
แ
'
'
વહી ૫૨મવીતરાગતારૂપ હૈ” લ્યો, “૫૨મ સમતા સ્વરૂપ હૈ. “વહી ૫૨મ એકત્વ હૈ ” લ્યો એકત્વ. “ ૫૨મ તેજ જ્ઞાન ” ને “ વહુ ૫૨મ સમ૨સી ભાવ ” લ્યો પાંસઠ બોલ હુઆ. આ ઉસકો મોક્ષકા માર્ગ કહેતે હૈ.
અતીંદ્રિય આનંદના નિધાનરૂપ ૫૨માત્માનું અપૂર્વ દર્શન કરાવનાર શ્રી સદ્ગુરુદેવનો
જય હો.
પ્રમાણ વચન ગુરુદેવ.
*****
પ્રવચન નં. - ૮
ગાથા ૩૨૦
તા. ૧૬-૮-૭૦
જયસેનાચાર્યની ટીકા-અહીં આવ્યું આપણે સવારમાં આવ્યું'તું ને? સવારમાં આવ્યું 'તુંને આ આત્મા જો ત્રિકાળ શુદ્ધ ધ્રુવ તત્ત્વ હૈ. ઓ આગળ કહેગા, પહેલું અહીં આવ્યું... વો તત્ત્વ તો નિષ્ક્રિય હૈ, આગળ આવશે નિષ્ક્રિય- ગાથામેં ભી આતા હૈ નિષ્ક્રિય સિદ્ધાંત પંચાસ્તિકાય ૫૬ ગાથાની ટીકામાં. “ પરિણામો નિષ્ક્રિયઃ ” ઐસા પાઠ હૈ સંસ્કૃત ટીકામેં. સંસ્કૃત ટીકામાં છે. સિદ્ધાંતમાં કહ્યું છે એમ કહ્યું છે ને. એ આ પાઠ છે. વસ્તુ તરીકે ત્રિકાળ આનંદ ને જ્ઞાન સ્વરૂપ, જે નિત્ય ધ્રુવ ઓ તો અક્રિય હૈ. સવારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
ધ્યેયપૂર્વક શેય જે અક્રિય આવ્યું હતું ઉપર ઓલા જેવું. એવું આ નહિ. પંડિતજી ઓ ચાર દ્રવ્ય અક્રિય, નિષ્ક્રિય હૈ ને તત્ત્વાર્થ સૂત્રમ્ (જૈન તત્ત્વમિમાંસા) નહીં આ તો તત્ત્વાર્થસૂત્રકા દષ્ટાંત હૈ ને ઉસમેં. ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ ને કાળ ક્ષેત્રમંતર નહીં હોતા ઓ અપેક્ષાસે ચારકો નિષ્ક્રિય કહા- અહિંયા નિષ્ક્રિય કહા વો વર્તમાન પર્યાયકી ક્રિયા ઉસમેં નહીં. સમજમેં આયા?
યહાં નિષ્ક્રિય માને શુદ્ધ પારિણામિકભાવ ધ્રુવ, ઓ તો બંધ ને મોક્ષના પરિણામ, જો સક્રિય હૈ ઔર ઉસકા કારણરૂપ પરિણામ જો સક્રિય હૈ પરિણમન, પરિણમન હૈ એ અપેક્ષાએ તો એ દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ ઓ પર્યાયસે રહિત હૈ આહાહા! સમજમેં આયા? પણ આ જો પર્યાય હોતી હૈ, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવકી, ઉદયભાવકી ઓ તો મોક્ષકા માર્ગ હે નહિ, તો ઉસકો તો નિષેધ કર દીયા. જો કોઈ પર્યાયમેં, દયા દાન વ્રત આદિ વ્યવહાર મોક્ષમાર્ગકી પર્યાય જો કહેતે હૈ, ઓ તો ઉદયભાવ હૈ, ઓ તો મોક્ષમાર્ગમેં હૈ નહીં. ફક્ત ધ્રુવ ચૈતન્ય પ્રભુ શુદ્ધ આનંદ સ્વરૂપ ઉસકો ધ્યેય કરકે, યહાં આયેગા, વિષય બનાકર, ત્રિકાળી વસ્તુ ઉસકો ધ્યેય બનાકર, વિષય બનાકર, લક્ષમેં લેકર. જો પરિણતિ ઊભી હોતી હૈ, એ પરિણતિ તીન ભાવે હૈ આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. એ તીન ભાવમ્ અધ્યાત્મ ભાષાએ, શુદ્ધ આત્મા અભિમુખ પરિણામ, પરિણામ કહો, પર્યાય કહો, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ એની સન્મુખની અવસ્થા, દશા એ મોક્ષનો માર્ગ અને ઓ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક ભાવ એ શુદ્ધઉપયોગ. સવેરેમેં બહોત કીયા, દ્રવ્ય સંગ્રહમેંસે ચંદુભાઈ – ખ્યાલ થા તુમ્હારા હોં પણ ઇત્યાદિ આવ્યું એટલે ખુલાસો કર્યા વિના સંકેલી લેવું, એય નવરંગભાઈ: આ લોકોને સાંભળવો છે પાઠ. પણ આ પાઠ આવે ત્યારે પાઠ આવેને?
હવે અહીંયા આવ્યું, દેખો, “એ પર્યાય” બીજો પારીગ્રાફ, વહ પર્યાય, કઈ પર્યાય? જો આત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ, ઉસકા આશ્રયસે, ધ્યેયસે, ઉસકો વિષય બનાકર, ધ્યેય બનાકર, જો પર્યાય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી વીતરાગી દશા ઉત્પન્ન હુઈ, એ પર્યાય, હું ને પાઠ? વહુ પર્યાય શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ, શુદ્ધ આત્મ દ્રવ્ય, આ તો વિષય તહ્ન ( જુદો છે) સમજમેં આયા? ઓ ટીકાભેંસે કોઈ કોઈ વખતે કહેતે થે આ વાત, પણ કોઈ વખતે, કોઈ વખતે, ટીકા આ હે ને ? એ વાત તો આવી ગઈ છે બધી પહેલી, પણ આ શ્લોકનો અર્થ એક સાથે, નહતો આવ્યો. સમજાય છે કાંઈ?
યહાં કહતે હૈ, કે વસ્તુ જો હૈ. ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્. ઔર જો મોક્ષકા માર્ગ હુઆ, જો તીન ભાવસે, રાગ ઉદય ભાવ સે તો મોક્ષમાર્ગ હૈ નહિ પણ તીન ભાવસે હુઆ, ઓ ઉત્પાદ વ્યયકી પર્યાય હૈ. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત, જો તત્ત્વાર્થ સૂત્રમેં કહા હૈ, એ ઉત્પાદ નઈ–નઈ પર્યાય ઉત્પન્ન હોતી હૈ પુરાણી વ્યય હોતી હૈ. ઉત્પાદ-વ્યયરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૦૯ તીન ભાવ હૈ, પારિણામિકભાવ ધ્રુવ હૈ. સમજમેં આયા? આ ઉત્પાદ-વ્યય ને ધ્રુવમેં સારા દ્રવ્ય આ ગયા, ત્રિકાળી દ્રવ્ય વસ્તુ અને પરિણામ જો નિર્મળ મોક્ષમાર્ગકી દશા શુદ્ધઉપયોગ સ્વસંવેદનભાવ, મતિશ્રુતભાવ, જો જૈન શાસન કહેનેમેં આયા હૈ ને? ૧૫મી ગાથામેં શ્રુતજ્ઞાન એ જૈન શાસન. કાલે કોઈએ પ્રશ્ન કિયા થા ભાવશ્રુત જ્ઞાન હૈ તો જૈનશાસન હેં ને? ભાવશ્રુત તો આત્મા હૈ ને ઐસા પ્રશ્ન કીયા થા કોઈએ, ભાવશ્રુત આત્મા છે ને ઐસા પ્રશ્ન કિયા થા. કોઈએ કહા થા. (કપુરચંદજીએ) કપુરચંદજીએ કહા થા ક્યાં ગયા? પીછે બેઠા હૈ ઉસને કીયા થા. કઈ અપેક્ષાસે, ભાવકૃત વીતરાગી પર્યાય, વીતરાગ બિંબ ચૈતન્ય પ્રભુ, ઉસમેં એકાગ્ર હોકર, શક્તિમૅસે વ્યક્તતા પ્રગટ જો શાંતિથી શ્રદ્ધાકી, જ્ઞાનકી હોતી હૈ ઉસકો આત્મા કહા, ઓ તો અભેદસે આત્મા કહેનેમેં આયા બાકી “હૈ પર્યાય દ્રવ્યસે કથંચિત્ ભિન્ન” ભારે વાત હૈ.
સૂનો સૂનો આ શબ્દ આયા ને એક
યહ પર્યાય, ક્યા પર્યાય? જો આત્મામેં શુદ્ધ ભાવકી પર્યાય પ્રગટ હુઈ, શુદ્ધ ઉપયોગકી, જો મોક્ષકા માર્ગ, જો પર્યાય મોક્ષકા કારણ હૈ, મોક્ષ પૂર્ણ આનંદ, સિદ્ધ પદ ઉસકા ઓ પર્યાય કારણ હૈ, ઓ પર્યાય શુદ્ધપારિણામિકભાવ લક્ષણવાળું જે શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ આત્મ દ્રવ્ય ત્રિકાળી. સમજમેં આયા? ધીમેથી સમજે તો સમજાય એવી વાત છે, પણ આ તો મૂળ વાત છે, અલૌકિક વાત છે. જૈન દર્શનકા માખણ, માખણ હૈ આ. માખણ ખાતે હૈ કે નહીં લોકો, તો યહાં કહેતે હૈ કે ભૈયા, તેરી ચીજ, જો શુદ્ધ પારિણામિક સ્વભાવભાવ ઐસા શુદ્ધાત્મ દ્રવ્ય, શુદ્ધાત્મ વસ્તુ ઉસસે ઓ પર્યાય, મોક્ષકા માર્ગકી પર્યાય, સબેરમાં પાંસઠ બોલ જ્યાંથી કહા થા વો, “શુદ્ધાત્મ દ્રવ્યસે કથંચિત્ ભિન્ન હૈ” – સમજમેં આયા? (જી, પ્રભુ ) એક અપેક્ષા ઉસમેં ઓ હૈ કે વર્તમાન પરિણામ જો ઉત્પન્ન હોતા હૈ, વો ત્યાં સરૂપ અસ્તિત્વ હૈ, તો દ્રવ્ય સાથે વ્યવહારસે અભિન્ન હૈ ઐસા યહાં સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? નિશ્ચયસે ભિન્ન હૈ જો આવ્યું આ. સમજમેં આયા?
ઓ પર્યાય પોતે વ્યવહાર હૈ, મોક્ષમાર્ગકી પર્યાય જો હૈ વો વ્યવહાર હૈ, તો ઓ વ્યવહાર, દ્રવ્યકી સાથ એક અપેક્ષાએ અભિન્ન હૈ ઔર નિશ્ચયની અપેક્ષાએ ભિન્ન હૈ. આ આવ્યું ભાઈ અંદરથી. કહો સમજમેં આયા? વસ્તુ, વસ્તુ હૈ, આમ તો પરિણામ માત્ર વ્યવહાર હૈ ઐસા સિદ્ધાંતમેં આતે હૈ, “પરિણામ માત્ર વ્યવહાર અને ધ્રુવ નિશ્ચય.” સમજમેં આયા? “વ્યવહારો અભૂયત્નો, ઐસા આયા હૈ ને વ્યવહાર નામ પર્યાય અભૂતાર્થ ત્યાં તો એમ કહા હૈ. પર્યાય એટલે મોક્ષકા માર્ગકી પર્યાય, એ બી અસત્યાર્થ હૈં, સત્યાર્થ તો પ્રભુ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય ઓ સત્યાર્થ હું સમજમેં આયા? સત્ આત્મા ઓ ત્રિકાળી દ્રવ્ય ઓ સત્ય હૈ ઔર પર્યાયકો અસત્ કહા, ઓ ગૌણ કરકે કહા થા સમજમેં આયા? આશ્રય કરને લાયક નહીં ઓ કારણ ત્યાં ઉસકો અસત્યાર્થ કહા યહાં જરી લેતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
ધ્યેયપૂર્વક શેય હૈ કે ઓ પર્યાય હૈ, વર્તમાનમેં તો ઓ દ્રવ્યની સાથે અભેદ હૈ કેમકે ભાવના વિનાશિક કહે છે ને ભાઈ? ભાવનાને વિનાશિક કહેશે. વિનાશની અપેક્ષાએ, “કાયમ નથી રહેતી” એ અપેક્ષાએ ભિન્ન હૈ. એક સમયકી પર્યાય ત્યાં દ્રવ્યકી સાથે એકાકાર હૈ ઓ અપેક્ષાએ અભિન્ન કહેનેમેં આયા હૈ– આહાહા ! - સૂક્ષ્મ વિષય છે ભાઈ આચાર્યો પંચમ કાળના જીવો માટે આ કહા હૈ. એમ કોઈ કહે ઓહોહો! આ તો ચોથા આરાની વાત છે અરે ચોથા નહીં આત્મા માટે છે. તો આત્મા જહાં હૈ ઉસકે માટે કહા હૈ નંદકિશોરજી !
અહીં તો આઠ વર્ષની બાલિકા હો કે કરોડપૂર્વના આયુષ્યવાળો આદમી હો આત્મા તો આત્મા હૈ, એ આત્મા સ્ત્રી નહિં ને પુરુષેય નહીં. એ આત્મા રાગેય નહીં ને કર્મ નહીં. પણ ઓ ત્રિકાળી આત્મામેં જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી જો પર્યાય ઉત્પન્ન હુઈ ઓ ભી કથંચિત્ ભિન્ન ને કથંચિત્ અભિન્ન હૈ. (અપેક્ષાસે કહા હૈ) સમજમેં આયા? પહેલે તો ભિન્ન જ કેહ દીયા હૈ, પીછે પણ ભિન્ન કહેગા. સમજમેં આયા? પણ યહાં જરી પર્યાય એક સમય રહેતી હૈ, એક સમય, શુદ્ધ ભગવાન આત્માકા આનંદકા અનુભવ, એક સમય માત્ર અનુભવ રહેતે હૈ, સમજમેં આયા? લ્યો એ વળી આવ્યું ભાઈ ઓલું પર્યાય ૨૦મો બોલ. અલિંગગ્રહણ- લે? ક્યાંનું ક્યાં આવ્યું, કોણ જાણે, એ કાંઈ વિચાર્યાબિચાર્યા નહીં હૈ.
વો ૨૦ મા બોલ આતે હૈ ને, કે જો આત્મા પ્રત્યભિજ્ઞાન, પ્રત્યભિજ્ઞાન નામ કાયમ રહેનેવાલા ઐસા આત્મા, વો પર્યાય, ઓ દ્રવ્ય પર્યાયકો સ્પર્શતા નહીં, ઐસા પર્યાયકો આત્મા કહેતે હૈ. ત્યાં એમ કહ્યું. ફેર–આત્મા ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય ધ્રુવ, જો પ્રત્યભિજ્ઞાનના વિષય સામાન્ય દ્રવ્ય જો વસ્તુ હૈ, વો પર્યાયકો સ્પર્શત નહીં, અર્થાત્ ઓ દ્રવ્ય જો હૈ વો પર્યાયકો આલિંગન કરતા નહીં. સમજમેં આયા? પણ ઓ પર્યાયકો હિ આત્મા કહા ત્યાં સમજમેં આયા?
ઐસે એક સમયકી પર્યાય અભિન્ન હૈ વો આત્મા હૈ ઐસા કહુયા ઔર વસ્તુ તરીકે કાયમ નહીં રહેતી હૈ વો કારણ ઉસકો ભિન્ન કહ દીયા. સમજમેં આયા? એક સમય સિવાય દૂસરે સમય ઓ પર્યાય રહેતી નહીં. ભારે વાતુ ભાઈ. આહાહા ! સમજમેં આયા? જુઓ આ માર્ગ વીતરાગકા, સર્વજ્ઞ પરમેશ્વરે ઐસા માર્ગ દેખા હૈ ઐસા અનુભવ કરકે મોક્ષ લીયા હૈ, ઓ કહેતે હૈ. ઐસા ભગવાન, જીતના આ મોક્ષમાર્ગકી તીન ભાવરૂપ પર્યાય કહી, ઓ સબ પરમપરિણામિક સ્વભાવ ઐસા દ્રવ્ય સ્વભાવ વસ્તુ સ્વભાવ, ઉસસે કથંચિત્ ભિન્ન હૈ. પ્રમાણ કા વિષયસે અભિન્ન ને નિશ્ચયકા વિષયસે ભિન્ન ઐસા અહીં લાગુ નહીં હોતા. એય ચંદુભાઈ- કેમ? અહીં તો શુદ્ધ પારિણામિક લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યસે કથંચિત્ ભિન્ન એમ લીયા હૈ. ઓ દ્રવ્યસે કથંચિત ભિન્ન ને વો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૧ દ્રવ્યસે કથંચિત્ અભિન્ન, ભાઈ સમજમેં આયા? પ્રમાણકી અપેક્ષાસે અભિન્ન અને નિશ્ચયની અપેક્ષાસે ભિન્ન, એ અહીં લાગુ નહીં હોતા, લાગુ નહીં હોતા, ક્યા કહેતે હૈ ઘટિત નહીં હોતા. તમારી ભાષા હૈ. ઐસે યહાં ઘટિત નહીં હોતા, ઘૂંકિ યહાં યે પર્યાય, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણવાળા ઐસા જો શુદ્ધ દ્રવ્ય વસ્તુ ધ્રુવ, જો સમ્યગ્દર્શનકા ધ્યેય જો સમ્યગ્દર્શનકા વિષય, જો સમ્યગ્દર્શનકા લક્ષ કરને લાયક એ ચીજ, એ શુદ્ધાત્મા ભગવાન આત્મા જો નિત્ય ધ્રુવ - ઉસસે આ જો મોક્ષકા માર્ગકી પર્યાય કોઈ અપેક્ષાએ ભિન્ન હૈ, કાયમ રહેતી નથી. આચાર્ય પોતે કહેગા, ભાઈ “ભાવના વિનાશિક છે” માટે. એ ભાવના કાયમ રહેતી નથી. માટે કથંચિત્ ભિન્ન હૈ સમજમેં આયા? આહાહા !
કથંચિત્ ભિન્ન હૈ “કસ લીયે જુઓ” કિસ લીયે ભિન્ન હૈ? “કે ભાવનારૂપ હોનેસે ” એ ત્રિકાળી ભાવરૂપ હોનેસે યે ચીજ નહીં. ઓ ભાવના, જુઓ અહીંયા ભાવનાનો અર્થ વિકલ્પ ને ચિંતવન ઓ નહીં. એ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ ઉસકો યહાં ભાવના કહેનેમેં આયા હૈ આહાહા! સમજમેં આયા? વસ્તુ જો ત્રિકાળ હૈ, ઉસકા તરફકી એકાગ્રતા, એક અગ્ર, આત્મા અગ્રપણે લક્ષમાં લેકર જો પર્યાય ઉત્પન્ન હુઈ હૈ, ઉસકો ભાવના કહેતે હૈ. આ વળી બાર ભાવના ને એ ભાવનાની આ વાત નથી તેમ આ ભાવના એટલે કે વિકલ્પ ને ચિંતવન છે એ ભાવના નહીં. યહાં તો ત્રિકાળી શાકભાવ ઉસમેં એકાગ્રતા એક સમયકી ઉસકો અહીંયા ભાવના કહેતે હૈ. સમજમેં આયા? એક સમયકી પર્યાય દો સમય નહીં રહેતી મૂળચંદભાઈ સમજાય છે આ બહું ઝીણું આવ્યું આ તો નીકળ્યું.
ક્યાંક માન્યું હશે લોકોએ, એય શેઠ.
કહેતે હૈ એ ભાવનારૂપ હોનેસે, કેમ ભિન્ન હૈ? કે ભાવનારૂપ હોનેસે, એ ત્રિકાળ ભાવરૂપ નહીં માટે. સમજમેં આયા? શુદ્ધ પારિણામિકભાવ તો ભાવનારૂપ નહીં, દેખો. જો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ હૈ વો તો ભાવનારૂપ નહીં, પર્યાયરૂપ નહીં હોતા ઓ એક સમયરૂપી ભાવના હૈ, ઓ શુદ્ધ ત્રિકાળી ભાવ, ભાવના નહીં. સમજમેં આયા? આરે. ભારે ઝીણું ભાઈ. શુદ્ધ પારિણામિકભાવ તો ભાવનારૂપ નહીં, ભાવનારૂપ નહીં. યહાં તો ભાવના હૈ મોક્ષમાર્ગ તો વીતરાગી પર્યાય હૈ, વીતરાગી ત્રિકાળી બિંબ નહીં. (જી. હા.) ત્રિકાળ વીતરાગી બિંબ જો પ્રભુ આત્મદ્રવ્ય ઓ નહીં, આ તો ભાવનારૂપ, નઈ પર્યાય ઉત્પન્ન હોતી હૈ. શક્તિમૈસે વ્યક્તિ કહા થા ને ઉપર ભવ્યત્વ શક્તિની વ્યક્તિ સમજમેં આયા?
તો કહેતે હૈ કે “યહ પર્યાય એકાંતરૂપસે શુદ્ધ પારિણામિકસે અભિન્ન હો” દેખો એકાંતરૂપસે અભિન્ન હો, કથંચિત્ ભિન્ન એમ કહ્યું. પણ કથંચિત્ અભિન્ન એમ કહા, એમ આવ્યું ને પહેલું? કથંચિત્ ભિન્ન એનો અર્થ કથંચિત અભિન્ન, કિસકી સાથ? ત્રિકાળી દ્રવ્યકી સાથ. ભગવાન આત્મા, અપના નિજાનંદ સ્વરૂપ ઉસકી દૃષ્ટિ કરનેસે, જો પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
ધ્યેયપૂર્વક શેય પ્રગટ હુઈ મોક્ષમાર્ગ, વો આનંદકા અનુભવ, શુદ્ધઉપયોગ, ઓ પર્યાય ત્રિકાળી દ્રવ્યસે કથંચિત્ ભિન્ન, ક્યું? કે ઓ પર્યાય ભાવનારૂપ હૈ, વો વસ્તુ હૈ ત્રિકાળી ભાવનારૂપ નહીં. સમજમેં આયા? ઐસા જો શુદ્ધ પારિણામિકસે એકાંતરૂપસે અભિન્ન હો, એકાંતસે તદ્દન વો પર્યાય અને દ્રવ્ય અભેદ હો, તો ઓ પર્યાય કાયમ રહેની ચાહીયે અથવા પર્યાયકા નાશ હોનેસે, દ્રવ્યના નાશ હો જાયેગા. ભારે વાત. સમજમેં આયા?
એ પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય, ક્ષાયિક ભાવકી પર્યાય દેખો ઉસમેં એ “બી” આયાને? કેવળજ્ઞાનકી પર્યાય, ક્ષાયિકભાવકી પર્યાય, ક્ષાયિક સમકિતકી પર્યાય, અહીંયા મોક્ષમાર્ગ એટલે કેવળજ્ઞાન ન લેવું. ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્રરૂપી પર્યાય ઓ ભાવનારૂપ હૈ. ત્રિકાળી ભગવાન આત્મામાં ધ્યેય કરકે ધ્યાનમેં પર્યાય જો ઉત્પન્ન હુઈ, ઓ ભાવના હૈ. ત્રિકાળી ભાવ નહીં. ત્રિકાળી ભાવસે જો શુદ્ધપારિણામિકસે ઓ પર્યાય એક જ હોય એકમેક હોય, તદ્દન અભિન્ન હોય, એકાંતસે અભિન્ન હોય તો “મોક્ષકા પ્રસંગ આને પર”, જબ, જ્યારે કેવળજ્ઞાન અને મુક્તિ હોગી, તો યહ ભાવનારૂપી પર્યાય રહેગી નહીં. સમજમેં આયા? મોક્ષમાર્ગકી પર્યાયકા વ્યય ઔર મોક્ષની પર્યાયકા ઉત્પાદ, જો ભાવના અને ત્રિકાળી ભાવ, તન અભિન્ન હો તો મોક્ષ હોને સે પર્યાયકા નાશ હોગા, અને પર્યાય ને દ્રવ્ય સર્વથા અભિન્ન હો તો પર્યાયકા નાશ હોનેસે દ્રવ્યના ભી નાશ હો જાયેગા. તો દ્રવ્યતા તો નાશ કભી હોતા નહીં. સમજમેં આયા?
મોક્ષકા પ્રસંગ આને પર, પ્રસંગ આને પર ઉસકો મોક્ષ હોગા હી, યું એમ કહેતે હૈ. જીસમેં ઐસી ભાવના, ભગવાન આત્મા વસ્તુ હૈ, ઉસકો ધ્યેય બનાકર જો પર્યાય ધર્મકી, શાંતિકી, સમ્યગ્દર્શન જ્ઞાન શાંતિકી ચારિત્રકી જો ભાવના ઉત્પન્ન હુઈ હૈ. એ પૂર્ણ મોક્ષ જબ હોગા કેવળજ્ઞાન, તબ એ ભાવના રહેગી નહીં, તો એ પર્યાય રહેગી નહીં. ઓ પર્યાય નહિ રહેગી. જો ઓ પર્યાય ને દ્રવ્ય સર્વથા અભિન્ન હો, તો પર્યાયકા નાશ હોનેસે દ્રવ્ય કા ભી નાશ હો જાયેગા. અભિન્ન હોય તો આ નાશ હો તો ઉસકા ભી નાશ હો જાય મગર ઐસા તો હોતા નહીં. ન્યાય સમજમેં આતે હૈ? આરે ભારે વાત ભાઈ (પર્યાય અભિન્ન હો તો પર્યાયકા નાશ હોને પર દ્રવ્યના નાશ હો જાય) દ્રવ્ય નાશ હો જાય. પંડિતજી, હૈ ઉસમેં?
તો કહેતે હૈ. જો શુદ્ધ એકાંતરૂપસે ભગવાનકી સાથ દ્રવ્યકી સાથ ઓ મોક્ષકા માર્ગકી પર્યાય, ભાવના, ઓ ત્રિકાળી ભાવકી સાથ, એ ભાવના સર્વથા એક હો તો મોક્ષકા પ્રસંગ આને પર એ પર્યાય નહિ રહેગી. સમજમેં આયા? મોક્ષની પર્યાય જબ હોતી હે તબ આ ભાવનારૂપ મોક્ષકા માર્ગથી પર્યાય રહેતી નહીં નાશ હોતી હૈ.
મોક્ષ કારણરૂપ પર્યાય દેખો, મોક્ષ હોને પર મોક્ષકા કારણરૂપ દશા ઓ તો વ્યય હોતા હૈ. નાશ હોતા હૈ. “શુદ્ધ પારિણામિકભાવ ભી વિનાશકો પ્રાપ્ત હો” લ્યો. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૩
આ રમતો, પરિણામ અને પરિણામી બે વચ્ચેની વાતો કરે છે. સમજમેં આયા ? રાગકો છૂતાહી નહીં, નિમિત્તકો છૂતા હી નહીં. આહાહા ! સમજમેં આયા ? અપની વીતરાગી ધર્મ પર્યાય જો દ્રવ્યકો ધ્યેય બનાકર કહેશે આગળ, વિષય બનાકર, વિષય એટલે ધ્યેય, આ દ્રવ્ય વસ્તુ, સમજમેં આયા ? આપણે આવ્યું હતું ત્યાં નહીં અષ્ટપાહુડમાં મતિરૂપી ધનુષ, શ્રુતરૂપી દોરી સમ્યગ્દર્શન જ્ઞાનરૂપી બાણ લગાયા ધ્રુવ ઉપર, લક્ષ ઉ૫૨ સમજમેં આયા ? ભાવમતિજ્ઞાનરૂપી ધનુષ, ભાવશ્રુતજ્ઞાનરૂપી દોરી ઔર સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી બાણ તો દર્શન જ્ઞાન ચારિત્ર મતિ શ્રુત આદિ બધું સબ આ ગયા ઉસમેં, મારા બાણ ધ્રુવ ઉ૫૨, ત્રિકાળી ધ્રુવ ઓ લક્ષ કરને લાયક હૈ, આ ધર્મ કરનેવાલેકો લક્ષ ને ધ્યેય ધ્રુવ ઉ૫૨ ધ્યાન લગાનેકા હૈ. એ સિવાય ધર્મ કભી હોતા નહીં. આહાહાહા !
કહેતે હૈ, જો યે મોક્ષમાર્ગકી પર્યાય, ભાવના, મોક્ષકા પ્રસંગ હોને ૫૨ અહીં તો નિશ્ચયસે ઉસકો મોક્ષ હોગા હિ એમ કીધું. મોક્ષકી પર્યાય હુઈ હૈ તો મોક્ષ તો હોગા હિ. સમજમેં આયા ? તો મોક્ષ હોગા જબ સિદ્ધ પર્યાય, કેવળજ્ઞાનકી પર્યાય તો વો પર્યાયકા તો વિનાશ હોતા હૈ મોક્ષમાર્ગકી જો પર્યાય હૈ ઉસકા તો અભાવ હોતા હૈ નાશ હોતા હૈ.
જો ત્રિકાળી દ્રવ્યકી સાથ આ પર્યાયકો તદ્ન એક કહો, એક કહો, અભિન્ન કહો, તો પર્યાયકા નાશ હોનેસે ઉસકી સાથ જો અભિન્ન દ્રવ્ય થા ઉસકા ભી નાશ હોગા સમજમેં આયા ? ભારે વાત ભાઈ, ભાષા તો સાદી આવે છે, એમાં કાંઈ, ભાવ ભલે ઊંચા હો, ભાવ તો... આહાહા ! આવે છે ભાષા હોં ! એમ.
કહેતે હૈ, મોક્ષ હો જાને ૫૨ ઈસ ભાવનારૂપ, મોક્ષ કારણભૂત પર્યાય. કોઈ કહેતે હૈ ને સિદ્ધકો આઠ ગુણ હૈ વો તો ગુણ હૈ, એ ગુણ નહીં, એ તો પર્યાય હૈ. સિદ્ધકો જે અનંતજ્ઞાન-અનંત દર્શન એ ગુણ નહીં એ તો પર્યાય હૈ અવસ્થા હૈ ઐસી અવસ્થા જબ પ્રગટ હોતી હૈ, તબ મોક્ષમાર્ગકી પર્યાયકા નાશ હોતા હૈ તો મોક્ષમાર્ગકી પર્યાય અવસ્થા, અને વસ્તુ ત્રિકાળી એ સર્વથા એક હો, સર્વથા એક હો તો પર્યાયકા નાશ હોનેસે વસ્તુ ભી નાશ હો જાયેગી, માટે સર્વથા એકાંતે અભિન્ન હૈ નહીં. કથંચિત્ ભિન્ન હૈ. (વાહ રે વા૬) કથંચિત્ અભિન્ન હૈ એમ એનો અર્થ થયોને ? સમજમેં આયા ?
แ
પરંતુ ઐસા તો હોતા નહીં હૈ ”– ભગવાન આત્મા ધ્રુવ, ધ્રુવ સત્કા સત્ત્વ, પ્રભુ આત્મા સત્, ઉસકા ભાવ ૫૨મ સ્વભાવભાવ સત્ત્વ ઐસા ને ઐસા અનાદિ રહેતે હૈ સિદ્ધમેં ભી ઐસા હૈ. સિદ્ધકી પર્યાય પ્રગટ હુઈ તો સત્ત્વમેં કોઈ કમી આ ગઈ, ઐસા હૈ નહીં. ઔર યહાં નરકકી યોનિમેં નકમેં રહ્યા, અક્ષરકા અનંતમાં ભાગે જ્ઞાનકા વિકાસકા અંશ બહોત થોડા રહા, તો બી ધ્રુવ તો ધ્રુવ હી હૈ. ઉસમેં કોઈ કમી નહીં હોતી ને સિદ્ધ હો તો કોઈ વૃદ્ધિ નહીં હોતી. સમજમેં આયા ?
ભારે વાત ભાઈ ( સત્ય વાત ) એ ધ્રુવકા દરિયા, ધ્રુવકા સાગર તો ઐસા ને ઐસા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
ધ્યેયપૂર્વક શેય રહેતા હૈ. એ બાઢ ક્યા કહેતે હૈ તુમ્હારે? ભરતી ઓટ કહતે હમારે, બાઢ આતા હૈ. ઓટ પાની આતા હૈ પીછે. ઐસી પર્યાય ધ્રુવમેં નહીં. બાઢ આઓ કેવળજ્ઞાનકા કે હટ જાઓ અનંતમેં ભાગે, અક્ષરકે અનંતમેં ભાગે, તો વસ્તુમેં કાંઈ બાઢ કે ઘાટા આતા નહીં, સમજમેં આયા? ઐસા જો દ્રવ્ય હૈ એ જો અભિન્ન, એકપણું પર્યાય અને દ્રવ્યનો એકપણું હો, તો મોક્ષ પ્રસંગ હોતા, પર્યાયકા નાશ હોતા હૈ તો વસ્તુકા ભી નાશ હો જાય, એક, એક જો માનો તો. પરંતુ ઐસા તો હોતા નહીં. આહાહા! કહાં લીયા? શરીર નાશવાન, રાગ નાશવાન, આ પર્યાય નાશવાન, મોક્ષકા માર્ગ નાશવાન એય, આહાહા ! સમજમેં આયા?
એક ગાય પડી હતીને આજે દિશાએ ગયા ચોવીસ કલાકથી પડી હતી. દુઃખી-કાલે ગયા 'તા સવારે નવ વાગે અબી ગયા સાડા નવ વાગે તો જીવતી હતી. શ્વાસ ચાલતો હતો. ખલાસ થવાની તૈયારી હતી ચોવીસ કલાકથી એમ ને એમ પડી 'તી.
ક્યા રોગના દુઃખ, દુ:ખ કીસકો હૈ. એકત્વકા દુઃખ હે. શરીરના રોગકા દુઃખ નહીં. રાગકી એકતા સાથે જો મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન હોતા હૈ. એ મિથ્યાત્વમાં આકુળતા ઓ દુઃખ હૈ. એ દુઃખકી પર્યાય દ્રવ્યમેં નહીં. આહાહા ! ઔર ધર્મકી પર્યાય પ્રગટ હુઈ ઓ દ્રવ્યમેં નહીં. ભારે વાત ભાઈ– (સત્ય વાત ) સમજમેં આયા?
પરંતુ ઐસા તો હોતા નહીં. ક્યું? શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ”. ભગવાન આત્માનું દ્રવ્ય સ્વરૂપ તો ત્રિકાળ અવિનાશી હૈ. સમજમેં આયા?
ઈસ લીયે ઐસા સિદ્ધ હુઆ”, લ્યો આ કારણસે ઐસા સાબીત હુઆ કે, તમારી પાસે નથી, છે ને પાનુ? તમને પાનું આપ્યું નથી ત્યાં છે સમજમેં આયા? ઓહો, અમૃતના સાગર ઉછળ્યા છે. આહાહા! એમ કહે છે જુઓ એટલી વાતમાં ધ્યાન રાખવું જોઈએ? કહેતે હૈ- કે “ઈસલીયે ઐસા સાબીત હુઆ કે, શુદ્ધ પારિણામિકભાવ વિષયક”, ભાષા દેખો, પછી ભલે આલંબન લીયા ઉસમેં વિષય કરનારો ભાવના છે એ તો શુદ્ધ પારિણામિકને વિષય કરનાર છે, ધ્યેય કરનાર છે, બસ. પછી આલંબન પણ એને કહેનેમેં આતા હૈ, ખરેખર તો પર્યાય દ્રવ્યના આશ્રય કરતી હૈ ઐસા નહિ હૈ, નિશ્ચયસે તો પરિણામ પરિણામકે આલંબનસે હૈ, દ્રવ્ય કે આલંબનસે હૈ નહીં આરે ભારે વાત ભાઈ સત્ હૈ ને વો સત્ હૈ ને? પર્યાય સત્ હૈ ને? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય સત્ હૈ ને? અરે મોક્ષની પર્યાય ભી સત્ હૈ ને? હૈ ઉસસે દ્રવ્યના આલંબન કહેના ઓ બી અપેક્ષિત જ્ઞાન કરના ઉસમેં. નિરપેક્ષમેં તો યે પર્યાય પર્યાયસે હૈ; દ્રવ્યસે ભી હૈ નહીં.
પર્યાય દ્રવ્યના આલંબન લેતી નહીં હું ખરેખર તો એમ કહેતે હૈ–કહ્યું ને ઈ તો, આશ્રય કહ્યું ત્યાં કીધું. ત્યાં આશ્રય કહ્યો, અહીંયા વિષય કહ્યો, ઉસકા અર્થ એ કે પર્યાય ઓ તરફ ઝૂકતી હૈ ને? તો આશ્રય લીયા, આલંબન લીયા, ઐસા કહેનેમેં આતા હૈ. કઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૫ પર્યાય? એ પ્રશ્ન પીછે જુઓ આ વર્તમાન પર્યાય હૈ ઓ પર્યાય તો અંદરમેં ઝૂકતી નહીં સમજમેં આયા? ક્યોંકિ ઓ પર્યાયકા લક્ષ તો પર ઉપર હૈ. તો પર્યાય ઝૂકતા હૈ દ્રવ્યમેં, એ અપેક્ષાએ પર્યાયકો આશ્રય, આલંબન દ્રવ્યના ઐસા કહેનેમેં આયા હૈ. ભારે ઝીણું.
ભૂયત્વે અસ્સિદો ખલુ” એમ છે ને શબ્દ અગીયારમી ગાથા ભૂતાર્થને આશ્રયે. એ તો ઉત્પન્ન હોતા હૈ વ્યક્તપણે એ અપેક્ષાએ કહા, પણ હૈ અપનેસે ઉત્પન્ન હુઈ. આલંબન-ફાલંબન કોઈ કા હૈ નહીં. સમજમેં આયા? ધ્રુવ ત્રિકાળી સત્ હૈ, એમ એક સમયકી પર્યાય પણ સત્ છે. એ સા વિષય ક્યા? ધ્રુવ હૈ એમ કહેતે હૈ. ઓ મંડૂક, દેડકા ભી સમકિત પામતે હૈ તો ધૃવકા લક્ષસે પાતે હૈં. લાખ વાતની વાત, અનંત કરે પણ ધ્રુવ ભગવાન આત્મા ઉસકા અંતરમેં પર્યાયકો ભેટા કરનેસ, પર્યાય ક્યું? પર્યાયસે કામ લેના હૈ ને? એટલે વાત તો પર્યાયસે આવે, પણ આ પર્યાય ઉસકો આશ્રય કરતી હૈ, ઓ બી વ્યવહારસે આયા, ઓ પ્રગટ હોતી હૈ ઉસકે આશ્રયસે એસા કહેનેમેં આતા હૈ.
તો શુદ્ધ પારિણામિકભાવ વિષય શુદ્ધ પારિણામિક ભાવકા અવલંબન લેનેવાલી એટલે વિષય કરનેવાલી જે ભાવના, ક્યા કિયા? કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી જો ધર્મ પર્યાય હૈ ઉસકા વિષય ધ્રુવ હૈ એ ભાવના ધ્રુવકો વિષય કરતી હૈ. સમજમેં આયા? ભારે વાતુ ભાઈ, એય શોભાલાલજી! આ સુના હિ નહીં અત્યાર સુધી કાંઈ. ઐસા ને ઐસા થઈ ગયા શેઠિયા ત્યાં પાછા ધર્મમાં ય મોટા કહેવાય અબ તો સૂનને કો મીલ ગયા વાત તો સચ્ચી હૈ. યોગ્યતાસે મિલતા હૈ. નિરાલંબી પ્રભુ એને પર્યાયકા ભી આલંબન નહીં. ઔર પર્યાયકો આલંબન કહેના દ્રવ્યકા, અંશ હૈ ને અને લક્ષ જાતે હે ને એ અપેક્ષાસે આલંબન કહેનેમેં આવ્યા હૈ! વિષય કરના હૈ ને? પાઠ હૈ ને? શુદ્ધપારિણામિકભાવકો વિષય બનાનેવાલી. શુદ્ધ પારિણામિક ત્રિકાળ ભાવ ઉસકો ધ્યેય બનાનેવાલી સમજમેં આયા? આહાહા ! માર્ગ તો જુઓ. સર્વજ્ઞ વીતરાગ આવી વાત, સર્વજ્ઞ વીતરાગ સિવાય અથવા દિગંબર ધર્મ સિવાય એ વાત બીજે ક્યાંય હોતી નથી. સમજમેં આયા? વસ્તુકા સ્વરૂપ ઐસા હૈ.
પર્યાયકો પર્યાય આલંબન નહીં. પર્યાયકા પર્યાય વિષય નહીં, ક્યા? સમજમેં આયા? સમ્યગ્દર્શનકી પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય, એ પર્યાય-પર્યાય, ઉસકા વિષય પર્યાય નહીં. તો એ પર્યાયકા વિષય તો રાગ ને નિમિત્ત તો ક્યાંય રહ ગયા. આહાહા ! સમજમેં આયા?
ભગવાન આત્મા જો પરમ સ્વભાવભાવ દ્રવ્યભાવ ઉસકો વિષય બનાનેવાલી વર્તમાન પર્યાય, મોક્ષમાર્ગકી, ધર્મકી પર્યાય ઓ ત્રિકાળી ધર્મીકા (ધર્મીકો ) વિષય કરતી હૈ. ઉસકો ધ્યેયમેં લેતી હૈ એ ધર્મકી પર્યાય અપના પણ આશ્રય કરકે પર્યાયકા આલંબન લેતી હૈ ઐસા નહીં આહાહા! સમજમેં આયા? આ શાસ્ત્રસે જ્ઞાન હુઆને ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
ધ્યેયપૂર્વક શેય ઓ પર્યાયકો ભી ધર્મકી પર્યાયકા ધ્યેય ને આલંબન નહીં. પણ ઓ પર્યાય પ્રગટ હુઈ, ઓ પર્યાય ધર્મકી પ્રગટ હુઈ, એ પર્યાય પર્યાયકા વિષય નહીં. મોક્ષમાર્ગકી નિર્મળ પર્યાય પર્યાયકા વિષય નહીં સમજમેં આયા? માર્ગ ભાઈ ભારે વાત ભાઈ.
પર્યાય, જો મોક્ષ કહો, મોક્ષમાર્ગ કહો સબ પર્યાય હૈ અવસ્થા હૈ, સક્રિય પરિણમન હૈ, સમજમેં આયા? ધર્મ એ પર્યાય હૈ ઔર ધર્મકા પૂરણ ફળ કેવળજ્ઞાન ઓ ભી એક પર્યાય હૈ. એ પર્યાય નાશવાન હૈ. આહાહા ! માટે એ પર્યાય દ્રવ્યસે કથંચિત્ ભિન્ન હૈ. ભિન્ન ન હો તો પર્યાયકા નાશસે વસ્તુકા ભી નાશ હો જાય..... ઐસા શુદ્ધ પારિણામિકકો જીસને વિષય બનાયા ઐસી જો ભાવના, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, સમજમેં આયા? સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર, ઉસને વિષય બનાયા ધ્રુવકો, ઐસી ભાવના ઔર ક્યા કહેતા હૈ, હુવે ઉપર લીધી'તી એ વાત લીધી હવે, ઉસરૂપ જો ઉપશમ આદિ તીન ભાવ દેખો, એ ભાવના હૈ યહ ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક તીન ભાવરૂપ –સમજમેં આયા? જુઓ અહીંયા વ્યવહારકા નિષેધ કરનેકો આ લીયા હૈ, ભાઈ વ્યવહાર રત્નત્રય હૈ તો નિશ્ચય રત્નત્રય ધર્મ પ્રગટતે હૈ, ઐસે નહીં. નિશ્ચય રત્નત્રય પ્રગટનેમેં ધ્યેય ધ્રુવ હૈ. જુઓ આ લોકો રાડો પાડતે હૈ એકાંત કહેતે હૈ, અરે સૂન તો સહી આ કયા કહેતે હૈ યહાં એય લાલચંદજી કહેતે હૈંને ઐસા ? વ્યવહારસે કુછ લાભ નહીં આત્મા કો- વ્યવહારસે કુછ લાભ નહીં? લાભ હૈબંધકા. સમજમેં આયા?
કહેતે હૈ યે ધર્મ પર્યાય, આહાહા! આ કેવી ધર્મ પર્યાય, વીતરાગી ઓપીત પર્યાય, એ ભાવનારૂપ હોનેસે એ ત્રણભાવરૂપ હૈ, કારણ કે ત્રણ ભાવ પર્યાયરૂપ હૈ, ઉદય ભી પર્યાય, પણ ઉદય તો અહીંયા નિષેધ કરેગા યહ દેખો, સમસ્ત રાગાદિસે રહિત હોને કે કારણ એ ઉદયકો નિષેધ કર દિયા. ચાર પહેલે પર્યાયકો બતાયા થા કે પર્યાય ચાર ભાવરૂપ હૈ અને દ્રવ્ય પારિણામિકભાવરૂપે હૈ. પાંચ ભાવ સમા દીયા થા. વસ્તુ જો ત્રિકાળી હૈ એ પારિણામિકભાવ ત્રિકાળરૂપ ધ્રુવભાવ હૈ, પારિણામિકભાવ હૈ અને પર્યાય એ ચાર ભાવ હૈ પર્યાય. તો ઉસમેં જો તીન ભાવકી પર્યાય હૈ વો મોક્ષમાર્ગી પર્યાય હૈ. ઓ ઉદયભાવકો, પર્યાય છે, પણ ઓ ઉદય- સમસ્ત રાગાદિસે રહિત હોનેકે કારણ સમ્યગ્દર્શનકી પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય, એ તો વીતરાગી-પર્યાય છે. એ સમસ્ત રાગાદિસે રહિત, પંચ મહાવ્રતના વિકલ્પ ને નવતત્ત્વની શ્રદ્ધાકા વિકલ્પ સબસે રહિત ઓ મોક્ષકા માર્ગ છે. હું! (સમસ્ત રાગાદિ સે રહિત તો બારમે) અરે! ચોથે ગુણસ્થાનકી બાત હૈ અહીંયા. રાગાદિસે રહિત જ મોક્ષકા માર્ગ હૈ. સમસ્ત રાગાદિ રહિત એટલે? પણ એ રાગાદિ રહિત જ હૈ.
સમ્યગ્દષ્ટિ વ્યવહારસે મુક્ત હૈ વ્યવહારકા આશ્રય વિકલ્પ એ રાગ છે. દયા દાન વ્રતાદિકા વિકલ્પ હૈ, ઉસસે દૃષ્ટિવંત, ધ્યેય બનાયા ધ્રુવકો, તો રાગસે તો યહ મુક્ત હિ હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૭ વો બતાતે હૈ દેખો, ઉપશમભાવમાં કહેતે હૈ. આ તીન ભાવ કહ્યા કે નહીં? ઉપશમ આદિ તીન ભાવ કહ્યા કે નહીં? કે ઉસમેં ક્ષાયિકભાવ ક્ષયોપશમ દો હિલીયા હૈ? ઉપશમભાવમાં ઓ પણ પર્યાય, એ ઉદય નામ સમસ્ત રાગસે રહિત હૈ. સમજમેં આયા? ઓ તીન ભાવ ઉપર કહા થા, એ પીછે એ ભાવના જીસકો કહી જિસકો સબેરેમેં ઘણાં બોલ લીયા થા,
ઓ બધી પર્યાય હૈ. અમારે પંડિતજી કહે. પર્યાયકા ઈતના બધા માહાભ્ય? માહાભ્ય તો દ્રવ્યકા હૈ, પણ પર્યાયકા ઈતના માહાભ્ય તો દ્રવ્યકા કિતના માહાભ્ય? એમ લેના હૈ.
એઈ શશીભાઈ? ગાણાં ઈતના ગાયા સવેરમેં ક્યા પર્યાયકા ઈતના ગાણાં ? ભાઈ ઓ તો પુત્ર હૈ પ્રજા, દ્રવ્યકી પર્યાય હૈ, પ્રજા હૈ સમજમેં આયા? એની પર્યાય. પ્રમાણની અપેક્ષાએ પર્યાય એની કહેવાય સમજમેં આયા? અને એક સમયકી પર્યાય અભિન્ન હૈ, એ અપેક્ષાએ આત્માની પર્યાય કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? સવેરેમેં બહોત આયા થા. શુદ્ધાત્મ દ્રવ્ય કહ્યા લ્યો. શુદ્ધાત્મ દ્રવ્ય ઈસકો કહીએ, અહીં જે શુદ્ધાત્મ દ્રવ્ય કહેતે હૈ, ઐસા શુદ્ધાત્મ દ્રવ્ય કહું દીયા. એ તો અભેદકી અપેક્ષા પર્યાય આ બાજુ ઝુક ગઈ છે, રાગસે હટકર સ્વભાવ બાજુ ઝુક ગઈ હૈ, તો શુદ્ધ દ્રવ્યથી સાથ અભેદ કરકે, શુદ્ધ દ્રવ્ય હી હૈ, ઉસકો કહ દીયા. સમજમેં આયા?
કહતે હૈ કી ઉપશમ આદિ તીન ભાવ, ઉપશમ આદિ માં એકલો ઉપશમ ભાવ ન લેના અને એકલા ક્ષાયિક ભાવ લેના? સમસ્ત રાગાદિસે રહિત, પંડિતજી. તીનો ભાવ રાગસે રહિત કહા હૈ. ક્યોંકિ ઉદયભાવ પર્યાય હૈ તો ઉસકા તો અહીંયાં નિષેધ કરકે સ્વભાવ પ્રગટ હુઆ હૈ એમ બતાતે હૈ નિષેધકા અર્થ ઉસકે ઉપરસે લક્ષ છોડ દીયા ઓ નિષેધ. દ્રવ્ય વસ્તુ ઉપર ધ્યેય બનાયા તો પર્યાય પ્રગટ હુઈ, ઓ પર્યાય અહીંયા સમસ્ત રાગસે રહિત, ઓ પર્યાય હૈ. સમજમેં આયા? દેખો ને આ પાના તો સબકે હાથમાં દીયા હૈ. (પાનામાંથી કાઢયું) પાનામેં ક્યા લીખા હૈ દેખો- ક્યા નહિ લીખા હૈ. ઉપશમ આદિ ઓ ભાવના, જો નિર્મળ પર્યાય હૈ ઓ ભાવના વિનાશીક હૈ, કાયમ દ્રવ્યકી સાથે રહેતી નહીં. એ કારણે ભાવનાકો તીનભાવરૂપ કહા, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ તીન ભાવ કહા, ઓ તીન ભાવ સમસ્ત રાગાદિસે રહિત, હવે પાઠ હૈ કે નહીં ઉસમેં? હે! (સ્પષ્ટ) સ્પષ્ટ હૈ? વિકલ્પ, ફિકલ્પ, દયા, દાન ને વ્રત ને ભક્તિના પરિણામ એ ઉપશમભાવ, ક્ષાયોપથમિક, ક્ષાયિક એ રાગસે રહિત ભાવ હૈ. (બરાબર) હેં ને? પાના દિયા તુમ્હારા હાથમેં રામજીભાઈએ પાના છપાવ્યા તે દિ' પંદરસો, કો'ક કહે ૫૦૦ છપાવો, એ કહે પંદરસો છપાવો ભાઈ પાના તે પાના પાનું પાનુ ફરે ને સોનું ઝરે એમ નથી કહેતા તમારે ? ઉધરાણી–બુધરાણી ભરી હોયને અંદર પાનામાં, ઉધરાણી સમજતે હો લેણ દેણ ઐસા ખુલે તો ઓહો ફલાણા પાસે ઈતના લેણાં હૈ. ઐસે પાના ફરે ને સોના ઝરે, ઈ પાના ફરે ને સોના ઝરે ધૂળ એમાં કાંઈ નહીં મળે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
ધ્યેયપૂર્વક જોય આ જ્ઞાનકી પર્યાય ફરે અને અંદર આનંદકા ઝરણાં ઝરે. એમ કહેતે હૈ આહાહા ! ચિવિલાસમાં ભાઈ આવે છે ને કે જેમ જેમ આચાર્ય ગુણના ભેદ કરીને સમજાવે છે તેમ તેમ શિષ્યને વધારે આનંદ આવે છે, એ ચિવિલાસમાં છે (કારણ-કાર્ય છે ) હા. કારણકાર્ય માં નાખ્યું છે પાનું બધું યાદ રહે છે કાંઈ? ચિવિલાસમાં છે. આચાર્ય જેમ જેમ ગુણકા ભેદ કરતે કરતે કરતે બતાતે હૈ, તેમ તેમ શિષ્યકો આનંદ આતા હૈ, ઐસા કહેતે હૈ. લ્યો ભેદ બતાતે હૈ ને આનંદ આતા હૈ, ઘૂં કિ જિસકી દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી હૈ. ઉસકો તો વિકલ્પક કાળમેં ભી શુદ્ધિ હિ હોતી હૈ. સમજમેં આયા? ચાહે તો અશુભ વિકલ્પનો કાળ હો, તો ભી સ્વભાવ તરફકી ઝુકાવ ઓ દશા હૈ, તો ત્યાં નિર્જરા હિ હોતી હૈ, અશુદ્ધતા ટળતી હૈ. અને શુભભાવ હો તો વધારે સ્વભાવ તરફ ઝુકાવ હૈ તો વધારે શુદ્ધિ વધતી હૈ. આહાહા ! સમજમેં આયા?
ક્યોંકિ અહીંયા તો દષ્ટિવંત શિષ્ય લીયા હૈ ને ભાઈ? દૃષ્ટિવંત શિષ્ય, જ્યાં દ્રવ્ય ઉપર દૃષ્ટિ છે, એ શિષ્યકો જેમ જેમ ઓ સુનાતે હૈ સત્ય, તો ઓ શ્રદ્ધા જ્ઞાન, શૂન્યપણે નહીં રહા ઓ સમયે, ભલે વિકલ્પ આયા સૂનનેમેં વિકલ્પ આયા ઔર વિકલ્પસે સૂનતે હૈ, પણ સમયે શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાનકા કાર્ય કરતે હૈ કે શ્રદ્ધા જ્ઞાનકા કાર્ય નહીં કરતે હૈ? ક્યા કિયા ઓ સમજમેં આયા?
ધર્મી જીવ અપના દ્રવ્ય સ્વભાવકા ધ્યેય બનાકર જો ધર્મ શ્રદ્ધા જ્ઞાન સમ્યગ્દર્શન જ્ઞાન, તીનભાવરૂપ થા ઓ પ્રગટ હુઆ. હવે ઉસકા વિકલ્પમેં લક્ષ ગયા. સમજમેં આયા? તો ઓ તો ચારિત્રકા દોષકી અપેક્ષાએ પરમાં લક્ષ ગયા. પણ ઓ સમય શ્રદ્ધા જ્ઞાન કોઈ કાર્ય કરતા હૈ કે નહીં? કે શ્રદ્ધા જ્ઞાન કાર્ય કર્યા વિના શુષ્ક પડા હૈ? સમજમેં આયા? સવારે બે મિનિટ આઘુ ગયું 'તુ ખ્યાલ નહોતો પણ જોયું તો ઓહો આ તો વખત થઈ ગયો.
ક્યા કહા ઉસમેં? કે યહાં કહા કે ઉપશમભાવ, ક્ષયોપશમ ને ક્ષાયિક એ મોક્ષમાર્ગી પર્યાયકા ભાવ કહા, ઓ ભાવ સમસ્ત રાગાદિસે રહિત હોનેક કારણ, ઘૂંકિ ધર્મીકો, ધ્રુવ પર દૃષ્ટિ હોનેસે સમ્યગ્દર્શન જ્ઞાન અને કેટલીક સ્થિરતા શુદ્ધ હુઈ હૈ. હવે ઓ રાગસે રહિત હૈ, તો ઐસા શ્રદ્ધા જ્ઞાનમેં ધ્રુવકા જો કાર્ય હે, ઓ શ્રદ્ધા જ્ઞાનમેં હોતા હૈ. સ્વરૂપકા સ્થિરતાકા ભી કાર્ય હોતા હૈ. સમજમેં આયા? ચારિત્ર ગુણ જિતના નિર્મળ ઈતના કાર્ય તો ઓ સમયમેં ભી કરતે હૈ ચાહે તો વિકલ્પ હો શુભકા કે અશુભ હો, પણ જો નિર્મળ પર્યાય પ્રગટ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રકા અંશ હુઆ, ઓ કાંઈ કુટી પડ્યા હૈ કે કાંઈ પરિણમન કાર્ય કરતા હૈ? સમજમેં આયા? હવે ઝીણું આવ્યું થોડુંક સમજમેં આયા કે નહીં કુછ?
આત્મા, ભગવાન સાગર સરોવર, સાગર મોટો દરિયો સ્વયંભૂરમણ સમુદ્ર હૈ આનંદકા. સ્વયંભૂરમણ સરોવર. દેષ્ટિકી થાપ પડી ઓ ઉપર જ્યાં, ઓ પર્યાયમેં શ્રદ્ધામેં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૧૯
સારા આનંદ સ્વરૂપ હૈ ઐસા આયા, તો સાથમેં શ્રદ્ધા હુઈ, જ્ઞાન હુઆ, આનંદકી પર્યાય હુઈ, આનંદ ગુણકી પરિણતિ ઔર ચારિત્રગુણકી પરિણતિ શુદ્ધ હુઈ, તો વિકલ્પકે કાળમેં ઓ શ્રદ્ધા જ્ઞાન આદિ ચારિત્રકી પર્યાય નિર્મળ હુઈ, ઓ કુછ કાર્ય કરતી હૈ કે નહીં ? ( કરતી હૈ ) કે રાગ જ એકલા કામ કરતે હૈ ? ( આનંદકા અનુભવ કરતી હૈ ) આહ્વાહા ! સમજમેં આયા ? (જી, પ્રભુ) સમજાય એવી આ વાત છે હોં, ન સમજાય એવી વાત નથી. એમ ન સમજવું કે ના ના અમારાથી ન સમજાય– (સ્પષ્ટીકરણ ચોખ્ખું આવે છે ) ચોખ્ખું જ છે, વસ્તુ જ ઐસી હૈ.
દેખો અહીંયા ક્યા કીયા ? કે ભાવ તીન હૈ, પ્રગટ હુઆ, સમ્યગ્દર્શનજ્ઞાન ધર્મપર્યાય પ્રગટ હુઈ, તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ આદિકા કાર્ય હોતા હૈ કે નહીં ? (હોતા હૈ ) હૈં ? ( હોતા હૈ ) તો ઓ કાર્યમેં રાગ રહિત હૈ. વિકલ્પ આયા છતાં ઓ વસ્તુ તો રાગ રહિત કાર્ય કરતી હૈ. ભાઈ! ક્યા કીયા ફરીને જુઓ. જો દ્રવ્યવસ્તુ ધ્રુવ, ઉસકો ધ્યેય બનાકર જો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રકી પર્યાય, આનંદકી પર્યાયરૂપ કાર્ય હુઆ તો ઓ કાર્ય સમયે સમયે હોતા હૈ કે નહીં ? ( હોતા હૈ ) વિકલ્પકે કાળમેં વિકલ્પ રહિત એ કાર્ય હોતા હૈ. ( વૃદ્ધિગત, વૃદ્ધિગત ) માટે આ લઈ લીધા હૈ અંદર. સમજમેં આયા ? હો રાગ, રાગ રાગકે ઘરમેં રહા, આત્માનેં ક્યાં ઘુસ ગયા હૈ રાગ.( કોઈ એમ કહે નિર્વિકલ્પનો અર્થ પારિણામિક ભાવ ) અહીં તો નિર્વિકલ્પ એ જ વાત માટે તો આ લીયા હૈ.
એ ભગવાન ! સુન તો સહી પ્રભુ, અહીં તો સમસ્ત રાગાદિ રહિતકા અર્થ ઓ હૈ, કે નિર્મળ પર્યાયમેં રાગકા અંશ નહીં. તો ઓ વખતે જો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આનંદ સ્વચ્છતા, કર્તા-કર્મ આદિ નિર્મળ પર્યાય જો કાર્યરૂપ પરિણતિ હૈ ઓ વિકલ્પકે કાળમેં પરિણમતા હૈ કે નહીં ? કે વિકલ્પકે કાળમેં પરિણમતા નહીં? ને અહીંયા તો કહેતે હૈ વિકલ્પસે રહિત એવી દશા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રકી જો અનંત ગુણકી હુઈ ઓ રાગસે રહિત, અપના કાર્ય કરતી હૈ. સમજમેં આયા ? ( જી. પ્રભુ ) આ તો પ્રગટ પર્યાયકી બાત ચલતી હૈ ને ? ધ્રુવ તો ધ્રુવ હૈ. સમ્યગ્દર્શન-જ્ઞાન ધર્મ પર્યાય પ્રગટ હુઈ ઓ સમયે સમયે કોઈ કાર્ય કર્યા વિના રહેતે હૈ? એક સમયકી ભાવના હૈ ઓ તો કઠુ દીયા. બીજે સમયે ઐસી ક્રિયા, બીજે સમયે ઐસી ક્રિયા, ક્રિયા નામ પરિણમન, ઐસા પરિણમન તો નિરંતર ચાલુ હૈ. આહાહા ! સમજમેં આયા ?
થોડું ઘણું ન સમજાય તો રાત્રે પૂછના રાત્રે વખત રાખ્યો છે કે નહીં ( અબી બતા દો ફી૨સે ) અમારા ધનાલાલજી નિકાલતે હૈ સબ રાત્રિકો, ઓ પ્રશ્ન ઓ જાતે બિલકુલ પ્રશ્ન નિકાલતે થે. સમજમેં આયા ? ક્યા કીયા ? તીનબાત.
એક તો ધ્રુવ ત્રિકાળી હૈ ઉસમેં પર્યાય કચિત્ અભિન્ન ને કથંચિત્ ભિન્ન. એક સમયકી પર્યાય બદલ જાતી હૈ ઈસલીયે ભિન્ન હૈ ઐસા કહા. દૂસરી બાત પર્યાય જો પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
ધ્યેયપૂર્વક શેય હુઈ ધર્મકી તીન ભાવરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, વીતરાગ પર્યાયરૂપ ઓ રાગસે રહિત હૈ, એ સમ્યગ્દષ્ટિ ધ્રુવકા ધ્યેય કરનેવાલા ઉસકા રાગ વિષય રહા નહીં. તો રાગ વિષય રહા નહીં. તો રાગકા જ્ઞાન અપનેમેં સે અપને કારણસે જ્ઞાન અપનેસે હોતા હૈ. સમજમેં આયા? એ જ્ઞાનકી શ્રદ્ધા આનંદકી પર્યાય કાર્ય કરતી હૈ સમયે સમયે જ્ઞાન ગુણકી પર્યાય જાનન હુઈ એ કાર્ય કરતી હૈ કે નહીં? તો અહીં કહેતે હૈ કે રાગરહિત કાર્ય કરતી હૈ વો એઈ નવરંગભાઈ આહાહા ! કૈસા કાર્ય કરતી હૈ? “સમસ્ત રાગાદિસે રહિત હૈ.” સુનો તો સહી, સમ્યગ્દર્શન જ્ઞાન અને સ્વરૂપ આચરણ જ્યાં પ્રગટ હુઆ, ઓ તો બિલકુલ રાગસે રહિત જ અપના સ્વભાવ સન્મુખકી પરિણતિ હૈ યે પર પરિણતિસે તો રહિત જ હૈ ચૌથેસે ઐસા હૈ, સમ્યગ્દષ્ટિકો ઐસા હૈ.
ચારિત્રકા દોષકી અપેક્ષાએ કહો તો ઉસકી પર્યાયમેં રાગ હૈ ઐસા કહેનેમેં આતા હૈ. પણ જ્યાં દૃષ્ટિકા વિષયમેં તો ઉસકી પર્યાયમેં રાગ હિ નહિ ઐસા કહેનેમેં આતા હૈ.
ક્યોંકિ દૃષ્ટિકા વિષય ભગવાન પરમ શુદ્ધ પરમાત્મા હૈ. સમજમેં આયા? (શ્રદ્ધામેં રાગદ્વેષ નીકલ ગયા) હું; શ્રદ્ધા જ્ઞાનમેં પરિણતિમૅસે રાગદ્વેષ નીકલ ગયા, દૃષ્ટિકી અપેક્ષાએતો. ક્યોંકિ સમ્યગ્દષ્ટિકી પરિણતિ દ્રવ્યના પરિણામિક ત્રિકાળી ભાવકે આશ્રયે હુઈ હૈ ના ? વો તો શુદ્ધકા પરિણમન હુઆ. વસ્તુ શુદ્ધ હૈ, પવિત્ર હૈ ઐસા શુદ્ધ પરિણમન હુઆ, તો શુદ્ધ પરિણમન, અશુદ્ધ પરિણમનસે રહિત હૈ એમ કહેતે હૈ. આહાહા ! (ઉસી કાળમેં રહા) ઓ હિ કાળમેં. સમજમેં આયા?
વો હિ કાળમેં રાગ રહિત હુઆ એમ પંડિતજી કહે છે પંડિતજી પુષ્ટી કરતે હૈ. વો હિ સમય નિર્મળ પર્યાય કાર્ય કરતી હૈ ઉસ સમય રાગ રહિત હૈ યું. દૂસરા સમયે નહીં. હિ સમયે રાગ રહિત હૈ. સમજમેં આયા? ચાર ભાવ કહ્યા ને પર્યાયરૂપ તે તીન ભાવ જો મોક્ષમાર્ગકી પર્યાય હુઈ એ ઉદયભાવકી પર્યાય રહિત હૈ, ઐસા કહેના હૈ આહાહા! સમજમેં આયા?
કારણ? “એ શુદ્ધ-ઉપાદાન કારણભૂત હોને સે”. મોક્ષ કારણ ભાઈ અહીંયા પાછુ “ભૂત” આવ્યું (પર્યાય આવી) છે પર્યાય, પણ અહીં કારણભૂત લીધું પાછું ઓલા પહેલામાં ફેર હતો પહેલું આવ્યું તુંને? પહેલા “શુદ્ધ ઉપાદાનભૂત” કહા થા. પહેલા પહેલું સાધારણ આવ્યું હતું. પહેલા શુદ્ધ ઉપાદાનરૂપ આયા થા પારીગ્રાફની પાંચમી લીટી- “શુદ્ધ-ઉપાદાનરૂપ” એ પર્યાય હતી. સમજમેં આયા? અને પછી “શુદ્ધ ઉપાદાનભૂત” આયાને? એ બીજા પારગ્રાફની પહેલી લીટી “સર્વ વિશુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ શુદ્ધ ઉપાદાનભૂત” એ દ્રવ્ય છે. પહેલા ઉપાદાન જે પાંચમી લીટીમાં આયા થા, ઓ પર્યાય હૈ અને આ સર્વવિશુદ્ધકા જો હૈ, ઓ દ્રવ્ય હૈ. અને અહીંયા જો શુદ્ધ-ઉપાદાનભૂત કહા છતાં ઓ પર્યાય હૈ. સમજમેં આયા.શુદ્ધ ઉપાદાન કારણભૂત”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૧
(
એમ લીયા ને ? “ શુદ્ધ ઉપાદાનભૂત ” ઐસા નહીં લીયા હૈ ઐસી અસ્તિ સિદ્ધ કરના હૈ સમજમેં આયા ?
મોક્ષ કા૨ણ હૈ, કોણ ? પર્યાય મોક્ષકા કા૨ણ હૈ પરંતુ શુદ્ધ પારિણામિક નહીં. શુદ્ધપારિણામિકભાવ મોક્ષકા કા૨ણ નહીં.
વિશેષ આયેગા, વખત થઈ ગયા.
*****
પ્રવચન નં. - ૯
ગાથા ૩૨૦
તા. ૧૭-૮-૭૦
સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકા૨ ૩૨૦ ગાથા જયસેનાચાર્યકી ટીકા ચલતી હૈ ત્રીજા પાનાકા ત્રીજા પારીગ્રાફ હો ગયા બરાબર હૈ?
ક્યા કીયા ત્રીજાનેં “ ઈસલીયે એ સિદ્ધ હુઆ ” એકલી ચીજ માખણ એકલી ચીજ હૈ માખણ. ધર્મ જીસકો કરના હો તો, ઉસકો ૫૨મ સ્વભાવ મોક્ષ સ્વભાવ જો ત્રિકાળ સ્વરૂપ ધ્રુવ, ઉસકી દૃષ્ટિ કરનેસે યે સમ્યગ્દર્શન હોગા. બાકી કોઈ દૂસરા ઉપાય હૈ નહીં. તો કહે છે કે “ ઈસલીયે ઐસા સિદ્ધ હુઆ કે શુદ્ધ પારિણામિકભાવવિષયક ” દ્રવ્યનયકા વિષય હુઆ. ઐસા બોલ ચાર પહેલે આયા થા, પાંચમા બોલ આયા આજ “શુદ્ધ પારિણામિકભાવવિષયક ” અપના જો સહજ ધ્રુવ જ્ઞાયક, અભેદ સામાન્ય, નિત્ય, એકરૂપ ઐસા જો તત્ત્વ હૈ, એ તત્ત્વકા વિષય કરનેવાલી, એ તત્ત્વકો ધ્યેય કરનેવાલી “ ઐસી ભાવના ” સમજમેં આયા?
แ
''
એ ભાવના ઉસરૂપ જે ઔપમિકાદિ તીનભાવ હૈ ઓ શુદ્ધ પારિણામિકભાવ ત્રિકાળ ઓ તો ધ્રુવ ભાવ હૈ, ઓ તો ધ્યેય, વિષય, લક્ષ કરને લાયક હૈ. જીસકો ધર્મ કરના હો, સુખકા પંથે પડના હો, સમજમેં આયા ? દુ:ખકા નાશ કરના ઓ બી નાસ્તિસે બાત હૈ. સુખકા પંથમેં આના હો, દુઃખી હૈ અનાદિસે પ્રાણી. સમજમેં આયા ? અપના અકષાય જ્ઞાયક સ્વભાવભાવકો ભૂલકર રાગાદિ વિકલ્પાદિ મેરા હૈ, ઓ હિ સંસા૨કા મિથ્યાત્વભાવ બીજ હૈ. સમજમેં આયા?
તો રાગાદિ, પુણ્યાદિ, વિકલ્પ મેરા હૈ એ મિથ્યાત્વભાવ હૈ, તો ઉસસે રહિત પારિણામિકભાવ મેરા હૈ વો સમ્યક્ ભાવ હૈ. પંડિતજી (બરાબર, બાત હૈ ઐસી ) જૈસે ભગવાન આત્મા અપના શાયક ભાવ, પૂર્ણ ધ્રુવ સ્વરૂપ અવિનાશી પદ, અવિનાશી પદ ઉસકો ભૂલકર રાગાદિ વિકલ્પ ચાહે તો મહાવ્રતકા વિકલ્પ હો કે દયાદાન વ્રત ભક્તિ પૂજાકા, પણ ઓ વિકલ્પ હૈ વો દૂસરા તત્ત્વ હૈ, તો દૂસરા તત્ત્વ સહિત સ્વતત્ત્વ હૈ, ઐસી માન્યતા મિથ્યાત્વ હૈ, એ સંસારકા બીજ હૈ ઓ માન્યતાકા નાશ કરના નહીં હૈ, ભગવાન આત્મા પારિણામિકભાવ, ઓ ત૨ફકા ઝુકાવ, ઐસી જો ભાવના, ઐસા જો મોક્ષકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨૨
ધ્યેયપૂર્વક શેય
માર્ગ, ઉસકા વિષય તો ધ્યેય ધ્રુવ હૈ, નંદકિશોરજી બાત તો ઐસી હૈ. બહુ લોકોને બહારમાં, અંતર ચીજ પાતાળમેં મહા ભગવાન પૂર્ણાનંદ પડા હૈ. સમજમેં આયા ? અંતર, અંતર પાતાળમેં જાતે, પર્યાય બુદ્ધિ છોડકર આ પર્યાયબુદ્ધિ છોડકર, સમજમેં આયા ? એક સમયકી પર્યાય, અવસ્થા કે રાગ કે ૫૨ એ તો બધુ ક્યાંય છૂટી ગયું. ઐસી રુચીમેં પડા હૈ વો હિ મિથ્યાત્વભાવ હૈ. નિગોદકે પંથે પડનેકા પંથ હૈ વો. સમજમેં આયા ? પાનું છે કે નહીં મનસુખભાઈ બે છે ને બે ? હૈં? બે ક્યાંથી આવ્યા ? ઓલા રાજકુમારજી આવ્યા છે ને ? નો હોય તો અહીંયાથી લઈ જાજો. વાંચે સાંભળે તો ખરા પાલેજમાં આવું વંચાય નહીં (પાલેજમાં આવુ ક્યાંથી હોય ) આહાહા !
અહીં કહે છે ૫૨મ સ્વભાવ ભગવાન પૂરણ ધ્રુવ ઉસકા વિષય કરનેવાલી ભાવના ઉસરૂપ જો ઔપમિકાદિ તીન ભાવ આગળ જ્ઞાન પ્રધાનસે ક્ષયોપશમભાવ એક લેગા ભાઈ, અહીંયા તીનો, દર્શન જ્ઞાન ચારિત્ર, તીનોકી અપેક્ષા લેકર ત્રિકાળ વસ્તુકા વિષય દર્શને કીયા, શાને કીયા અને ઉસમેં લીન હુઆ, ઐસા જો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ
66
એ તીન ભાવ સમસ્ત રાગાદિસે રહિત હોનેકે કા૨ણ ” દેખો લોકોને એવું થાય છે કે સમસ્ત રાગાદિસે રહિત તો તે૨મેં બારમે થાય (શાસ્ત્રમાં એમ આવે ને) અરે એ ક્યાં વાત? બારમાની એ તો દૂસરી બાત હૈ એ તો પર્યાયકા જો જ્ઞાનમેં રાગકા નિમિત્ત નિમિત્ત સંબંધ થા વો છૂટ જાતા હૈ બારમેં અહીંયા તો દૃષ્ટિમેંસે છૂટ ગયા રાગાદિ સબ સમજમેં આયા ? (બરાબર, ચોથે ગુણસ્થાને ?) હા. (સમ્યક થયા પછી કેમ થાય )
અહીં પહેલે કહાને. બે વાત તો કીયા પહેલે કે વિકલ્પ હૈ રાગ હૈ, પુણ્ય હૈ, એ સહિત મૈં હું એ તો મિથ્યાત્વભાવ હૈ. ઉસકા સંધિકી બાત ૧૪ મી ગાથા કહા. ચૌદમી ગાથા
66
પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. ” સમજમેં આયા ? ભગવાન નિર્મળ ચૈતન્ય તત્ત્વ, નિર્મળ જ્ઞાન ભગવાન શાન ભંડાર ૫૨માત્મા, મોક્ષ સ્વરૂપ હિ હૈ ઓ તો આયેગા દેખો સબકી પીછે આયેગા.
ઐસી દૃષ્ટિ બિના એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જો રાગ હૈ, ગુણી-ગુણીકા ભેદ, ગુણી ભગવાન આત્મા દ્રવ્ય અને ઉસમેં રહેનેવાલા જ્ઞાયકભાવ, ઐસા ભેદરૂપ જો વિકલ્પ હૈ, એ વિકલ્પ નામ રાગ હૈ, તો રાગ સહિત આત્માકો માનના ઓ મિથ્યાત્વભાવ હૈ. આહાહા ! ભારે વાત ભાઈ ત્રિકાળ શુદ્ધભાવમેં અશુદ્ધતા સહિત માનના દૂસરી ભાષાએ લઈએ તો આહાહા ! શાંતિસે સમજનેકી ચીજ હૈ આ તો કોઈ વાર ઐસા વાંચતે હૈ આ અહીંયા તો કલાસ વખતે વાંચવાનો ઐસા વિકલ્પ થા તો આ ગયા કલાસ વખતે એ વાત સારી છે. બાત તો ઐસી હૈ ઐસી વાણી, ઐસા ભાવ વીતરાગકા કોઈ કોઈ વખતે નીકલતે હૈ ( બરાબર વાહ રે વાહ પ્રભુ ) સમજમેં આયા ? ( વાણી સબ ક્રમબદ્ધ પર્યાયમેં હૈ) ઓ તો ઉસકી પાસ હૈ ઉસકે કા૨ણ (કોઈ વખતે ઐસા હોતા હૈ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૩ કોઈ વખતે ઓ ભી ઐસા હોતા હૈ. અહીં તો ભગવાન આચાર્ય મહારાજ પરમેશ્વરકા જો ભાવ હૈ વો ખુલ્લા કરતે હૈ મર્મ, રહસ્ય ભગવાન ! તેરી ચીજ જો હૈ પૂરણ ઉસકો વિષય કરનેવાલી, ધ્યેય બનાનેવાલી ભાવના ઓ ત્રણરૂપ હૈ, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. અહીં તીન કહેતે હૈ પીછે જ્ઞાન પ્રધાનમાં ક્ષયોપશમજ્ઞાન કહેશે. સાધકકી બાત હૈ ને ? સાધકકી બાત હૈ ને ? આ ક્ષાયિકભાવ ઓ ઉપલાવાળાકી બાત નહીં હૈ. કેવળીકા ક્ષાયિકભાવકી બાત અહીંયા નહીં હૈ. અહીંયા તો સાધકભાવમેં ઉપશમ, ક્ષયોપશમ જો ક્ષાયિકભાવ હૈ ઉસકી બાત કહેતે હૈ. ક્યા કિયા સમજમેં આતે હૈ આ તીન ભાવ જો કહેતે હૈ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ઓ ક્ષાયિક કેવળીકા ક્ષાયિકકી બાત અહીંયા નથી. સમજમેં આયા ?
અહીંયા તો નીચે દરજ્જામાં જો સમ્યગ્દર્શન સ્વરૂપ પરમાત્મા આનંદકા ધામ ઐસી દૃષ્ટિ હુઈ, એ દૃષ્ટિકો ઉપશમભાવ કહેતે હૈ, ક્ષયોપશમભાવ કહેતે હૈ ને ક્ષાયિકભાવ કહેતે હૈ. આ તો નીચલા, કયુંકિ ઉસકી તીનો બોલમેં જ્ઞાનકી કથન શૈલી આયેગી તો એ તીનોમેં ક્ષયોપશમજ્ઞાનરૂપ પર્યાય સ્વસંવેદન એમ કહેગા. સમજમેં આયા ? તો કહેતે હૈ યે તીન ભાવ એ સમસ્ત રાગાદિસે રહિત, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ ઉઠતે હૈ, ઉસસે ભી ભગવાન તદ્ન ભિન્ન પર્યાયમાં, દ્રવ્ય તો ભિન્ન હૈ ી સમજમેં આયા ?
દ્રવ્ય તો પર્યાય રહિત હૈ પણ આ તો પર્યાય રાગ રહિત હુઈ સમજમેં આયા ? ( જી. પ્રભુ ) આહાહા ! ભારે વાત ભાઈ.
એનો માર્ગ તો ટૂંકામાં બહોત હૈ પણ લંબી લાંબી વાત કર દીયા હૈ ને તો ક્યાંય પત્તા નહિ ખાતા.
ત્રિકાળ જ્ઞાયકભાવકો વિષય કરકે ધ્યેય કરકે જો પર્યાય ઉત્પન્ન હુઈ તો કહેતે હૈ કે દ્રવ્યમેં તો ઓ પર્યાય હી નહિ. પણ ઓ પર્યાય મોક્ષમાર્ગકી જો પ્રગટ હુઈ. સમ્યગ્દર્શન આદિ ઓ પર્યાયમેં રાગ નહીં. શોભાલાલજી પાનુ રાખ્યું છે ને ? એ પીછે ઘરે લે જાના બરોબર વાંચના, વિચાર કરના, આહાહા! તો કહેતે હૈ, ઐસે રાગાદિ રહિત હોનેકે કા૨ણ દેખો, કા૨ણ તો સિદ્ધ કરના હૈ બીજુ ભાઈ. પણ રાગાદિ રહિત કહ્યા હૈ ઓ ચીજ. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન ઔર સ્વરૂપ તરફકા આચરણકી દશા ઓ તીનો પર્યાય, એ વિકલ્પ નામ અશુદ્ધતાસે રહિત હૈ. સમજમેં આયા ? ઐસે હોનેસે ઈસકા કયા નામ દીયા દેખો “ શુદ્ધ ઉપાદાન કારણભૂત ” આ પર્યાયકી બાત હૈ સમજમેં આયા ?
'
“ શુદ્ધ ઉપાદાન કારણભૂત ” એમ લીયા હૈ ને ? આ પર્યાયકા શુદ્ધ ઉપાદાન દ્રવ્યકા શુદ્ધ ઉપાદાન ત્રિકાળી પહેલે આ ગયા યહાં તો ત્રિકાળ ભગવાન આત્મા, મૂળ માર્ગ ૫૨માત્માકા, ઓ દ્રવ્યકો ધ્યેય બનાકર જો પર્યાય ઉત્પન્ન હુઈ એ પર્યાય “ શુદ્ધ ઉપાદાન કા૨ણભૂત ” હોનેસે, શુદ્ધ ઉપાદાન કા૨ણ ઓલુ અશુદ્ધ કાઢી નાખ્યું ને ભાઈ. અશુદ્ધતા
แ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
ધ્યેયપૂર્વક જોય જો વ્યવહાર રત્નત્રય હૈ વિકલ્પ ઓ તો અંદર પર્યાયમેં (સે) નીકાલ દીયા. સમજમેં આયા?
ભગવાન આત્મા, અપના ધ્રુવ ધ્યેય ઉપર દૃષ્ટિ પડતે હી ઔર વર્તમાન જ્ઞાનકી પર્યાય ધ્રુવકો શેય કરતે હિ ઔર સ્વરૂપમેં એકાકારકી ચારિત્ર દશા ઉત્પન્ન હોતે હી રાગકા અભાવ હૈ ઉસમેં. સમજમેં આયા? એ વિકલ્પ વ્યવહાર રત્નત્રય કહેતે હૈં ને વ્યવહાર મોક્ષમાર્ગ વ્યવહાર મોક્ષમાર્ગ એ મોક્ષમાર્ગ વ્યવહાર હૈ હિ નહીં ઉસમેં તો એમ કહેતે હૈ (તો કયા હૈ ફીર ઉસમેં) ઓ રાગ એ બંધના કારણ હૈ. બંધના કારણકા પર્યાયમેં અભાવ હૈ, કયોંકિ આત્મા અબંધ સ્વરૂપ હૈ, મોક્ષ સ્વરૂપ હિ હૈ. શ્રીમદમાં આવે છે ને ભાઈ કે “દિગંબરના આચાર્ય એમ માન્યું છે કે આવે છે? આવ્યું તું એક વાર સમજાય છે? આત્મધર્મમેં આ ગયા હૈ એક વાર. (મોક્ષ સમજાય છે) જુઓ શ્વેતાંબરના આચાર્યની ત્યાં વાત લીધી જ નથી કારણકે એમાં જ નહીં સમજમેં આયા? વ્યાખ્યાનસાર પાનું ૮૫૦-બોલ ૮૦, ૩ર વર્ષ, અમુક આચાર્ય એમ કહેતે હૈ કે જુઓ શ્રીમન્ને પણ ખ્યાલ આવી ગયો, શ્વેતાંબરની શૈલીનો ખ્યાલ એમણે છોડી દીધો ત્યાં- “અમુક આચાર્ય એમ કહેતે હૈ કે – દિગંબરના આચાર્યે ઐસા સ્વીકાર કિયા હે કે, દિગંબર સંતોએ આચાર્યે ઐસા સ્વીકાર કીયા હૈ કે – (આચાર્યોએ) હેં? (આચાર્યોએ?) દિગંબરના આચાર્યો – બહુ વચન છે ને? દિગંબર સંતો સનાતન માર્ગના સાધન, સાધક ઐસા મુનિઓ, કુંદકુંદ આચાર્ય આદિ સબ દિગંબર આચાર્યો, ઐસા સ્વીકાર કીયા હૈ કે હૈ તો ગુજરાતી “કે જીવનો મોક્ષ હોતા નહીં ” જીવનો મોક્ષ થતો નથી એટલે હોતા નહીં સૂનો જરી વાત (કાલ આ ગયા) ત્રિકાળ ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ હી હૈ. બંધ, બંધ વસ્તુમેં કૈસા? બંધ તો પર્યાયની વાત બંધ તો પર્યાયસે આયા, બંધ તો પર્યાય હૈ નહિ ઉસમેં. બંધ સહિત દ્રવ્ય માનના ઓ તો મિથ્યાત્વમેં લે લીયા. સમજમેં આયા? બંધ સહિત કહો કે અશુદ્ધતા સહિત કહો કે રાગ સહિત કહો સબ એક હી બાત હૈ. સમજમેં આયા?
ભગવાન આત્મા અબંધ સ્વરૂપી પ્રભુ અબંધ સ્વરૂપ કહો કે અબંધ તો નિષેધસે આયા, મોક્ષ સ્વરૂપ કહો. એ તો મોક્ષસ્વરૂપ હી હૈ. ઐસે ભગવાન મોક્ષ સ્વરૂપી પરમાત્મા, આચાર્યોએ ઐસા સ્વીકાર કીયા કે “જીવકા મોક્ષ હોતા નહીં” લાલચંદજી ભારે વાત જુઓ અહીંયા દિગંબરકી બાત સનાતન સત્ય હૈ ઉસકો યહાં પ્રસિદ્ધ કરતે હૈ. સમજમેં આયા? પરંતુ મોક્ષ સમજાતા હૈ મોક્ષ સમજાય છે ફકત જો વિકલ્પસે સહિત મેં થા ઐસા માન્યા થા એ માન્યતા, બંધ સહિતકી જો માન્યતા થી, માન્યતા થી એ છૂટ ગઈ. મુળચંદભાઈ ! ત્યાં કોઈ દિ' સાંભળ્યું ય ન હોય ત્યાં આટલા વર્ષ ગાળ્યા વાડામાં(બધું પ્રત્યક્ષ કરી દીધુ છે આ) હવે તો એને ઉત્સાહ થાય છે ને? આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૫ ભગવાન અહીં તો કહેતે હૈ જુઓ સીધી જ વાત છે બહુ સીધી છે કે જો વિકલ્પ જો રાગ હૈ, ઓ ભાવબંધ હૈ દ્રવ્યબંધકી બાત છોડ દો. કર્મકા બંધ ઉસે હૈ હિ નહિ ઓ તો પર હૈ. વિકલ્પ જો રાગ હૈ ઓ ભાવબંધ હૈ. ઓ ભાવબંધ કૈસે માન્યા કે “મેં મુક્ત નહીં મેં બંધા હું, ઐસી માન્યતા મેં ઓ રાગ ઉભા થા. મેં રાગ સહિત, ભાવબંધુ સહિત છું, ઐસી માન્યતા કીયા થા. સમજમેં આયા? ધનાલાલજી (વસ્તુકા સ્વરૂપ ઐસા નહીં બહુ વસ્તુ
સ્વરૂપકો આપને ખૂબ કહ્યા) આપકે લીયે રખા થા ને (આપકી કરુણા હૈ) આહા. કલાસ માટે રખા થા. કીધુ આ કલાસમેં સૂને તો ખરા છત્તીસમાં વર્ષ હોતા હૈ યહાં જંગલમેં. ૩૬ માં ચોમાસા હે જંગલમેં, સૂને તો ખરા. આ તો જંગલ થા ને, હવે આ તો વસી ગયા અહીં તો જંગલ થાને? એકીલા મકાન થા. અને અમારે આ જીવરાજજીના પાટ નીચે જંગલમાંથી આવી ગયુ હતું. જંગલનું જનાવર (જંગલમાં મંગલ હૈ મહારાજ) જંગલમાંથી જનાવર ઘૂસી ગયા થા ઉસકી નીચે થા. ખુલ્લા થા ને એ વખતે તો આ કયા કહેવાય વંડી? વંડી ભી નહીં થી પહેલા અહીં આવ્યા ને વૈશાખ સુદ આઠમેં એકલા મકાન એકીલા મકાન જંગલમેં, વંડી તો પીછે હુઈ ખુલ્લા અમારે જીવરાજજીની નીચે કોઈ શિયાળીયું કે કોઈ એવું જંગલી જનાવર આકરૂં નીચે ગરી ગયું 'તું, જંગલ હતાને તદન જંગલ-મકાન તો ક્યાં થા.
અહીંયા છત્તીસમેં વર્ષે સૂને તો ખરા. (અફર-નવનો આંક) અફર. એક વાર આવ્યું'તું છાપામાં હોં, છ ને ત્રણ નવ, આ ૩૬ વા ચોમાસા હું તો કાંઈ સૂઝે તો તત્ત્વ વીતરાગકા માર્ગ.
કહેતે હૈ કે મોક્ષ સમજાય છે, મોક્ષ હોતા નહીં. સમજમેં આયા? “તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે.” ભગવાન આત્મા તો પરમ શુદ્ધ સ્વભાવે વસ્તુ છે. શુદ્ધ સ્વરૂપી છે. અશુદ્ધ સ્વરૂપી તો માન્યતામેં કીયા થા (પર્યાયની વિપરીતતા) આહાહા ! (મુક્ત હોય એ તો શુદ્ધ સ્વરૂપી જ હોય ને?) ત્રિકાળ વસ્તુ શુદ્ધ સ્વરૂપી હૈ, જીસકો બંધ હોતા નહીં શુદ્ધ સ્વરૂપમેં અશુદ્ધતા આતી હિ નહીં. અબંધકા અર્થ શુદ્ધ સ્વરૂપી ભગવાન ઉસમેં ભાવબંધ અશુદ્ધતા હોતી હિ નહીં. જુઓને વાત કેવી કરી છે. દિગંબર આચાર્યોએ ઐસા માન્યા હૈ કે, એમ કરીને સંતોકી બાત સત્ય પરમ પ્રસિદ્ધ કીયા હૈ ઐસી બાત કોઈ દૂસરે સ્થાનમેં હોતી નહિં.
કહેતે હૈ કે શુદ્ધ સ્વરૂપી હૈ ઉસકો બંધ હુઆ હિ નહિ તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે? જ્યાં બંધ હિ હુઆ નહિ તો પછી મોક્ષ હોના કહાંસે આયા? આહાહા ! સમજમેં આયા? ભગવાનજીભાઈ (અબદ્ધ – એ ઘણો સરસ ન્યાય) શેઠીયા માર્ગ આ હૈ. કહેતે હૈ કે શુદ્ધ સ્વરૂપી હૈ ઉસકો અશુદ્ધતા હુઈ હિ નહિ. બંધસે અલગ કર દીયા ઉસકા અર્થ કયા? (અશુદ્ધતા નહીં થી) અશુદ્ધતા હૈ હિ નહિ અશુદ્ધતા હુઈ હિ નહિ. તો પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
ધ્યેયપૂર્વક શેય મોક્ષ હોવાપણું ક્યાં રહેતે હૈ? હિંદી છે. હિંદી છે આપણે નહીં ઓલા વડવાવાળા જગદીશચંદ્ર હિંદી કર્યું છે – છે પણ આપણે આ હાલે અહીંયા.
પરંતુ ઉસને માનેલા હૈ દેખો, પણ ભગવાન આત્મા શુદ્ધસ્વરૂપી બંધમેં હૈ હિ નહિ. શુદ્ધ હૈ ઓ અશુદ્ધ હુઆ હિ નહીં એમ કહેતે હૈ. છતાં માનેલા હૈ કે હું બંધાણો છું. માન્યતામાં બંધાયા હું ઐસા હિ માન્યા હૈ. કયોંકિ વસ્તુ તો શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ હૈ. ઉસને માન રખા હે કે મેં રાગ સહિત હું, રાગ સહિત હું, બંધ સહિત હું, ઐસી માન્યતા થી. આહાહા ! મણીભાઈ કહો સમજમેં આયા. સમજાય છે કાંઈ અમારી ગુજરાતી ભાષા આવી, સમજમેં આતે હૈ કે નહીં? “માનેલા હૈ કે મેં બંધા હું” ભાષા દેખો માન્યા હુઆ હૈ કે મેં અશુદ્ધ હું, મેં અશુદ્ધ હું, અશુદ્ધ હું કે બંધા હુઆ હું, એક હિ બાત હૈ. સમજમેં આયા? “એ માનવાપણું વિચારવડીએ કરીને સમજાય છે” એ માન્યું 'તું ભગવાન શુદ્ધ સ્વરૂપી પ્રભુ શુદ્ધ તે દ્રવ્ય વસ્તુ અશુદ્ધ હુઈ હિ નહિ. પણ માન્યતામાં માની કે મેં અશુદ્ધ હું, ઐસી માન્યતામેં મેં બંધ હું, બંધ કહો કે અશુદ્ધ કહો એક હિ બાત હૈ. મૈં બંધ સહિત હું ઐસા માન્યા થા. “એ માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે.” દૂસરી કોઈ ક્રિયાકાંડ નહીં. ક્રિયા વ્યવહાર, કષાયકી મંદતા ક્રિયા, ક્રિયા વ્રતની ક્રિયા ને ઉસસે આ ધર્મ ઐસા નહિ. શેઠ! આ તમારે શેઠીયાઓ દાન આપે છે દસ-વીસ હજાર એ તો થોડા આપે કાંઈ એટલા બધા ન આપે ઝાઝા લાખ બે લાખ પાંચ લાખ આપી દે? દસ વીસ હજાર ખર્ચ લાખ ખર્ચે લ્યો ને હમણાં ખર્ચો થા ને ક્યાં તમારે સમજમેં આયા? પણ કોઈ પચાસ સાઈઠ લાખવાળા પચાસ લાખ આપી દે? અહીંયા તો કહે છે કે પૈસા મારા હૈ એ માન્યતા જ મિથ્યાત્વ છે.
આહાહા ! સમજમેં આયા? ઓ તો ઠીક પણ ઉસમેં જો રાગ હૈ, એ રાગ સહિત હું રાગ સહિત હું, મેં બંધાયેલા હું સમજમેં આયા? ઐસી માન્યતા મિથ્યાત્વમેં હૈ, એ વિચારવડીએ ઓહો યહુ ચીજ? આ ચીજ બંધમેં હૈ નહિ, અશુદ્ધતા હૈ હિ નહીં ઉસમેં, સમજમેં આયા? હેં? કલ્પના હતી, માન્યતા હતી. સમજમેં આયા? મિથ્યા માન્યતા, મેં બંધ સહિત હું ખરેખર એ ઈસકા વિષય હુઆ હિ નહીં સમજમેં આયા ? મિથ્યા માન્યતાકા યહ વિષય એ હુઆ હિ નહીં. સમ્યક આહાહા ! માન રખા મેં અશુદ્ધ હું, મેં બંધ હું એ મિથ્યાત્વ વિચાર વડીએ કરી સમજાય છે. જ્ઞાનદ્વારા સમજમેં આતા હૈ, કે મેં બંધ નહિ. દેખો હજી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનકી બાત ચલતી હૈ, ચોથા ગુણસ્થાનકી બાત ચલતી હૈ. આહાહા! (ગુરુકે જ્ઞાનકે દ્વારા) આત્માને દ્વારા, આત્મા ગુરુ, આત્મા તીર્થ, આત્મા દેવ અને આત્મા ધર્મ. આત્મા દેવ કહો. સમજમેં આયા? હૈ કે નહિ પાનુ હૈ કે નહિ, તે સમજાય છે કે મેરેકુ બંધન નહિ. આહાહા !
અશુદ્ધ, અશુદ્ધ મેં હૈં ઐસી માન્યતા મિથ્યાત્વકી થી માન્યતા થી, હોં. કઈ શૈલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૭ સમજે તો ખરા વસ્તુને સ્વતંત્ર વસ્તુ ઐસી હૈ એ તત્ત્વમેં અશુદ્ધતા કૈસી? ભાવબંધ કૈસા? ભાવબંધ મેં હૈં ઐસી માન્યતા તો ઊભી કરી હતી, ઉસમેં નહીં હૈ સમજમેં આયા? ઐસી માન્યતા નવી ખડી ઊભી કરી હતી (ખડી ઊભી કરી હતી) બનાવટી, શાહુકાર નહિ અને શાહુકારકા ભેખ કરતે હૈ કે નહીં? બનાવટી ભેખ અજ્ઞાનીઓએ ઊભો કર્યો છે. ઉસકા સ્વરૂપ તો મુક્ત હૈ, રાગ અને વિકલ્પકા બંધસે રહિત છે. આહાહા ! એય મનસુખભાઈ સમજાય છે કે નહિ? આ તમારા રાજકુમારને સમજાય છે કે નહિ આવું ઝીણું, ત્યાં પાલેજમાં કાંઈ મળે એવું નથી ત્યાં એ તો મનસુખભાઈ બહુ કહે એટલે એને (એક વાર સ્વાદ ચાખ્યો તે આવે વારંવાર) એને જિજ્ઞાસા થઈ ત્યારે આવ્યા ને? આવ્યા તો ખરાને.
શું પણ વાત? દરિયા ડોલ્યા અંદરથી આનંદકંદ પ્રભુ છે. એવી જ્યાં માન્યતા જ્ઞાનથી થઈ મેરે બંધન નહિ. કયોંકિ બંધ અને અશુદ્ધતા તો ભિન્ન તત્ત્વ હે, એ દ્રવ્ય સાથે એકતા હૈ નહિ. સમજમેં આયા?
તે મને બંધન નથી” અર્થાત્ મેરેકુ અશુદ્ધતા નહિ. આહાહા ! એ જયકુમારજી (બહુ સરસ) બહુ સરસ ? આ તમારે ગરબડમાંથી આ બધી વાત (સ્વીકાર કરે છે) બરોબર પાનું વાંચવાનો ભાવ એવો થયો. જ્ઞાનચંદજી ચાલ્યા ગયા (આ એટલા માટે રોકાઈ ગયા) આહાહા! રોકાઈ ગયા, જિજ્ઞાસા છે ને? કયા કહેતે હૈ? “દિગંબરના આચાર્યોનું એમ માનવું હું કે, જીવકો મોક્ષ હોતા નહિ.” આહાહા ! કયોંકિ ઉસમેં અશુદ્ધતારૂપી બંધનભાવ હૈ નહિ. માન્યતારૂપે માન્યાતા કે મેં અશુદ્ધ ને ભાવબંધરૂપ હું, એ જ્ઞાન વડે સમજાયાથી રાગ મેં નહિ, અશુદ્ધતા મેં નહિ, મેં તો ત્રિકાળી આનંદકંદ હું. ચીમનભાઈ આ તો સમજાય એવું છે હોં આ તો સાદી ભાષામાં છે પણ ભાવ ભલે ઊંચા હો.
મને બંધન નથી” ધર્મીને જ્યાં સ્વભાવ ઉપર દૃષ્ટિ પડી, ત્યાં ઓ તો મુક્ત સ્વરૂપ હિ હૈ, મેરે બંધન હૈ નહિ. આહાહા ! અશુદ્ધતા હૈ હિ નહિ. બંધન કહો કે અશુદ્ધતા કહો એક બાત હૈ કે નહિ? એય ધનાલાલજી! અશુદ્ધતા કહો કે બંધન કહો એક બાત હૈ કે ફેર ? (અશુદ્ધતા કહો કે બંધન કહો ઉસમેં કયા ફરક હૈ?) ભાઈ ! આસ્રવ સહિત હું કહો, બંધ સહિત હું કહો, મૈ બંધા હુઆ કહો, મેં અશુદ્ધ સહિત હુ કહો એ માન્યતા થી. સમજમેં આયા? એ માનવાપણું એ માનવા હુવાપણા શુદ્ધ સ્વરૂપ સમજાયાસે રહેતા નહિ. ઐસી માન્યતા શુદ્ધસ્વરૂપ ભગવાન આત્મા ઐસે જાનનમેં આયા, એ માન્યતા મેં અશુદ્ધ હું, ભાવબંધ હૈ, ઐસી બાત રહેતી નહિ. સમજમેં આયા? દેખો સમ્યગ્દષ્ટિકા ધ્યેય, વસ્તુ ઓ બંધ રહિત હૈ. સમજમેં આયા? આહાહા !
આમાં એવું લખ્યું છે શુદ્ધસ્વરૂપ સમજવાથી, પણ સમજાયાથી મૂળ શબ્દ જોઈએ એ માનવાપણું, ગાંઠ જે મિથ્યાત્વની થી કે મેં અશુદ્ધ હું, અશુદ્ધ તત્ત્વ તો ભિન્ન હૈ, તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
ધ્યેયપૂર્વક શેય જ્ઞાયક સાથે અશુદ્ધતા મીલાયા માન્યતાએ (બરાબર ! અશુદ્ધ થઈ કેમ થઈ શકે ) સમજમેં આયા? માને તો માન્યતા શુદ્ધસ્વરૂપ સમજાયાથી રહેતી નહિ, અર્થાત્ મોક્ષ સમજાય છે. મોક્ષ સમજાતા હૈ મોક્ષ સમજાતા હૈ, મોક્ષ હોતા નહિ સમજમેં આયા? પંડિતજી, “આ વાત શુદ્ધનયની નિશ્ચયનયની હૈ” વાસ્તવિક તત્ત્વદેષ્ટિકા વિષય હૈ.
પર્યાયાર્થિકનયવાળાઓ આચરણ કરે તો રખડી મરે.” રાગ ઉપર લક્ષ હૈ, પર ઉપર લક્ષ હૈ, ને પછી આચરણ કે હમ શુદ્ધ હૈ, શુદ્ધ હૈ, ઐસા હોય તો મરી જાયેગા, ચાર ગતિમાં રખડેગા, એમ કહેતે હૈ. શ્રીમદ્ રાજચંદ્ર (પત્ર હું ) ઠીક ઠીક આવ્યું ત્યાં વ્યાખ્યાનસાર ૮૫૦ પાનું ૮૦ મો બોલ. ૩ર વર્ષે.
એક તત્ત્વમેં દૂસરા તત્ત્વો માન્યા થા એમ કહેતે હૈ. એક તત્ત્વમેં દૂસરા તત્ત્વ મેરા હૈ ઐસા માન્યા 'તા હુઆ હિ નહિ હૈ, ઐસા કહેતે હૈ જ્ઞાયક તો જ્ઞાયક હિત્રિકાળ રહા હૈ. આવે છે ને ભાઈ પ્રવચનસારમાં, પ્રવચનસારમેં બસે ગાથા આખિરમેં ભગવાન આત્મા જ્ઞાયક શુદ્ધ તો શુદ્ધ હિ રહા હૈ. જ્ઞાયક તો જ્ઞાયક હિ રહા હૈ, અન્ય રીતે અધ્યવસિત હુઆ હૈ. ઓ બાત યહાં. ક્યાંનું ક્યાં આવ્યું. આ તો અત્યારે આયા ખ્યાલ ખબર, ક્યાંથી
ક્યાંનું ક્યાં આવ્યું લ્યો દોસો ગાથા દેખો. આખીર “શુદ્ધ આત્મા સહુજ અનંત શક્તિવાળા જ્ઞાયકભાવ વડે એકરૂપતાને છોડતા નહિ અનાદિ સંસારથી આ સ્થિતિએ જ્ઞાયકભાવપણે રહ્યો હૈ” ટીકા અમૃતચંદ્રાચાર્યની હૈ બસે ગાથા પ્રવચનસાર દોસો ગાથા ઉસકી ટીકા કયા કીયા? મેં તો અનાદિ સંસારસે જ્ઞાયકભાવપણે જ આત્મા રહા હૈ ટીકા હૈ. “ઔર ઐસા હોને પર ભી મોહસે અન્યથા અધ્યવસિત થાય છે.” લ્યો ભાઈ આ તો બરાબર આવ્યું હું? સમજમેં આયા? એ જ વાત લીધી છે, આચાર્યોએ દિગંબર આચાર્યે ક્યાંનું ક્યાં આવ્યું જુઓ આ તો ખબરે ય નહિ, હોં. આપણને ખબર નહિ આચાર્યોએ કયા? આત્મા તો શાકભાવે જ રહા હૈ ઓ જ્ઞાયક મિટકર દૂસરા હુઆ નહિ. અનાદિસે પણ મોહવડે નામ મિથ્યાત્વદ્વારા ઓહોહો ! દેખો વાહ ! ક્યાંનું ક્યાં મળ્યું દેખો કુદરતે. આ તો મોહ મિથ્યાત્વ વડે અન્યથા અધ્યવસિત હોતા હૈ. મિથ્યાત્વ વડે બીજી રીતે, દૂસરી રીતે જાનનમેં આતા હૈ સમજમેં આયા? જુઓ આ અમૃતચંદ્ર આચાર્યની ટીકા દિગંબર સંતકી એ એમ કરીને એ તો જ્ઞાયક તો જ્ઞાયક હિ રહા હૈ સમજમેં આયા? પણ મિથ્યાત્વ દ્વારા અન્યથા અધ્યવસિત, અન્યથા નિર્ણય ઉસને અજ્ઞાનીએ કીયા હૈ, ઐસા હૈ નહિ. મુળચંદભાઈ આહાહા!
દિગંબર સંતોએ કેવળજ્ઞાનના પેટ ખોલીને મૂકયા છે. પણ ઉસકી દૃષ્ટિ જાતી નહિ અને એ વાત ઉસકો અંદર બેઠતી નહિ અંદર મેં અશુદ્ધ હું, મેં અશુદ્ધ હું, મેં અશુદ્ધ હું સમજમેં આયા? (ગુરુ મિલેગા તબ બેઠેગી) એ આત્મા અંદરમાં ધ્યાન કરેગા તબ બેઠેગી, તબ ગુરુ મિલા હૈ ઐસા વ્યવહારે આરોપ ટેનમેં આતા હૈ નિશ્ચય હુઆ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૯ વ્યવહારનો આરોપ લેવામાં આવે છે. આહાહા! સમજમેં આયા? જુઓ સંસ્કૃત હૈ હીં “સ્થિત મોહેનાન્યથાથ્યવસ્થાને શુદ્ધાત્માનમેષ મોદકુવાય” (એ તો ઉખાડી નાખવું પડશે ) આ હું, મેરી માન્યતામેં જો થા કે મેં અનેરા અધ્યવસાય કીયા, કે મેં અશુદ્ધ હું, ઓ મોહકો મૈં ઉખેડી નાખતા હું. ઐસા ટીકા હૈ, એ મોહકો મેં છોડ દેતા હું. મેં અશુદ્ધ હું યે હૈ હિ નહિ એ વજુભાઈ, જુઓ અહીંને અહીં સાક્ષી આપી આચાર્યોએ
ક્યાં કહ્યું છે? આ ખબર નહિ વળી આચાર્યોએ કહ્યું ભાઈ, આ બસેમી ગાથામાં કહ્યું છે. અહીંને અહીં સાક્ષી હો ગઈ. સાક્ષી હો ગઈ વળી કહાંસે કહાં આયા? મોહથી અન્યરીતે અધ્યવસિત હોતા હૈ, ઐસા હુઆ નહિ, હૈ તો જ્ઞાયકરૂપી જ્ઞાયકભાવ, મિથ્યાત્વસે અનેરા અધ્યવસાય, નિર્ણય કીયા હૈ, એ મોહકા નિર્ણયનો છોડ દે, હૈ હિ હૈ. સમજમેં આયા?
આપણે અહીંયા આવ્યા દેખો અહીં રાગાદિસે રહિત ઉસમેંસે એ સબ આયા. સમસ્ત રાગાદિસે રહિત એટલે કોઈ એમ કહે રાગાદિસે રહિત અરે સૂન તો સહી, ત્રિકાળ રાગસે રહિત હિ હૈ. સમજમેં આયા? ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાયકભાવ તો ત્રિકાળ ઐસા ને ઐસા રહા હૈ, અન્યથા નિર્ણય જો કિયા થા મોહ દ્વારા, મિથ્યાત્વ દ્વારા મેં અશુદ્ધ મેં અશુદ્ધ મેં અશુદ્ધ, મેં ભાવબંધ, ઐસા કિયા થા, ઓ છોડ દીયા ઓ સમસ્ત રાગાદિસે રહિત હોનેક કારણ, “શુદ્ધ ઉપાદાન કારણભૂત હોનેસે” એ પર્યાય, પર્યાયમેં જો અશુદ્ધતા માની થી ઐસી જો દૃષ્ટિ થી વો છૂટ થઈ. કયુંકિ ત્રિકાળ પારિણામિક સ્વભાવ તરફકા વિષય ધ્યેય કરનેસે. ઉસકો ધ્યેય બનાનેસે છૂટતા હૈ, છૂટતા હૈ, છોડતા નહિ, છૂટ જાતા હૈ. ભ્રાંતિ, ભ્રમ જો હૈ કે મેં અશુદ્ધ હું, બંધ હું, ઈસકી ઉત્પતિ જો હુઈ હૈ, ઉસકા ઉત્પત્તિકા નાશ તો સહજ બીજે સમયે હોતા હિ હૈ, કરના પડતા હૈ નહિ ને નિમિત્તપણા ઉસમેં હૈ નહિ કયા કયા. (ફરીને)
ફરીને જો મોહસે એકત્વ માના થા ઐસી જો એક સમયકી પર્યાય દૂસરે સમયે વ્યય હોગી હોગીને હોગી. કહો તો ઉસમેં આત્માકા કોઈ પુરુષાર્થ કીયા, નિમિત્ત હુઆ ને નાશ હુઆ ઐસા હૈ નહિ. (ક્ષણિક ઉપાદાન) ક્ષણિકકા અર્થમેં મર્મ હૈ જરી થોડા રહસ્ય કે મોહ જો અધ્યવસાન નક્કી કીયા થા ઓ ભાવ તો ભાવ હૈ, હવે ઓ તો દૂસરે સમયે પર્યાય હૈ તો પર્યાયકા નાશ હોતા હૈ. તો ઓ પર્યાયમેં અપના ધ્યેયકા પરિણામ હોકર, જો ઉત્પત્તિ હોની થી મિથ્યાત્વકી, એ ન હુઈ, આ ઉસકો મિથ્યાત્વકા નાશ કીયા ઐસા કહનેમેં આતા હૈ (ન હુઈ – ન હુઈ ) આ ઇ મર્મ છે, એ હિરાભાઈ. સમજાય છે કાંઈ ?
શુદ્ધ ઉપાદાન પર્યાય ઉસને ધ્રુવકો ધ્યેયમેં લીયા કે મેં તો શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ હું. ઐસે લીયા તો મિથ્યાત્વકી ઉત્પત્તિ હુઈ નહિ પહેલે જો મિથ્યાત્વ થા વો તો ઉસકે કારણસે નાશ હોતા હિ હે પર્યાયકા ધર્મ હું કે દૂસરે સમય રહેતે નહિ. સમજમેં આયા? પણ જો મિથ્યાત્વના નિર્ણય થા, ઓ જ્ઞાયકભાવકા જ્યાં સન્મુખ નિર્ણય હો ગયા, તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૩૦
ધ્યેયપૂર્વક શેય મિથ્યાત્વકી ઉત્પત્તિ નહિ હુઈ, આ ઉસકો મિથ્યાત્વકા નાશ કીયા ઐસા કહેનેમેં આતા હૈ. નાશ કીસકો કરે ? નાશ કરે ઐસા ભગવાન આત્મામેં તો હૈ નહિ. ( અકર્તા શું નાશ કરે ) કર્તાપણા, રાગના નાશનું કર્તાપણું આત્મામાં હૈ નહિ. નાશના કર્તાપણાનું હૈ નહિ હોં ? ( એકરૂપ સ્વભાવ ) ઐસી ચીજ હૈ. સમજમેં આયા ?
ઘણી વાત કરી હોં અને પહેલે બોલમેં ઐસે લીયા શરૂઆતમેં લીયાને કર્તા ભોક્તા નહિ ભાઈ. પહેલે શરૂઆતમેં આયાને ? ( અકર્તૃત્વ અભોતૃત્વ ) અકર્તૃત્વ અભોતૃત્વ પહેલે, ઉસમેં ઐસા લે લીયા કે ભગવાન આત્મા, જૈસે યહાં અધ્યવસાયસે માના થા, ઐસે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ હૈ, ઓ ૫૨કા કર્તા તો નહિ પણ રાગકા કર્તા ભી નહિ. સમજમેં આયા ? જો રાગકા કર્તા દ્રવ્ય હો તો ત્રિકાળી રાગ કરનેમેં ઉસકી દૃષ્ટિ હો જાય તો કભી સમ્યગ્દર્શન હોતા નહિ સમજમેં આયા ? આ એ જ વાત તો આવી ગઈ કે અશુદ્ધતા, વિકા૨ જો હૈ ઓ તો માન રખ્ખા થા કે હમારા હૈ, ઓ દૃષ્ટિ છૂટ ગઈ તો આત્મા રાગકા કર્તા તો નહિ પણ રાગકા નાશ કર્તા ભી નહિ, કયુંકિ રાગકા નાશ કરનેમેં નિમિત્ત આત્મા હૈ, ઐસા હૈ નહિ. કર્તાપણામાં નિમિત્ત નહિ તો નાશકર્તામાં પણ નિમિત્ત નહીં. સમજમેં આયા ? જે રાગકા કર્તા અજ્ઞાનપણે માન્યા થા, પરદ્રવ્યકી પર્યાય તો કર્તા નહિ, પણ ૫૨દ્રવ્યકી પર્યાયમેં નિમિત્ત હોતા હૈ જો રાગ ને કંપન, ઉસકા હિ કર્તા જ્ઞાની નહિ. અજ્ઞાની માનતે હૈ કે રાગ ને કંપન મેરા હૈ, ઐસા માન્યતાવાળા જીવ દૂસરા દ્રવ્યકી પર્યાયકે કાળમેં, એ માન્યતાવાળા જીવકી પર્યાય નિમિત્ત હોતી હૈ. નિમિત્ત કહેનેમેં આતા હૈ સમજમેં આયા ?
આ તો ઇ ને ઇ વાત. રાગ ઔર કંપન હૈ ઓ તો અશુદ્ધતા હૈ બરોબર હૈ ? (હા બરાબર ) તો અશુદ્ધતા સહિત હું, ઐસી માન્યતા જીસકી હૈ, યહ મિથ્યાર્દષ્ટિ જીવ રાગકા અને કંપનકા કર્તા હોતા હૈ. ઔર ઓ મિથ્યાર્દષ્ટિકા રાગ અને કંપન, અશુદ્ધ પર્યાય દૃષ્ટિ ત્યાં હૈ ઓ કા૨ણસે જગતકી, જડકી આદિ પર્યાય હોતી હૈ ઉસમેં અજ્ઞાનીકો નિમિત્ત કર્તાકા આરોપ દેતે હૈ. જ્ઞાનીકો નિમિત્ત કર્તા ભી નહિ આહાહા! કયુંકિ રાગ અને કંપનસે ભિન્ન અશુદ્ધ ભાવ હૈ ને વો ભાવ બંધ થૈ ને વો ? તો ભાવ બંધતો માન્યા થા એ માન્યતા છૂટ ગઈ મૈં તો શાયક શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય હું, ઐસી દૃષ્ટિ હુઈ તો કંપન અને રાગસે મુક્ત હુઆ. એ રાગકા કર્તા ભી નહિ ઔર રાગકા નાશ કર્તા ભી નહિ. સમજમેં આયા ? ભારે વાત ભાઈ. ઓહોહો !
કહેતે હૈ, યે શુદ્ધ ઉપાદાન હોનેસે મોક્ષકા કારણ હૈ. કોણ ? જો તીન ભાવરૂપ મોક્ષકા માર્ગ ઓ અંતર ધ્રુવ સ્વભાવકો અવલંબન લેક૨, મિથ્યાત્વકી પર્યાયકા નાશ હો ગયા, ઉત્પન્ન નહિ હુઆ ઓ. યે જો સમ્યગ્દર્શન જ્ઞાન શાંતિકી પર્યાય ઉત્પન્ન હુઈ ઓ તીન ભાવરૂપે હૈ, એ શુદ્ધ ઉપાદાન કારણભૂત પર્યાય હૈ, એ મોક્ષકા કારણ ઓ હૈ. મોક્ષકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૧
કારણ હૈ, દેખો, રાગાદિ વિકલ્પ ફિકલ્પ ઓ મોક્ષકા કા૨ણ નહિ. બે મોક્ષકા કા૨ણ ઐસે અહીં નહીં લીયા. એક હિ મોક્ષકા કા૨ણ હૈ દૂસરા મોક્ષકા (કારણ ) હૈ નહિ. ભારે પણ કોણ જાણે એવા ગરબડ કરે છે ને ? બે મોક્ષકા કા૨ણ કહા, હવે સૂન તો સહિ, એ તો કથનકી શૈલી હૈ. નિરૂપણ બે પ્રકારે હૈ, વસ્તુ બે પ્રકારે નહિ.
કયા કહેતે હૈ દેખોને! ભગવાન આત્મા વ્યવહા૨ રત્નત્રય તો ઉદયભાવ હૈ. સમજમેં આયા ? ઉદયભાવ સહિત હું ઐસા જ્યાં લગ માનતે હૈ ત્યાં લગ તો મિથ્યાર્દષ્ટિ હૈ. આહાહા ! સમજમેં આયા ? અહીંયા તો ઉદયભાવ તો નહિ પણ આ એક સમયકી પર્યાય શુદ્ધ હું ઉસસે રહિત મેરી ચીજ હૈ. ઐસી જબ દૃષ્ટિ હુઈ તો નિર્મળ પર્યાય ઉત્પન્ન હુઈ મલિન પર્યાય ઉત્પન્ન ન હુઈ ઔર નિર્મળ પર્યાય ઉત્પન્ન હુઈ વો મોક્ષકા કા૨ણ ઓ નિર્મળ પર્યાય હૈ. નિશ્ચય મોક્ષમાર્ગ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકવાળી પર્યાય તે જ મોક્ષકા કા૨ણ હૈ. વ્યવહા૨ રત્નત્રય મોક્ષકા કારણ હૈ નહિ એમ યહાં સિદ્ધ કર દીયા હૈ. હૈ કે નહિ ઉસમેં વો ? (હૈ મગર હમકો તો દીખતા નહિ ?) આપ હવે દેખો. દેખનેવાલા દેખેગા, દૂસરા કૌન દેખેગા (ઈસલીયે આપકી પાસ આયા હૈ) સમજમેં આયા ? પાસ તો અપના સમીપમેં જાના, ઓ પાસ હૈ. આહાહા !
แ
“ પરંતુ, શુદ્ધ પારિણામિકભાવ નહિ.” મોક્ષકા કા૨ણ દ્રવ્યસ્વભાવ ત્રિકાળી નહિ. આહાહા ! સમજમેં આયા ? મોક્ષકા કાર્ય, ઉસકા કારણ, પારિણામિક ધ્રુવ ચીજ ઉસકી દૃષ્ટિ જ્ઞાન ને રમણતા, જીસકો યહાં તીન ભાવ કહા, વો મોક્ષકા કા૨ણ હૈ. વ્યવહા૨ મોક્ષકા કા૨ણ નહિ અને દ્રવ્ય મોક્ષકા કા૨ણ નહિ ક્યા કિયા ? (વ્યવહા૨ મોક્ષકા કા૨ણ નહિ, દ્રવ્ય મોક્ષકા કા૨ણ નહિ) વ્યવહા૨ કા૨ણ નહિ એ તો રાગાદિ રહિતમેં આ ગયા. હવે અહીંયા શુદ્ધ પારિણામિક નહિ, ઓ દ્રવ્ય આ ગયા. સમજમેં આયા? ભારે પણ અલૌકિક ગાથા ગોઠવી છે હોં. વસ્તુના સ્વરૂપને આચાર્યે જંગલમાં રહીને ખજાના ખોલ દીયા હૈ, ખજાના ( જંગલમાં ખજાના ખોલવા જ ગયા હતા ).
એ શુદ્ધ પારિણામિક નહિ, ક્યું નહિ ? એ મોક્ષકા કારણ નહિ, કોણ ? ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ મોક્ષકા કા૨ણ નહિ એ તો મોક્ષ સ્વરૂપ હી હૈ. ત્રિકાળ. ( સ્વરૂપ હી હૈ ત્રિકાળ ) સમજમેં આયા ?
แ જો શક્તિરૂપ મોક્ષ હૈ” લ્યો હવે પારીગ્રાફ આયા. જો શક્તિરૂપ મોક્ષ હૈ. શક્તિ એટલે પૂરણ મોક્ષ સ્વરૂપ ધ્રુવ હૈ, એ તો મોક્ષ પહેલેસે હૈ. ( અનાદિકા ) અનાદિસે યે તો શુદ્ધ પારિણામિક હૈ. શક્તિરૂપ મોક્ષ જો હૈ ત્રિકાળ જો અહીંયા કહા ને કે આત્માકી મુક્તિ હોતી નહિ મુક્ત હું ઐસા સમજમેં આતા હૈ. રાગસે બંધા નહિ, માન્યતામેં થા કે મૈં રાગ સહિત હું, અશુદ્ધ હું ઐસી દૃષ્ટિ થી. જુઓ દૃષ્ટિકા વિષયમેં કહાં જોર જાતા હૈ. ઓલામાં કયાં પર્યાયમાં જોર જાય છે એની એને ખબર પડતી નથી. એ જયકુમા૨જી સૂક્ષ્મ ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨
ધ્યેયપૂર્વક શેય હૈ શાસ્ત્રસે ચર્ચા કરતે કરતે દોષ દેખા હૈ કે નહીં દોષ દેખા હૈ કે નહીં? અરે સૂન તો સહિ. (દૃષ્ટિમેં જોર કહાં જાતા હૈ) આહાહા! પછી આવે. જાણે. જણાય-જણાય-જણાય પણ એમાં જોર ક્યાં? જણાય છે માટે દોષકા નાશ હોતા હૈ?
દોષકા નાશકી ઉત્પત્તિ તો સ્વભાવકા આશ્રય લેતે હૈ તો ઉત્પત્તિ નહિ હોતી. સમજમેં આયા? ( જાણે તો દોષ સહેજે છૂટી જાય છે ) એય તમારી કડી મૂકી એઈ જયકુમારે આ તો સમજનેકી બાત હૈ.
એ તો વ્યવહારકા કથન ઐસા આવે. બાત ઉત્પત્તિ દોષકી ન હો, કિસકે આશ્રયસે? (ત્રિકાળીને આશ્રયે) ભગવાન ચિદાનંદ પ્રભુ શુદ્ધ ધૃવકા માહાભ્ય આયા ઔર દૃષ્ટિ ઓ પર પડી, ઉત્પન્ન નહિ હોગા, જીતને અંશે અંતર એકાગ્રતા હોતી હૈ ઉતને અંશે અશુદ્ધતા ઉત્પન્ન નહિ હોતી. અશુદ્ધતાકા નાશકા ઉપાય આ આત્મદ્રવ્ય હૈ. સમજ આયા?
કહેતે હૈ, જો શક્તિરૂપ મોક્ષ હૈ. આ તો મોક્ષકા કારણ કહાને ? તો કૌન ક્યા પર્યાયમેં મોક્ષ હોતા હૈ ઉસકી બાત ચલી ઔર શક્તિરૂપ મોક્ષ જો હૈ ત્રિકાળ- જો પહેલે કહી મોક્ષ સ્વરૂપ હિ હૈ વહ પારિણામિક સ્વભાવ ઓ તો ત્રિકાળ મુક્ત સ્વરૂપ હિ હૈ. ઓ તો શુદ્ધ પારિણામિક હૈ. એ તો પ્રથમસે વિદ્યમાન હૈ ( પ્રથમસે વિદ્યમાન) એ તો મોક્ષ તો પ્રથમસે હિ વિદ્યમાન ત્રિકાળ હૈ- ( પ્રથમસે “હિ' લગા દીયા) અનાદિસે હૈ. “હિ' લગા દિયા, સમજમેં આયા?
અમારા રાજમલજી બહોત ખુશી હોતા હૈ. દેખો. પ્રથમસે હિ વિદ્યમાન હૈ, ક્યા કહેતે હે? મોક્ષ તો પહેલેસે હૈ. શક્તિરૂપ મોક્ષ તો પહેલેસે હૈ. આહાહા? સમજમેં આતે હૈ ને રામદાસજી. એય પ્રકાશદાસજી ક્યાં ગયા? પાના હૈ કે નહિ-પાનું? (હૈ) અચ્છા. સમજનેકા પ્રયત્ન, મહેનત જોઈએ. સમજમેં આયા?
એ તો ભાઈ અનાદિની ભૂલ હોય, હોય તેથી ક્યા? એ ભૂલ હિ મેરેમેં નહિ ને એ કહેતે હૈ અહિંયા તો દેખો (રાગ ભાવ ઉસસે થઈ જાય છે, એ તો કલ્પના છે.) આહાહા ! સમજમેં આયા? ભૂલ હિ નહિ મેરે, ભગવાનમેં ભૂલ કૈસી? (ભગવાનકો ભૂલ?) ભગવાનકો ભૂલવાળા માનના ઓ મિથ્યાત્વભાવ હૈ. આહાહા ! સમજમેં આયા.? (કુછ ખબર નહિ પડતી આપ ક્યા કહેતે હૈં) ક્યા કહે રહે હૈં? અચ્છા, એ કહે રહે હૈ કિ ભગવાન શુદ્ધ સ્વરૂપી પ્રભુ, ઉસકો અશુદ્ધ કહેના, ભૂલવાળા કહેના, યે ભૂલવાળા દ્રવ્ય હૈ ઐસા કહેના, ઓ મિથ્યાત્વ ભાવ હૈ (વાહ રે વાહ- દાંડી પીટીને)
એ તો અશુદ્ધતા રહિત હૈ ને અશુદ્ધતા માનના કહો કે ભૂલ રહિત હે ને ઉસકો ભૂલ સહિત માનના કહો, એ તો એક હિ ચીજ હૈ. આ તો દૂસરી રીતે કથન હુઆ. આવો કહે છે કે ભાઈ મોક્ષનો માર્ગ, આવી કથા હોગી ? ઈસમેં કોઈ ઐસા, ફેસા ને ફલાણું- (એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૩ તો કહે ગયા હૈ પાંચમી ગાથામેં, પ્રતિજ્ઞા કરી છે કુંદકુંદ આચાર્યે મેં તો શુદ્ધ કહુંગા એતો પ્રતિજ્ઞા મેં તો શુદ્ધ સ્વરૂપ કહુંગા, તો કેસા શુદ્ધ હૈ? કે જીસમેં પર્યાય પ્રમત્ત-અપ્રમત્ત નહિ ઐસા હિ યે શુદ્ધ હૈ, એ છઠ્ઠી ગાથામેં શુદ્ધ કહે દીયા હૈ? કે કૈસા શુદ્ધ હૈ કે જીસકો જાનના ચાહિયે. ભગવાન ઉત્તર દેતે હૈ કુંદકુંદાચાર્ય, પરમેશ્વર હૈ ને? આચાર્ય પદમેં હૈ ને? પંચ પરમેષ્ટિમેં હૈ આહાહા! કિસકો શુદ્ધ કહેતે હૈ આપ? ઈસકો હમ શુદ્ધ કહેતે હૈ જીસમેં અપ્રમત્ત-પ્રમત્ત પર્યાય નહિ, જીસમેં નિર્મળ પર્યાય અને મલિન પર્યાય નહિ હૈ, ઉસકો હમ શુદ્ધ કહેતે હૈ. પ્રમત્ત-અપ્રમત્ત ચૌદ ગુણસ્થાનેય નહિ જીસમેં. (ક્યાંથી હોય) સમજમેં આયા? ઈસકો હમ શુદ્ધ કહેતે હૈ. એ શુદ્ધ તરફકી સેવા કરકે ઔર નિમિત્તકા લક્ષ અને પરકા લક્ષ છોડકર, દ્રવ્ય લક્ષમેં આયા, સેવા કીયા તો શુદ્ધ છે, છતાં આ શુદ્ધ હૈ ઐસી પર્યાય ભી દ્રવ્યમાં નહિ. (નહિ નહિ) સમજમેં આયા.?
ઓ તો આ ગયા ઉસમેં બહોત ખુલાસા સમજમેં આયા? પ્રથમસે હિ વિદ્યમાન હૈ– “હિ” ભગવાન તેરે મુક્તિ તો પહેલેસે અનાદિસે હિ હૈ અંદર ( જૈન દર્શનમેં “હિં” નહિ વપરાય છે મહારાજ) આ “હિ” વપરાય છે દેખો, આ ક્ષુલ્લકજીએ કહા કે “હિ” આયા ઉસમેં. “હિ” જોરદાર આયા. “હિ” આયાને “હિ” (હિ આવે જૈન દર્શનમાં) નિત્ય હૈ તો નિત્ય હિ હૈ, નિત્ય હૈ તો અનિત્ય બી હૈ, ઐસા હૈ? (આપ ફરમાવો) શુદ્ધ ધ્રુવ તો ધ્રુવ “હિ” છે. વળી અશુદ્ધ બી હૈ ઐસા હૈ નહિ. (સમ્યક એકાંત) સમ્યક એકાંત પંડિતજી કહે, આહા! માર્ગ ઐસા હૈ ભગવાન, સમજણમાં તો લે, વાત જ્ઞાનમાં તો લે ઉસકા ખ્યાલમેં તો લે કે માર્ગ આહાહા! અલૌકિક માર્ગ. લૌકિકમેં ક્યાંય મિલતે નહિ. દિગંબર સંપ્રદાય સિવાય દૂસરે આ વાત છે નહિ અને દિગંબર સંપ્રદાયમેં અભી તો ક્યા હોતા હૈ સંપ્રદાયકે નામે રાજમલજી.
શરીરકી ક્રિયાસે ધર્મ હોતા હૈ, ઐસા તો પ્રશ્ન ચલતે હૈ ગજબ વાત પ્રભુ... એ જૈન દર્શનમેં ઐસી બાત કલંક હૈ એઈ શોભાલાલજી! શરીરકી ક્રિયાસે ધર્મ હોતા હૈ, અરે ભગવાન શું કહે છે તું. અશુદ્ધતા દયા દાન વ્રત ભકિત પરિણામસે ધર્મ હોતા હૈ એ બી વસ્તુમેં નહિ અને એ અશુદ્ધતા વસ્તુય નહિ. અશુદ્ધતાસે ધર્મ હોતા હૈ યે તો નહિ. પણ એ અશુદ્ધતા વસ્તુમેં નહિ. સમજમેં આયા?
ઐસી વસ્તુની દૃષ્ટિ ઓર જ્ઞાન ઔર સ્થિરતા ઓ મોક્ષકા કારણ હું પણ પરમ સ્વભાવ નહિ. ઘૂંકિ શક્તિરૂપ મોક્ષ તો ત્રિકાળ હૈ. “યહ તો વ્યક્તિરૂપ મોક્ષકા વિચાર ચલ રહા હૈ.” પ્રગટરૂપ દશાકી બાત ચલ રહી હૈ. પારીગ્રાફ પીછે આયેગા.
વિશેષ આયેગા.
પરમ પરિણામિકભાવના દર્શન દ્વારા મોક્ષપાતાળ પહોંચવાના અફર સંદેશા આપનાર મુક્તિદૂત શ્રીસદગુરુદેવનો જય હો.
* * * * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
ધ્યેયપૂર્વક શેય પ્રવચન નં. - ૧૦ ગાથા ૩૨૦ તા. ૧૮-૮-૭૦
સમયસાર શાસ્ત્ર સિદ્ધાંત હે ઉસકી ૩૨૦ ગાથા- સૂક્ષ્મ ભાવ છે. અનંતકાળથી ક્યા ચીજ હૈ ઉસકા ઉસકો બોધ કભી હુઆ નહિ. એમાં આ ગાથા તો બહોત માખણ હૈ એકલી, હિંમતભાઈ એ વાંચે ને તો મ્હોં માથુ હાથ આવે એવું નથી કાંઈ કોઈ દિ' અભ્યાસ ન મળે ન કાંઈ. સૂક્ષ્મ પડશે. સાંભળો. (સાંભળ્યા પછી સમજવું કે નહિ) સમજવાની તો દરકાર કરે ત્યારે વાત સાંભળે તો ખરા હજી, ક્યા કહેતે હૈ. બાત ઓ ચલતી હૈ કે પાંચ ભાવ હૈ, એક પારિભામિક ભાવ અને એક ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ એટલે શું? એટલે ક્યા? અર્થાત્ શું? ક્યા- શું અમારી ભાષામાં, ક્યા તુમ્હારી ભાષામેં.
જો આત્મા ત્રિકાળી દ્રવ્ય હૈ, ત્રિકાળી દ્રવ્ય, વસ્તુ, સત, ચિદાનંદ, સત્ શાશ્વત ચિ નામ જ્ઞાન ને આનંદકા કંદ ધ્રુવ સ્વરૂપ હૈ ઉસકો અહીંયા પારિણામિક સહજ ભાવ કહેનેમેં આતા હૈ. સમજમેં આયા? જો વસ્તુ, ત્રિકાળ જે વસ્તુ આત્મા અવિનાશીપણું ઉસમેં, ત્રિકાળપણું આનંદ અને જ્ઞાનાદિ ગુણોનું ત્રિકાળપણું ઐસી, ઓ ચીજકો અહીંયા પારિણામિકભાવ સહજભાવ કોઈકી અપેક્ષા વિનાકા અનાદિ અનંત ભાવ ઉસકો અહીંયા પારિણામિકભાવ કહેનેમેં આયા હૈ.
ઔર ઉસકી પર્યાય જો હૈ, અવસ્થા જો હૈ, હાલત હૈ દશા, એ પર્યાયકા ચાર બોલ કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? તો તો પર્યાય ઉદય આ ગયા જરા વિચાર આવ્યો. રાત્રે પ્રશ્ન હતો ને? વિકારના ઉદય આત્માકી વિકારી પર્યાય હૈ. એ પ્રશ્ન પરકે કારણ એ હોતા હૈ યહ સવાલ અહીંયા હૈ નહિ. સમજમેં આયા? પર્યાય આયા કે નહિ? ચાર ભાવ પર્યાયરૂપ હૈ. એક વિકારભાવ ઉદયભાવ, એક ઉપશમભાવ એક ક્ષયોપશમભાવ કાંઈક વિકાસ અને કાંઈક વિઘ્ન ઉપશમમાં વિકાસ ને વિપ્ન બિલકુલ નહિ ઓર ક્ષાયિકમાં વિદ્ગ બિલકુલ નહિ ને નિર્મળ દશા એ બધી ચાર અવસ્થાઓ છે અવસ્થા હૈ, પર્યાય હૈ. યહ અપની પર્યાય અપનેસે હૈ. સમજમેં આયા? ચાહે તો ઉદયભાવ હો કે ચાહે તો ક્ષાયિકભાવ હો. ચાહે તો ધર્મભાવ હો કે ચાહે તો અધર્મભાવ હો પણ હૈ અપની પર્યાય નિજ દ્રવ્યથી પર્યાય, આરે આ.
દ્રવ્ય જો ધ્રુવ હૈ ઉસકી જો અવસ્થા હૈ પર્યાય હાલત એ અપની હૈ અપનેસે હૈ. પરકી અપેક્ષા કુછ હૈ નહિ ઐસે સિદ્ધ કયા અહીંયા તો. સમજમેં આયા? રાત્રે પ્રશ્ન થયો હતો ને? એમ કે કર્મને વશે છે એમ આવ્યું તું ને ભાઈ પોતે વશ થાય છે. કર્મ વશ કરાવતું નથી. કર્મને, જડને આત્મા તાબે હોકર અજ્ઞાનમેં પૂરણ તાબે હોકર વિકાર કરતે હૈ, ઔર ભાનમેં જરી અસ્થિરતા પરકા આધીન હો જાતા હૈ ઓ કારણે ઉસમેં વિકાર હોતા હૈ. તો વિકાર એ જીવની દુઃખરૂપ વિકારી અવસ્થા હે ને પીછે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩પ એ નિર્વિકારી, નિર્દોષ, આનંદ આદિકી પર્યાય હૈ પર્યાય નામ અવસ્થા.
તો એ ચાર ભાવમેંસે ક્યા ભાવસે મુક્તિ હોતી હૈ યે બાત ચલતી હૈ. સમજમેં આયા? તો અહીં કહા દેખો: દૂસરા પારીગ્રાફ હેં ને? કલ ચલાને, જો શક્તિરૂપ મોક્ષ હૈ વહુ તો શુદ્ધ પારિણામિક હૈ. કલ ચલા હૈ. પાનું ત્રીજું ઉસકા આખિરકા દૂસરા પારીગ્રાફ, અથવા પહેલા-બીજા સે ચોથા પારીગ્રાફ, દો લીટીકા પારીગ્રાફ, દો પંક્તિ. એને હાથેય નહિ આવે બતાવો એને કોઈ દિ' ચોપડો જોયોય ન હોય આ.
જો શક્તિરૂપ મોક્ષ હૈ.ક્યા કહેતે હૈં? કે મોક્ષ હોતા હૈ એ ક્યા ભાવસે હોતા હૈ? કઈ પર્યાયસે હોતા હૈ? યે બાત ચલતી હૈ. મોક્ષ ક્યા મોક્ષ અપની અવસ્થામેં પરમ આનંદકી દશા ઉસીકા નામ મોક્ષ. એ પરમ આનંદકી પૂરણ દશા, જો પર્યાયમેં હોતી હૈ ઉસકો યહાં ક્ષાયિક ભાવ, પારિણામિક મોક્ષભાવ કહેતે હૈ, પારિણામિકકી પર્યાય હોં? પણ વો યહાં નહિ લેના પણ યહાં તો મોક્ષકા કારણ કૌન હૈ એમ લેના હૈ. સમજમેં આયા? મોક્ષ જો પૂરણ આનંદકી પર્યાય છે. પરમ શુદ્ધ, પરમ શુદ્ધ, એ અવસ્થાના કારણ કોણ?
તો કહેતે હૈ કે શક્તિરૂપ મોક્ષ હૈ ઓ તો કારણ નહિ. જો ત્રિકાળ મોક્ષ હૈ, આત્માકા સ્વભાવભાવ, સહજભાવ, શુદ્ધભાવ, અવિનાશી ધ્રુવ સ્વભાવ ઓ તો મોક્ષ હૈ અનાદિકા. એ તો શુદ્ધ પારિણામિકરૂપ ભાવ હૈ. ઉસકી બાત યહાં ચલતી નહિં. “પ્રથમસે હી વિદ્યમાન હૈ” ઓ ત્રિકાળ મોક્ષસ્વરૂપ તો પહેલેસે અનાદિકા અંતરમેં સ્વભાવરૂપ ભાવ હૈ, ઓ નયા પ્રગટ હોતા હૈ ઐસી બાત હૈ નહિ. સમજમેં આયા. “પ્રથમસે હિ વિદ્યમાન હૈ”
યહુ તો વ્યક્તિરૂપ મોક્ષકા વિચાર ચલ રહા હૈ” યહાં તો ભગવાન આત્મા ધ્રુવ આનંદ સ્વરૂપ, ઓ તો મુક્ત સ્વરૂપ હિ હૈ અનાદિસે, એ તો વિદ્યમાન હિ હૈ મોક્ષ, ઉસકા યહાં કોઈ પ્રશ્ન હું નહિ. પણ ઉસકી પર્યાયમેં, અવસ્થામેં, હાલતમેં, શક્તિમૈસે વ્યક્તતા પ્રગટ હો મોક્ષની પરમ આનંદકી એ દશાકા કારણ કૌન હૈ, ઓ બાત ચલતી હૈ. સમજમેં આયા? તો કહેતે હૈ– યહાં તો વ્યક્તિરૂપ મોક્ષ ઉસકા વિચાર ચલ રહા હૈ. શક્તિરૂપકા મોક્ષ કી બાત નહીં હૈ. સમજમેં આયા?
ઈસી પ્રકાર જરી સૂક્ષ્મ હૈ જરી સૂક્ષ્મ હૈ એમ કહેતે હૈ, બહોત સૂક્ષ્મ હૈ ઐસી બાત તો હૈ નહિ. (જરી માને?) થોડી, અલ્પ.
ઈસી પ્રકાર આખિરકા પારીગ્રાફ “સિદ્ધાંતમેં કહા હૈ કે ” ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવ જિસકો ત્રિકાળ જ્ઞાન હુઆ એ જ્ઞાનમેં જો ત્રણ કાળ, ત્રણ લોક ભાસન હુઆ, ઉસકી દિવ્યધ્વનિ નીકળી. દિવ્યધ્વનિ-દિવ્ય નામ પ્રધાન અવાજ. એ અવાજકો ગણધરદેવે સિદ્ધાંતમાં રચના કીયા એ સિદ્ધાંતમેં, “ઈસી પ્રકાર સિદ્ધાંતમેં કહા હૈ કે નિષ્ક્રિયઃ શુદ્ધપારિણામિક: ” સમજમેં આયા? આ શ્લોકનો અર્થ પંચાસ્તિકાય પ૬
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૩૬
ધ્યેયપૂર્વક શેય
แ
ગાથામાં હૈ. સંસ્કૃત ટીકામેં પંચાસ્તિકાય-જયસેનાચાર્યની ટીકામેં. આ “નિષ્ક્રિય પારિણામિકઃ ” સમજમેં આયા? પહેલા ખબર નહિ પછી કહેતે હૈ શાસ્ત્રમેં યહાં“નિષ્ક્રિય પારિણામિકઃ ” પણ કહાં આયા ? સમજમેં આયા ? અબી તક તો તીન વાર વાંચ્યા પણ કાં આયા ઉસકી ખબર નહિ. પીછે અબી હમણાં પંચાસ્તિકાય ફેરવતે થે, ચાર ભાવ હૈ ને ભાઈ એમાં, પછી કીધું લાવ આમાં હશે કાંઈ ? છે અહીંયા પંચાસ્તિકાય ૫૬-૫૬ ૫હેલે તીન વાર વાંચ્યા તો કહાં હૈ ઐસા ખ્યાલ નહિ કભી. આ પહેલે વહેલે યહાં આતે હૈ, દેખો જુઓ, શબ્દ હૈ યહાં, “ અત્ર વ્યાખ્યાનેન મિશ્ર ઉપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક મોક્ષ કા૨ણમ્ ” ભાઈ આ ચાર ભાવની જ વ્યાખ્યા છે અહીંયા. જયસેનાચાર્યની ટીકા, આ પણ જયસેનાચાર્યની ટીકા.
แ
ક્યા કહેતે હૈ અત્ર વ્યાખ્યાનેન યહાં વ્યાખ્યાન નામ પ્રસિદ્ધ કથનમેં મિશ્ર ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક મોક્ષ કા૨ણમ્ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક દશા મોક્ષનું કારણ છે, મોક્ષકી દશા ઓ ક્ષાયિકભાવકી હૈ એ ક્ષાયિકભાવકા કારણ કોણ ? કે મિશ્ર ઉપશમ, ક્ષાયિક મોક્ષ કા૨ણમ્, મોહોદયો સહિત ઉદયો, બંધ કા૨ણમ્, પણ આત્મામેં જો મિથ્યાત્વ અને રાગ દ્વેષકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ એ ઉદયભાવ હૈ, યે બંધકા કારણ હૈ. તીન ભાવ મોક્ષકા કારણ હૈ, ઉદયભાવ બંધકા કારણ હૈ. સમજમેં આયા હૈ? આમાં બહુ વ્યાકરણ સંસ્કૃતની કાંઈ જરૂર નથી પડતી. ઉસકી રુચિકી જરૂર હૈ. નંદકિશોરજી. “ શુદ્ધ પારિણામિકઃ અસ્તુ બંધ મોક્ષયોઃ અકારણું ઈતિ ભાવાર્થઃ ” સંસ્કૃતમાં હૈ પંચાસ્તિકાય. શુદ્ધ પારિણામિકઃ અસ્તુ, ભગવાન ત્રિકાળ શુદ્ધ ભાવ, ત્રિકાળ ધ્રુવ એ બંધ મોક્ષના અકારણ હૈ. બંધ ને મોક્ષના કા૨ણ એ ધ્રુવ વસ્તુ નથી. ‘ તથા ચઉકતમ્' પછી કહ્યું છે, મોક્ષ કુર્વન્તિ મિશ્ર ઉપશમિક ક્ષાયિક અભિતાઃ. એટલે અભિતા નામ બંધ ઉદયકા ભાવા, નિષ્ક્રિય અપરિણામિકઃ ભાઈ આ શ્લોક હૈ– પહેલો શ્લોક કહ્યા પછી આ દૂસરા શ્લોક આયા. એઈ મોક્ષ કુન્તિ મિશ્ર ઉપશમિક-ક્ષાયિક અભિતાઃ- આત્માની પૂર્ણ આનંદ દશા સચ્ચિદાનંદ પ્રભુ, ઓ મોક્ષકી દશાકા કા૨ણ મિશ્ર નામ ક્ષયોપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિક અભિતાઃ જિસકા નામ આ તીન હૈ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક.
બંધ ઉદયકા ભાવાત જિતની પર્યાયમેં અપનેસે, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય યોગકા પર્યાય પ્રગટ હોતા હૈ એ બંધકા કા૨ણ હૈ. સમજમેં આયા ? (બંધકા કા૨ણ હૈ યહ બાત બરાબર પણ અપનેસે, અપનેસે ) કહ્યાને વો. સમયસાર જયસેન આચાર્યની ટીકામાં છે, ૧૦૭ ગાથા સમયસાર છે ને ભાઈ ! ઉપાદેય- ઉપાદેય કરી ત્યાં છે જુઓ · અનાદિ બંધ પર્યાય વશેન ’ સંસ્કૃત છે ભાઈ એમાં, પાનું ૧૭૨- ગાથા ૧૦૭ સંસ્કૃતની પહેલી લીટી ટીકાની જયસેનાચાર્યની- આ રાત્રે પ્રશ્ન હુઆ થા ને વો– “ અનાદિ બંધ પર્યાયવશેન ”– અનાદિકા કર્મ જો પડા હૈ, ઉસકે વશ હોતે હૈં તો વિકાર હોતા હૈ, કંઈ કર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૭ વિકાર કરાતે નહિં. (વાહ રે વાહ) છે ભાઈ ? ૧૦૬ પછી તરત જ સમજમેં આયા?
પણ અહીંયા-અહીંયા આયાને આપણે કે ચાર પર્યાયહે અવસ્થા હૈ અને એક ધ્રુવ તત્ત્વ હૈ. તો ઉસકા અર્થ યે હુવા કે પર્યાય ઉસકી ઉસમેં ઉસકે કારણસે હોતી હૈ. પંડિતજી સમજમેં આયા? પણ લોકોને ખબર નથી કે માર્ગ ક્યા હૈ, વિકાર ક્યા હૈ શું ધર્મ ? માથાકુટ. આ વ્રત કરો. પૂજા કરો ને ભક્તિ કરો થઈ ગયો ધર્મ-ધૂળેય ધર્મ નથી. સૂન તો સહી. સમજમેં આયા? ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જો ધ્રુવ હૈ, ઓ તો નિષ્ક્રિય હૈ, યહાં કહાને, સિદ્ધાંતમેં પરિણામિકકો નિષ્ક્રિય કહા હૈ, તો આ ગાથા હૈ. કહાંકી ગાથા હૈ એ ખબર નહિં, પણ એ ગાથા હૈ. ઔર એ વિકાર જો ઉત્પન્ન હોતા હૈ અપની અવસ્થામેં, જિસકો યહાં ચાર ભાવ પર્યાયરૂપ કહા, અવસ્થારૂપ કહા દશારૂપ કહા ઔર ત્રિકાળી ભાવ પારિણામિકરૂપ નિષ્ક્રિય કહા ઓ બંધ મોક્ષકા કારણ ત્રિકાળીભાવ નહિ. સમજમેં આયા? આ તો અલૌકિક બાત હૈ, અગમ્ય કો ગમ્ય કરના ઐસી ચીજ હૈ અહીંયા તો.
કહેતે હૈ એ વિકાર ઉત્પન્ન હોતા હૈ આત્મામેં? ( જી. હાં બતાઈએ) “અનાદિ બંધ પર્યાયવશેન” વશ હોનેસે, કર્મબંધન હૈ ઓ આત્માકો વિકાર કરાતે હૈ ઐસા હૈ નહિ તીન કાળમેં? પરદ્રવ્ય વિકાર કરાતે નહિ. પણ પરદ્રવ્યકી પર્યાયમેં તાબે હો જાતે હૈ. સમજમેં આયા? “વશેન” ઐસા પાઠ હૈ. “વીતરાગ સ્વસંવેદન લક્ષણ ભેદજ્ઞાન અભાવા” પાછો આ ન્યાય આપ્યો- સમજમેં આયા? રાગસે ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ નિજ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ હૈ ધ્રુવ આનંદ, ઉસકો રાગસે ભિન્ન પાડનેકા વીતરાગભાવરૂપી ભેદજ્ઞાનના અભાવને કારણ, સમજમેં આયા? “રાગાદિ પરિણામ હિ. ઉપાદેયતિ” આ ઉપાદેયની વ્યાખ્યા કરી; છે ને? ૧૦૭ ગાથા સમજમેં આયા? ભગવાન આત્મા અપની વર્તમાન પર્યાય અવસ્થામેં, પર્યાય ચાર પ્રકારકી, અવસ્થા ચાર, ઉસમેં જો એક ઉદય ભાવકી અવસ્થા હૈ, ઓ અનાદિ કર્મ જડ હૈ ઉસકે તાબે આત્મા હોતા હૈ તો વિકાર હોતા હૈ. સમજમેં આયા.? તાબે ન હો તો વિકાર હોતા નહિ, પર વિકાર કરાતે નહિ. સમજમેં આયા? એકસો સાત ગાથા. પ્રવચનસાર દેખો ૪૫ ગાથા (ઔદયિકા ભાવાડ) (જયસેનાચાર્યની ટીકામાંથી ગુરુદેવ વાંચે છે) “અત્રાહ શિષ્યઃ “ઔદયિકા ભાવા: બંધ કારણમ્ ઈત્યાગમનવચન તદ્ધિ વૃથા ભવતિ- પરિહારમાહ- ઔદયિકા ભાવાબંધ કારણે ભવન્તિ, પરંતુ મોહોદયસહિતાઃ” એકલો ઉદય બંધના કારણ નહિ. ગતિઆદિકા હોતા હૈ ને ઉદય ૨૧ બોલ આવ્યાને? તો એકલા ગતિ આદિ ઉદય બંધના કારણ નહિ. ઉસમેં મોહ મિલે, મિથ્યા ભ્રમ મિલે તો બંધના કારણ હૈ. સમજમેં આયા? વિશેષ દ્રવ્યમોહોદ ચેડપિ સતિ' હવે જડ કર્મકા ઉપસ્થિત ઉદય હોને પર ભી, ઉપસ્થિતકી વ્યાખ્યા થી ને! ધનાલાલજી આ ઉપસ્થિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
ધ્યેયપૂર્વક શેય આયા, ૪૫ ગાથા, દ્રવ્યમોહોદય, દ્રવ્ય જડ કર્મકા ઉદય હોતે છતે, ઉપસ્થિત હોતે પર ભી છતે “યદિ શુદ્ધાત્માભાવનાબલેન ભાવમોહેન ન પરિણમતિ” અપની શુદ્ધ ભાવનાકા આશ્રય લેકર જો વિકારપણે ન હો, તો “તદા બંધો ન ભવતિ” સમજમેં આયા? (કલીયર આવ્યું) હેં ? (કલીયર છે) સ્પષ્ટ. બે વાત આવી. વશે અને આ વશ ન હો અને અપના શુદ્ધ સ્વભાવ ભગવાન આત્મા, નિર્મળાનંદકા આશ્રય લેકર વીતરાગ ભાવ પ્રગટ કરે તો ઉદય હોતે છતે પણ ઉસકા બંધના કારણે ઉત્પન્ન હોતા નહિ. (વાહ રે વાહ) ૪૫ ગાથા પ્રવચનસાર ચાર ને પાંચ ક્યા કહેતે હૈ તુમ્હારે, પૈતાલીસ સમજમેં આયા? ઓર સમયસારકી ૧૦૭ ગાથા. જયસેનાચાર્યકી ટીકા. હોં. દોઈ જયસેનાચાર્યશ્રી ટીકા.
જુઓ ક્યા કહેતે હૈ, જડ કર્મકા ઉદય જડમેં હૈ, ઐસા હોને પર ભી ભગવાન આત્મા, ઉસકે તાબે હો જાય તો રાગ દ્વેષ અજ્ઞાન ઉત્પન્ન કરે. ઔર સ્વભાવને તાબે હો જાય તો ઉદય હોને પર ભી, રાગ નહિ હોતા, મિથ્યાત્વ નહિ હોતા. બંધ ભાવ નહિ હોતા સમજમેં આયા? ન પરિણમતિ, ન બંધો ભવતિ.“યદિ પુન: કર્મોદયમાત્રણ બંધો ભવતિ” કર્મની ઉપસ્થિતિ માત્રથી જો બંધ હોય તો- “તહિં સંસારિમાં સર્વદેવ કર્મોદયસ્ય વિદ્યમાનતા, સર્વદેવ બંધ એવ, ન મોક્ષ ઈત્યભિપ્રાયઃ” સમજમેં આયા? (હંમેશા બંધ રહેગા) હંમેશા બંધા રહેગા- અમારે પંડિતજી અચ્છા, સમજમેં આયા? જો કર્મકા ઉપસ્થિતિ માત્રસે બંધ હો તો સર્વ પ્રાણીકો કર્મકા ઉદયકી ઉપસ્થિતિ તો હૈ, તો કભી ઉસકો મોક્ષ હોનેકા અવસર મિલેગા નહિ.
ધનાલાલજી. (ઈસીલીયે સોનગઢવાલે નિમિત્તકો ઉડા દેતે હૈં) નિમિત્તકો ઉડાતે ક્યા? ઐસા કહેતે હૈ. આહાહા! (નિમિત્તકો સિદ્ધ કરતે હૈ) નિમિત્ત હૈ, પણ નિમિત્તકે તાબે જો હો તો વિકાર હોતા હૈ, નિમિત્તકે તાબે ન હો, ભગવાન આનંદ સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ ઉસકા આશ્રય લેકર વીતરાગભાવે પરિણમતે હૈ તો રાગભાવે પરિણમાતે નહિં કર્મકી ઉપસ્થિતિ, નંદકિશોરજી. માટે અહીંયા કહેનેમેં આતા હૈ કે નિમિત્ત આત્મામેં કુછ કરતે નહિ, સમજમેં આયા? ઘૂં કિ કર્મોદય માત્રણ બંધો ભવતિ, કર્મના ઉદયની ઉપસ્થિતિ માત્રસે જો બંધ હોય તો, “સંસારિણાં સર્વદાય કર્મોદયસ્ય”- તો સંસારીને તો કર્મોદય સદાય હૈ. ઔર “વિદ્યમાનાત્વ” કર્મના ઉદયની હૈયાતિ તો છે. તો “સર્વદાય બંધ એવ” તો સર્વદા બંધ જ હો. “ન મોક્ષ ઈતિઅભિપ્રાયઃ ” મોક્ષ નહિ હોગા ઉસકો, સમ્યગ્દર્શન નહિ હોગા, કારણ કર્મ વિકાર કરાવે, કર્મ મિથ્યાત્વ કરાવે, કર્મ અવત કરાવે. કર્મ પ્રમાદ કરાવે. તો ઉસકો છૂટકા અવકાશ મિલે નહિ. ધનાલાલજી. બરાબર હૈ? ત્યાં ગડબડ હૈ બધી બહુ ઐસા પંડિત લોગો કહેતે હૈ ને કેટલાક ઐસા હોતા હૈ ને ફૈસા હોતા હૈ. ધૂળેય નહિ હોતી સૂન તો સહિ. આ તો કીતના સ્પષ્ટ હૈ ચોખ્ખું. દેખો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૩૯ ૪પ મેં હૈ ઔર ઉસમેં અહીંયા તો આપણે ક્યા કહેના હૈ દેખો અહીંયા- કે બંધ ઉદયકા ભાવ નિષ્ક્રિય અપરિણામિકા – (જી. હા.) આપણે ઓ ચલતે હૈ ને. પ૬ મી ગાથામેં જયસેનાચાર્યની ટીકામેં ઐસા લીયા હૈ યહ યહાં બતાતે હૈ દેખો ઈસી પ્રકાર સિદ્ધાંતમેં કહા હૈ કે આપણે ચાલતા હૈ, “નિષ્ક્રિય શુદ્ધપારિણામિક: ” અર્થાત્ શુદ્ધ પારિણામિકભાવ નિક્રિય છે. અર્થાત્ ત્રિકાળ જ્ઞાયક ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ ઓ તો પરિણતિ પર્યાય વિનાકી ચીજ હૈ. શેઠ! (બરાબર- જિસકા જોર જ્યાદા હો જાય) કિસકા? (કર્મસે કે જીવકા- પટણીનું આવ્યું ) ભાઈ કહે છે એમ પટણી આવ્યા હતા અહીં ભાવનગરથી, નહીં પ્રભાશંકર પટણી દિવાન, દિવાન હતા ભાવનગરમાં નહિં? દરબારના દિવાન હતા. (રાજકીય માણસ) રાજકીય ઠીક હું પોલીટીકલ કહેવા માગતો હતો. એ ઠીક કહ્યું. રાજકીય માણસ થા, વ્યાખ્યાન સૂનને આયા, સારી કોર્ટ આઈ થી, ૯૩ અષાડ વદ અમાસ, સારી કોર્ટ આઈ થી. તો વ્યાખ્યાન ચલતા થા, તો સૂના, બહોત મગજવાળા થા લૌકિકમેં, રાજકીય માણસ થા તો ઉસને સૂના ઔર સૂનકર ખડા હો ગયા, પીછે કહે મહારાજ શું કહે ? આ તો મલ્વે મલ્લની લડાઈ છે. મલ્લે મલ્લની લડાઈ હૈ, કભી કર્મકા મલ્લ જોર કરે તો વિકાર અને કભી આત્માકા જોર રહે. આ શેઠે ઐસા કહા(પણ શાસ્ત્રમાં એમ આવે છે) આવે પણ એ તો નિમિત્તની એ વાત છે. આવે છે ઈષ્ટોપદેશમાં ટીકામાં આવે છે. કભી જીવો બળીયો કભી કભ્યો બળીયો. ઓ પાઠ આતે હૈ. જુઓ “કમ્પો બળીયોં કા અર્થ ક્યા? અપની પર્યાયમેં વિકાર કરનેકા જોર હૈ તો કમ્પો બળીયો કહેજેમેં આતા હૈ. અને સ્વભાવ સન્મુખ જોર હોતા હૈ, અપના પુરુષાર્થસે તો આત્મા બળીયો હોકર વિકારકો ઉત્પન્ન કરતે નહિ. (વાહ રે વાહ અપની ગતિસે) ગલતિ અપની ને નાખે કર્મ ઉપર માળા ભારે અનાદિસે ટેવ જ એવી પડી છે. સમજમેં આયા? આ તો બડા પંડિતનો પ્રશ્ન હૈ-પહેલેસે, અમારે તો પંચાવન વર્ષસે ચલતે હૈ, પચપન- દો પાંચ- સમજમેં આયા? એકોતેરની સાલસે ચલતે હૈ કે કર્મસે વિકાર હોતા હૈ, કર્મસે વિકાર હોતા હૈ બિલકુલ નહિ હોતા હૈ.
પદ્રવ્યસે અપની પર્યાયમેં વિપરીતતા હો તો કભી વિપરીતતા છુટેગી નહિ” સમજમેં આયા?
ક્યા કહેતે હૈં યહાં, આપણે તો નિષ્ક્રિયકી બાત લીયા થા ઓલો તો રાત્રિ માટેનો પ્રશ્ન હતો એટલે ૧૦૭ ગાથા લીધી. (ખુલાસા હો ગયા).
વસ્તુ જ ઐસી હૈ ભાઈ, પણ એ અપની સ્વતંત્ર વર્તમાન દશા એ દશા કા કર્તા તો આત્મા હૈ. સમજમેં આયા? આત્મા એટલે વર્તમાન ભલે પર્યાય, પણ આત્મા. પણ ઓ કર્તા કોઈ જડદ્રવ્ય હૈ? “કરે કરમ સો હિ કરતારા”, વિકાર કરે તો એ વિકારના કર્તા હૈ સમજમેં આયા? “જો જાણે સો જાનનહારા” પણ રાગકા કર્તા ન હોકર, મેં તો જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦
ધ્યેયપૂર્વક જોય ચિદાનંદ માત્ર હું ઐસી દૃષ્ટિ કરે તો રાગકા કર્તા ન હોકર રાગકા જ્ઞાતા હોતા હૈ. એ શેઠ! જોર નહિ હૈ. આહાહા !
ભગવાન આત્મા “નિષ્ક્રિય શુદ્ધપારિણામિક: ” અર્થાત્ ભગવાન ધ્રુવ અવિનાશી જો સત હૈ, અવિનાશી જો ધ્રુવ સ હૈ, નિત્ય સત્ હૈ, એક સમયકી પર્યાય પરિણતિ વિનાકી ચીજ, એક સમયકી અવસ્થા હૈ, એ સિવાયકી ચીજ, ઐસા જો ધ્રુવ ભગવાન આત્મા, પરમ સ્વભાવભાવ ઓ તો નિષ્ક્રિય હૈ. ઉસમેં કોઈ પરિણતિ વિકારકી નહિ અને મોક્ષમાર્ગની પરિણતિ પર્યાય એ દ્રવ્યમેં નહિ. આહાહા ! સમજમેં આયા? નિષ્ક્રિયકા ક્યા અર્થ હૈ? કે શુદ્ધ પારિણામિકભાવ, ભગવાન ત્રિકાળ ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ અવિનાશી અંશ, એ “બંધકે કારણભૂત જો ક્રિયા દેખો, બંધકે કારણભૂત ક્રિયા રાગાદિ પરિણતિ ઉસરૂપ નહિ.” પર્યાયમેં અવસ્થામેં વિકાર હૈ, ધ્રુવ વિકારના કારણ નહિ ને ધ્રુવમેં વિકાર હૈ નહિ. આહાહા ! (ત્રિકાળ મેં વિકાર નહિ) નહિ હૈ, વિકાર પર્યાયમેં હૈ, તેથી તો ચાર બોલ પર્યાયરૂપ કહા, ચાર ભાવ પર્યાયરૂપ, અવસ્થારૂપ અને એક ભાવ દ્રવ્યરૂપ કહા. સમજમેં આયા? સાદી વાત છે પણ માણસને અભ્યાસ નહિ ને એટલે બહારના કડાકૂટામાં ઘૂસ ગયા. ધર્મને નામે, પણ આ સત્ય ક્યા હૈ ઉસકી ખબર નહિ.
કહેતે હૈ, નિષ્ક્રિયકા ક્યા અર્થ? પારિણામિક ભાવ, ત્રિકાળ ભાવ, ત્રિકાળ દળ, લ્યો દળ યાદ આવ્યું. એક પ્રશ્ન આવ્યો તો અરીસાનો, દળ લીયા હૈ ને ભાઈ. દળ શું એવો શબ્દ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને? પહેલી કડી, વંદન કીયા હૈ ને વંદન, અરીસાના દળમાં જેમ બધું દેખાય છે, એમ ભગવાનની પર્યાયમાં બધું દેખાય છે. એવો પાઠ છે ત્યાં હોં, પણ દળનો અર્થ ત્યાં પર્યાય લેવી, અરીસાની એમ છે. સમજ્યા કે નહિ?
છે પુરુષાર્થસિદ્ધિઉપાય? દળનું વળી એ પાછું મગજમાં ઉઠયું 'તું. દર્પણ-તળા દર્પણતળ, તળ, સપાટી, ઉપરકી–દેખો.
તજ્જયતિ પર જ્યોતિઃ સમ સમસ્તેરનન્તપર્યાદા
દર્પણતલ ઈવ સકલા પ્રતિફલતિ પદાર્થમાલિકા યાત્રા પુસિ.ઉ.ગાથા-૧ જુઓ. શું ક્યા કહેતે હૈ દેખો, દર્પણ તળ. દર્પણ જો હૈ ને દર્પણ ક્યા કહેતે હૈ? અરીસા, ઉસકી ઉપરની સપાટીકી પર્યાયમેં આ ત્રિકાળ જાનનમેં આતા હૈ, ત્રિકાળી દળમેં નહિ. તળમેં જાનનેમેં આતા હૈ એ દળમેં નહિ (તળ ને દળ બે શબ્દ) એ તો વળી એની હારે. ફરીને- જેમ અરીસા હૈ અરીસા એ તો સારા દળ ભી હૈ ઔર એક સમયકી અવસ્થા દશાએ ઉપરના તળ નામ નીચેની ન લેતા અહીંયાથી ઉપરથી લેના, નહીંતર તો તળ નામ તળીયા લેના હૈ– પણ એ ન લેતા બહારકી જો અવસ્થા ઉસકા નામ તળ અરીસામેં એક સમયકી અવસ્થામેં જો જો ચીજ દેખને મેં આતી હૈ ને ? વો તો અરીસાકી અવસ્થા હૈ, વહ ચીજ નહિ એક સમયકી દર્પણકા દળ જો ત્રિકાળ હૈ ઉસકી ઉપરકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૧ અવસ્થાકો અહીંયા તળ કહેતે હૈ. એ તળમેં સબ જાનને દેખનેમેં આતા હૈ. ઐસે ભગવાન આત્મા, અહીં જુઓ; જ્ઞાનકી, કેવળજ્ઞાનકી પર્યાય પણ ક્ષાયિકભાવે પણ પર્યાય હૈ, તો ઓ પર્યાયમેં લોકાલોક જાનનમેં આતા હૈ. અરીસાકા દળ જો ત્રિકાળ હૈ, ઐસે યહાં પારિણામિક ભાવ જો ત્રિકાળ દળ હૈ ઉસમેં જ્ઞાનકી પર્યાય નહિ, કેવળજ્ઞાનકી પર્યાય નહિ.
આ તો અમૃતચંદ્રાચાર્યનો શ્લોક- “દર્પણ તલ ઈવ સકલૌ” બધા લોકાલોક, ત્રણ કાળકા દ્રવ્ય વસ્તુ ઉસકી શક્તિ ઔર ઉસકી અવસ્થા, દર્પણના તળમેં જેમ દીખનેમેં આતા હૈ, ભગવાનકી જ્ઞાન પર્યાયમેં જાનનમેં આતા હૈ. એ જ્ઞાનકા દળ જો ત્રિકાળ ધ્રુવ હૈ ઉસમેં નહીં. એઈ ભીખાભાઈ આહાહાહા ! હીરાભાઈ.
ભગવાન ધ્રુવ વસ્તુ હૈ, ઓ તો તળકી એક સમયકી કેવળજ્ઞાનકી પર્યાયસે ભી ભિન્ન હૈ. જેમ ઓ અરીસાકા દળ ભિન્ન હૈ, એક સમયકી પર્યાય, અહીં દાખલો ભાઈ બહુ આપ્યો છે ભાઈએ આપણા સોગાની. સોગાનીએ દાખલો ઘણી વાર આપ્યો છે. ન્યાલચંદ સોગાની સમજમેં આયા? કલકત્તાવાળા જો આત્મજ્ઞાન પાકર સ્વર્ગમેં ચલે ગયે. ઔર અલ્પકાળમેં કેવળજ્ઞાન લેગા ઐસી ઉસકી તાકાત હૈ. સમજમેં આયા? ઉસને ઘણીવાર દર્પણતા દર્પણ દળ દર્પણ દળ ઐસી વાત લીયા હૈ. કે દર્પણકા દળતો ત્રિકાળ ભિન્ન હૈ. ઉપરકી અવસ્થામેં સબ સ્વચ્છતા, કારણ ઓ સબ પ્રતિબિંબ બિંબકા પ્રતિબિંબ ઉસકી પર્યાયમેં દેખનેમેં આતા હૈ દર્પણકા દળ તો તદ્દન ભિન્ન હૈ સમજમેં આયા?
ઐસે ભગવાન આત્મા ઉસકા જ્ઞાન દળ જો ત્રિકાળ હૈ જ્ઞાન દળ ગુણ, ધ્રુવ ઉસમેં જાનકી ક્રિયાકી પરિણતિ નહિ, ઓ તો નિષ્ક્રિય હૈ. સમજમેં આયા.?
તો દર્પણ તળનું કહ્યુંને? અહીં તળનો અર્થ આમ ન લેતા, આમ તળ લેના - (તળ એટલે કયા) ઉપરની સપાટી ઉપરકી સપાટી, દર્પણકી ઉપરની સપાટી. ઐસે ભગવાન આત્મા આનંદકંદ જ્ઞાનકા ધ્રુવ વસ્તુ હૈ. ઉસકી ઉપરકી પર્યાય ઉસકી સપાટી હૈ, વસ્તુ તો વસ્તુ ધ્રુવ હૈ ઉસમેં તીન કાલકા જાનના ફાનનાકી પર્યાય ઉસમેં હૈ નહિ. આરે આ. સમજમેં આતે હૈ ને? સમજાય એવી વાત છે હોં ઐસી કાંઇ નહિ ભગવાન ત્રણ લોકનો નાથ પોતે છે, એને કયાં એની ખબર છે. સમજમેં આયા? પરમાત્મા સ્વરૂપ પોતે અપનેમેં પૂરા પડ્યા હૈ. ક્યાંય ગોતતે ને શોધતે ક્યાંક ડુંગરામાં પડયો હશે ક્યાંક શૈત્રુજ્ય હશે ક્યાંક સમેદશિખર હશે. એઈ આવે છે ને! ભાઈ સમયસાર નાટકમાં મેરો ધણી હૈ મેરે પાસ એવું આવે છે કાંઈ (બંધ અધિકાર) બંધ દ્વાર હૈ ઉસમેં હોગા (૪૮ પદ)
કયાંક હશે? મેરો ધણી હૈ ઐસા કયાંક લિખા હૈ, આ અહીં આવ્યું જુઓ રાગાદિ શુદ્ધતા અશુદ્ધતા અલખકી. વિકારી પર્યાય પણ ભગવાનની પર્યાય છે અને ત્રિકાળી શુદ્ધ પર્યાય પણ અલખ, પર્યાય હૈ હોં, નિર્મળ પર્યાય એ બી આત્માકી હૈ. એ કાંઈ પર્યાય પરકી હૈ ઐસા હૈ નહિ. સમયસાર નાટકમાં બંધ દ્વારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
ધ્યેયપૂર્વક શેય “કઈ ઉદાસ રહે પ્રભુ કારન, કેઈ ઉદાસ રહે પ્રભુ કારન. કેઈ કહે ઉઠી જાય કહીકે – હાલો જઈએ આમ, મળશે કયાંક કઈ પ્રનામ કરે ગઢિ મૂરતિ – મૂર્તી–ગદીને પ્રણામ કરે છે જય
ભગવાન, આપજો કાંઈક. “કઈ પહાડ ચઢે ચઢિ છીંકે ” છીંકે, શું કહેવાય? આ ડોળી, ડોળમેં ચઢતે હૈ ને લોકો ઉપર “કઈ પહાડ ચઢે ચઢિછીÉ”_ “કેઈ કહે અસમાનકે ઉપરિ, કેઈ કહેં પ્રભુ હેઠ જમકે” કોઈ કહે હેઠે ને કોઈ કહે ઉપર અરે સૂન તો સહી ભગવાન “મેરો ધની નહિ દૂર દેશાંતર” મેરો ભગવાન નહિ દૂર દેશાંતર કાળસે દૂર નહિ અને ક્ષેત્રસે દૂર નહિં. “મોહીમેં હૈ મોહિ સૂઝત નીકે ” મેરામેં હૈ, મૈ પરમાત્મા સચ્ચિદાનંદ અખંડાનંદ શુદ્ધ સ્વરૂપ હું “મોહિ હૈ મૂઝે સૂઝત નિકે” બરાબર મેરેકો સૂઝતે હૈ. બનારસીદાસ. કળશ ટીકામેં નહિ હૈ. ઉપરસે લીયા હૈ મેરો ધની નહિ દૂર દેશાંતર, મોહિમેં હૈ મૂઝે સૂઝત નિકે સમજમેં આયા.? અન્ય ક્ષેત્રમેં કાંઈ નહિ. હમમેં હૈ ઔર હમે ભલે પ્રકાર અનુભવમેં આતા હૈ. બંધ દ્વાર– ૪૮ સમજમેં આયા?
કયા કહેતે હૈ? જૈસે અરીસાકા દળ ત્રિકાળ કાયમ દળ પિંડ ઉસમેં સ્વચ્છતાકી ઉપરકી જો પર્યાય હૈ. ઉસમેં પર્યાયમેં સબ ઝાંખી પડતી હૈ પ્રતિબિંબ, દળ તો ઐસા ને ઐસા હૈ, ઐસે ભગવાન આત્મા ઉસકા જો ત્રિકાળી દળ હૈ, એક સમયકી કેવળજ્ઞાનકી પર્યાય સિવાયકા, સિવાય કહેતે હૈં ને? (અલાવા) અલાવા બધી તમારી હિંદી આવડે છે અમને અહીં અલાવા શબ્દ ચલતે હૈ, એક સમયકી કેવળજ્ઞાનકી પર્યાય જીસમેં તીન કાળ, તીન લોક જાનનેમેં આતા હૈ, એ પર્યાયસે દળ તો તદ્દન ભિન્ન હૈ. મુળચંદભાઈ.
એ નિષ્ક્રિયકા અર્થ કયા? કે બંધ કે કારણભૂત ક્રિયા રાગાદિ પરિણતિ ઉસરૂપ નહિ, દેખો ઉદયભાવકી પરિણતિરૂપ રાગ હોતા હૈ અપની પર્યાયમેં, ઓ દ્રવ્યમેં નહિ ધ્રુવમેં નહિ અંતર સ્વભાવ ત્રિકાળ આનંદ મૂર્તિ ભગવાન ઉસમેં રાગ નહિ. રાગકી બંધકી પર્યાય, બંધના કારણકી અવસ્થા ઓ ત્રિકાળ પારિણામિકભાવ સહજભાવ ઉસમેં હૈ નહિ. કહો સમજમેં આતે હૈ કે નહિ? આ તો સાદી ભાષા હૈ ઉસમેં કોઈ ઐસી કોઈ નહીં. ઉસરૂપ નહિ હૈ, જૈસે અરીસામેં કોલસા, કેરી–કેરી, આમ–આમ, દેખતે હૈં ને અંદર તો આમ કેરી નહિ હૈ અંદર અંદરમેં તો અરીસાકી ઉપરથી તળક, સપાટીકી પર્યાય યે તો હૈ, ઓ તો કોઈ આમ નહિ કેરી, કોલસા કોલસા હૈ નહિ. ઐસે ભગવાન આત્મા અખંડાનંદ ધ્રુવ પ્રભુ અવિનાશી તત્ત્વ જો હૈ એ ઉપરકી એક સમયકી પર્યાયમેં તીન કાલ તીન લોક દેખતે હૈ. એ એક સમયકી પર્યાય અને રાગ, એ દ્રવ્યમેં નહિ. આહાહા ! સમજમેં આયા?
એ અશુદ્ધતા જીસકો દોષ કહેતે હૈ, એ દ્રવ્યમેં નહિ. એ અશુદ્ધકી પરિણતિ વસ્તુમેં નહિ. કેમકે એ તો અશુદ્ધ પરિણતિ હૈ, પર્યાય હૈ, સક્રિય અવસ્થાકા ભાવ હૈ. એ સક્રિય રાગકી અવસ્થાકા ભાવ ત્રિકાળ દ્રવ્યમેં હૈ નહિ, શોભાલાલાજી! આ તો બેસે એવું છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૩
ર
હોં સમજાય એવું છે ન સમજાય એવું નથી. એમ નહિ, ન સમજાય એવું અહીં કહેવું નહિ અમારી પાસે. ઓલો હતો ને ભાઈ શું કહેવાય (નેપોલિયન, અશક્ય મારી પાસે નથી ) “ અશકય અમારી પાસે કહેના નહીં. એ તો મફતનો ૫૨નું કરી શકે નહીં ને.” અશક્ય હૈ એ મેરી પાસ લાના નહિ... એના શબ્દકોષમાં નથી. એમ અહીંયા ન સમજાય એમ આત્મામાં હૈ નહિ. શબ્દકોષમેં, સિદ્ધાંતમેં ભી ઐસા હૈ નહિ.
ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, અખંડ આનંદ ધામ ઉસકી પર્યાયમેં ન સમજનેમેં આવે ઐસી ચીજ ઓ હૈ નહિ, કલંક લાગતે હૈ, ન સમજાય ઐસા કહેના એ કલંક લાગતે હૈ. કહેતે હૈ, શુદ્ધ પારિણામિકભાવ જો ત્રિકાળ દળ ઓ તો બંધકે કા૨ણભૂત ક્રિયા, ક્રિયા, દેખો ક્રિયા કીધીને ? ઓલું નિષ્ક્રિય છે ને ? ત્રિકાળ શુદ્ધ ભાવ ધ્રુવ નિષ્ક્રિય હૈ, તો રાગાદિકી ક્રિયા કહેનેમેં આયા, જડકી ક્રિયા નહિ, ૫૨કી ક્રિયા નહિ. ( વો તો કહાં કી કહાં રહી ).
બંધકે કારણભૂત જો ક્રિયા નામ પરિણતિ નામ પર્યાય રાગાદિ પરિણતિ, રાગ, મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ દ્વેષ ક્રોધ માનકી અવસ્થા ઉસરૂપ તે ત્રિકાળી દળ ભગવાન ધ્રુવ તે નહિ બરાબર હૈ ? ( બરાબર ) એ માટે સામે પાના રખા હૈ. ઔર મોક્ષકે કારણભૂત જો ક્રિયા, મોક્ષકે કા૨ણરૂપ ક્રિયા, શુદ્ધ ભાવના પણ પર્યાય, શુદ્ધ ભાવના પરિણતિ ઓલી રાગાદિ પરિણતિ હતી, આ શુદ્ધભાવના પરિણતિ, આત્માનેં શુદ્ધ ધ્રુવકા લક્ષ કરકે વીતરાગી દર્શન, વીતરાગી જ્ઞાન ને વીતરાગી પરિણતિ ઉત્પન્ન હોતી હૈ. આ પરિણતિ ક્રિયા હૈ, ઓ ત્રિકાળી નિષ્ક્રિયમેં હૈ નહિ. સમજમેં આયા ? ( એ હિ બાત સમજાનેકો આપને શિબિર લગાયા થા) ઇ કાંઈ ખબર નહિ અમને વિકલ્પ તો ઈતના થા કે આ ગાથા ચલી ગઈ અમૃતચંદ્રાચાર્યકી, તો પીછે કહ્યું આ ગાથા રહી જાય છે, ર૭ જાતી હૈ, તો કલાસ વખતે લેગા કીધું. ઐસા વિકલ્પ આયા થા તો રામજીભાઈએ છપા દીયા પંદરસો પાના, સબકે હાથમેં ૨ખે તો કૈસા અર્થ હોતા હૈ, અદ્વરસે અર્થ હોગા ? કહાંસે અર્થ હોગા ? સમજમેં આયા. ?
ભગવાન આત્મા અવિનાશી જો અંશ હૈ ત્રિકાળ ઔર પર્યાય હૈ એ તો નાશવાન હૈ. ચાહે તો કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ. એ નંદિકશોરજી – ( ક્યા કહેતે હૈ આપ ) ક્યા કહેતે હૈ આ ? કેવળજ્ઞાન હૈ યહ ગુણકા ઉત્પાદકી નઈ પર્યાય હૈ એક સમયકા જો કેવળજ્ઞાન હુઆ, વો દૂસરે સમયે નહિ રહેગા, દૂસરે સમય વ્યય હોગા, નાશ હોગા, કેવળજ્ઞાન પર્યાય નાશવાન હૈ, ભગવાન ત્રિકાળી પારિણામિકભાવ અવિનાશી હૈ. સમજમેં આયા ? તો અવિનાશી ભગવાન ઉપર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન ને ધર્મ હોતા હૈ, સમજમેં આયા. ?
કહેતે હૈ, મોક્ષકે કારણભૂત દશા, મોક્ષ તો પૂર્ણ દશા, ઉસકા ઉપાય-ઉપાય કારણભૂત લીયાને ? ખરેખર પર્યાય ઉસમેં હૈ એમ કહેતે હૈ. જો ક્રિયા શુદ્ધ ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
ધ્યેયપૂર્વક શેય પરિણતિ દેખો; શુદ્ધ ભાવના એટલે શુદ્ધ ત્રિકાળી શાકભાવ ઉસમેં એકાગ્રતારૂપ પરિણતિ, શુદ્ધ ત્રિકાળીભાવ, ઉસમેં એકાગ્રતારૂપી અવસ્થા, જીસકો મોક્ષમાર્ગ કહીએ, જીસકો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ, ઉસરૂપ ભી ધ્રુવ નહિ. મુળચંદભાઈ ! આહાહા ! ઈશ્વરની લીલા હૈ ઐસી અપની-અપની લીલા હોં દૂસરેકી નહિ. એ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અવિનાશી ભગવાન અંદર વસ્તુકા ભાવ ઉસમેં તો કહેતે હૈ ઓ ભાવ પારિણામિકભાવસે પીછાનનેમેં આતા હૈ. ઓ ભાવમેં બંધના કારણે જો મિથ્યાત્વ રાગદ્વેષ પરિણામ જો બંધકા પાંચ કારણ કહેતે હૈ ને? મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યોગ
ઓ ક્રિયા ધ્રુવમેં નહિ. પરિણામિકભાવ જો નિષ્ક્રિય હૈ ઉસમેં આ ક્રિયા નહિ. એ હિંમતભાઈ આ ઝીણું પડશે થોડું કોઈ દિ' સાંભળ્યું ય ન હોય ને એને. જયંતિભાઈને તો હુજી નવું લાગે ને? કહો સમજમેં આયા.?
મોક્ષકે કારણભૂત જો ક્રિયા”, જુઓ ક્રિયા તો આઈ; કોઈ કહેતે હૈ કે ક્રિયાકો ઉડાડતે હૈ, પણ કઈ ક્રિયા? સૂન તો સહી (એક ક્રિયા બહારની અને એક શુભકી ક્રિયા) શુભકી ક્રિયા (જડમાં) સમજમેં આયા? શરીર, વાણીકી ક્રિયા પર્યાય એ તો જગમેં રહી. ઔર રાગકી ક્રિયા પર્યાય તો વિભાવિક ક્રિયા એ તો બંધના કારણમેં રહી. સમજમેં આયા? વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ હૈ એ તો બંધના કારણમેં ગઈ, ઉદયભાવમેં ગઈ, સમજમેં આયા.? બંધના કારણરૂપ જો રાગાદિ વો દયા, દાન, વ્રત, આદિ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પ, એ મિથ્યાત્વ નહિ, એ તો રાગ, એ રાગકી પરિણતિ બંધકા કારણમેં ગઈ, એ મોક્ષના કારણમેં નહિ, એ ક્રિયા મોક્ષકા કારણકી નહિ. આહાહા ! કહો મોક્ષકા કારણભૂત જો ક્રિયા, એ ક્રિયા હૈ કે નહિ અંદર? મોક્ષના કારણકી ક્રિયા આત્મામેં હૈ. પણ કઈ ક્રિયા? “શુદ્ધાત્મ ભાવના પરિણતિ” આહાહા! ભગવાન આત્મા પૂરણ ધ્રુવ સચ્ચિદાનંદ, નિત્યાનંદ ઉસમેં દૃષ્ટિ લગાનેસે, ઉસકો ધ્યેય બનાનેસે, એક સમયકા નિમિત્ત, રાગ ને પર્યાયકા ધ્યેય છોડ કરકે, આ ગ્રહણપૂર્વક ઓ ત્યાગ હોતા હૈ કયા કીયા? ભગવાન ધ્રુવ સ્વરૂપ ઉસકો ધ્યેય બનાકર જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ક્રિયા, વીતરાગી પર્યાય ઉત્પન્ન હુઈ, તો મિથ્યાત્વ ને રાગકા ત્યાગ હો ગયા, ઓ ત્યાગ હો ગયા. આહાહા ! સમજમેં આયા?
મોક્ષકે કારણભૂત” મોક્ષ જે પૂરણ સિદ્ધપદ, ઐસી નિર્મળ અવસ્થા સિદ્ધકી ઓ બી પર્યાય હૈ ઓ પર્યાય બી ધ્રુવમેં તો નહિ. પણ ઓ પર્યાયકા કારણ શુદ્ધ ભાવના પરિણતિ વીતરાગ નિર્દોષ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ ઐસી જો સક્રિય નામ પર્યાયકી પરિણતિ ધ્રુવમેં નહિ, એ પારિણામિકભાવમેં હૈ નહિ. આરે ભારે ભાઈ વાત. કેટલાકે તો સાંભળ્યું ન હોય આવું. હું? (ક્યાં સાંભળે) મુળચંદભાઈને ઠીક-કેટલાકે તો સાંભળ્યું ય નહિ હોય નવા – હિંદુસ્થાનમાં આમથી આમ શિખર જાવ, સમેદશિખર જાવ ને આમ જાવ ને પાલીતાણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૫ જાવને (દષ્ટિએ અકર્તા, વ્યવહાર કર્તા) વ્યવહાર કર્તા ધૂળેય નહિ હૈ સૂન તો સહી. પરકા કર્તાકિ તો અહીં બાતેય નહિ હૈ. સમજમેં આયા.? ( સાંભળ્યું ય ન હોય – ઈસકા કયા મતલબ ) સૂના હિ નહીં કયા ચીજ હૈ યૂ. સૂના હિ નહિ, કાને નહિ પડી બાત. સમજમેં આયા? એ અમુલખચંદજી દેખો બાત (અલૌકિક હૈ) અલૌકિક હે બાત. આહાહા! ભગવાન તેરી ચીજ તો જો પહેલી શ્રદ્ધા જ્ઞાનમેં તો લે સમજમેં આયા?
ભારે ગાથા અલૌકિક બાત હૈ હોં. (જી. જી. પ્રભુ) આ તો આ ફેરના શિબિરમેં અરછી બાત, આ નીકળી ગઈ હૈ હોં. લ્યો આ તો દસમું વ્યાખ્યાન છે ને આ દસમું વ્યાખ્યાન છે, આ પાનામૅસે દસમું વ્યાખ્યાન હૈ – એઈ (ભવી ભાગન જોગ, વાત આ ગઈ ) હા. સચ્ચી બાત હૈ હોં ભાઈ વાત તો ઐસી હૈ (અનુભવકી તૈયારી ઐસી વાણી નીકલતી હૈ) ભગવાન ત્રિલોકનાથ, પરમાત્મા પરમેશ્વરના મુખે દિવ્ય ધ્વનિ જો આઈ,આ આઈ હૈ.
કહેતે હૈ, ભગવાન આત્મા બે અંશ, એક ત્રિકાળી ધ્રુવ અંશ ઔર એક સમયકી પર્યાય, અવસ્થાકા અંશ, તો પર્યાયકા જે અંશ હૈ ઉસમેં ઓ દો પ્રકાર, એક વિકારકી પર્યાયકા અંશ બંધના કારણરૂપ ઓ બી ધ્રુવમેં નહિ અને એક મોક્ષકો કારણરૂપ શુદ્ધ નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષકા માર્ગ જો નિર્મળ વીતરાગી પર્યાય, ઓ બી ધ્રુવમેં નહિ. કારણકે ઓ ક્રિયા હૈ અને વસ્તુ અક્રિય હૈ. આહાહા! કોઈ દિ' સાંભળ્યું ય ન હોય એય હિંમતભાઈ બધો એમ ને એમ ગાળ્યો વખત. વાંચન કરવા ને આ કરવા ને હો હા. અહીં બનાવી દીધું કોલેજ શું કીધું બોટાદમાં કાંઈ એય જયંતિભાઈ, શું કીધું બોટાદમાં ક્યાંય હતું ને નહિ? (સ્મારક બનાવ્યું. કોલેજ) કોલેજ બનાવી શું કહે ભાષા ના આવડે બેસી રહે આમ જરી હાથ રાખીને ધૂળેય નથી કાંઈ કર્યું સાંભળને હવે? કોણ કરે? શું કીધું ઈ? (કોલેજ ) કોલેજ કોલેજ કોણ કરે? કોલેજ તો જડની અવસ્થા એ કાળે પર્યાયનો પરિણમનનો કાળ હોય સ્વકાળ હોય તો હોતા હૈ ત્યાં દૂસરા કોઈ કોલેજ કો કર સકતે હૈં? (કોઈ કરતું તો હશે ને ?) હા, કરે છે ને? એ પરમાણુંઓ, પરમાણુંઓ પલટતે પલટતે પલટતે જેમ નદીકા પ્રવાહ ચલતે હૈ અને પ્રવાહ જેમ નજીકમાં આતે હૈ ઐસે પલટતે પલટતે પર્યાય હોતી હૈ ઉસમેં, દૂસરા કરે કૌન? ઓ તત્ત્વ હૈ કે નહિ ઓ જડ? સમજમેં આયા.?
અહીં તો રાગ કરતે હૈ, ઓ બી મિથ્યાત્વ ભાવમેં, રાગ મેરા ને રાગકા કર્તવ્ય મેરા. ચલે જા સંસારમાં (ચલે જા સંસારમેં) રખડને કો. કારણ કે કર્તા હોય એ ભોક્તા હોતા હિ હૈ. આહાહા! અહીં તો ફકત ઈતના જણાના હૈ, કે ભગવાન ત્રિકાળી પ્રભુ. અવિનાશી શક્તિનું સત્ત્વ, ભાવ ઓ નિષ્ક્રિય હૈ, ઉસમેં હાલત, પર્યાય, દશા ઉપર હોતી હૈ સમજમેં આયા? એ દશામેં દો પ્રકાર અથવા ચાર ભાવ એક ઉદયભાવ, ઉપશમભાવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
ધ્યેયપૂર્વક શેય ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ તો ઉસમેં બંધકી કારણભૂત જો ક્રિયા ઉદયભાવ દેખો, ઉદયકો તત્ત્વ કહાને? મોક્ષશાસ્ત્રમ્ દૂસરા અધ્યાયમાં પહેલો બોલ મિશ્ર, ઉદય આદિ સ્વતત્ત્વ જીવકા સ્વતન્ત પાંચેયને સ્વતત્ત્વ કહે છે જીવ સ્વતત્ત્વ, સત્ત્વ ઉસકા હૈ ઓ પર્યાયકા અંશ તત્ત્વ ઉસકા હૈ ઓ સમજમેં આયા?
એ તો યહાં બતાયા કે ચાર ભાવ પર્યાયરૂપ હૈ. આહાહા( એ તો રહસ્ય હું રહસ્યમય બાત હૈ ) કહેતે હૈ મોક્ષકે કારણભૂત જો ક્રિયા, પલટના, પલટના સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ, નિર્વિકલ્પ, શાંતિ ને આનંદરૂપ દશા એ શુદ્ધ ભાવના પરિણતિ, એ વીતરાગી અવસ્થા, નિર્દોષ દશા જો ધ્રુવકો ધ્યેય કરકે બની વો, પણ વો ધ્રુવકા ધ્યેય કરકે જો શાંતિ બની, ઓ શાંતિથી ક્રિયા, નિષ્ક્રિય ધ્રુવમેં નહિ. આહાહા ! સમજમેં આયા?
એક ઐસી ચીજ હૈ વીતરાગ માર્ગમેં ઐસા ખ્યાલ તો આયેગા કે નહિ ઉસકો? (આયેગા, આયેગા) સમજમેં આયા.? આહાહા ! શુદ્ધ ભાવના પરિણતિ-પરિણતિ, પરિણતિ સમજે પર્યાય? શુદ્ધ ભાવના અર્થાત્ જુઓ આ ભાવના ઓલા કહેતે હૈ ને – ભાવના એટલે ચિંતવના, વિકલ્પ એ નહિ. અહીં તો શુદ્ધ ધ્રુવમેં એકાગ્ર હોકર, વીતરાગી નિર્દોષ આનંદકી પર્યાય, પ્રગટ હુઈ એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, ઉસકો શુદ્ધ ભાવના કહેતે હૈ. સંકલ્પ વિકલ્પ, ચિંતવન કરના ઓ ભાવના નહિ, એ ઉદયભાવમેં ગયે, એ તો બંધના કારણ હૈ. સમજમેં આયા.?
શુદ્ધ ભાવના પરિણતિ ઉસરૂપ ભી નહિ હૈ, ઉસરૂપ ભી નિષ્ક્રિય જો ધ્રુવ ચીજ અવિનાશી હૈ હૈ હૈ હૈ અનાદિસે હૈ ભગવાન, સમજમેં આયા? કેમકે આ તો હૈ. અનાદિકા હું સમજમેં આયા? એ વસ્તુ તો અનાદિકી હૈ. જો અનાદિકી હૈ વો દૃષ્ટિમાં આઈ, તો કહેતે હૈ કે એ દૃષ્ટિકી ક્રિયા ધ્રુવમેં નહિ. સમજમેં આયા? દૃષ્ટિ ધર્મ તો નઈ પર્યાય ઉત્પન્ન હુઈ, ધર્મ કોઈ ગુણ નહિ, ધર્મ કોઈ દ્રવ્ય નહિ, ધર્મ તો પર્યાય હૈ, અવસ્થા હૈ. સમજમેં આયા? એ અવસ્થા ત્રિકાળ રહેનેવાલી ચીજ, ઉસકો ધ્યેય બનાકર, જો પર્યાય ઉત્પન્ન હુઈ એ મોક્ષકા કારણરૂપ પર્યાય, નિષ્ક્રિય ધ્રુવમેં નહિ. જીસકો ધ્યેય બનાયા ઉસમેં ઓ ક્રિયા નહિ. આહાહા ! એ ભીખાભાઈ (જી. પ્રભુ) ભારે વાત ભાઈ હૈ? (આપ જે કહો તે બરાબર) વસ્તુ ઐસી હૈ, કોણ કહે?
“ઈસ લીયે ઐસા જાના જાતા હૈ કે ” આ કારણે ઐસે જાનનમેં આતા હૈ કે, “શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ હૈ” દેખો, નિષ્ક્રિય હૈ માટે ધ્યેયરૂપ હૈ. “નિષ્ક્રિય હૈ એ કારણે ધ્યેયરૂપ હૈ” સક્રિય પરિણામ ઓ ધ્યેયરૂપ નહિ. સક્રિય પરિણામ ધ્યેય બનાતે હૈ દ્રવ્યકો. (ધ્યાનનું ધ્યેય) શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ હૈ, અંતર જ્ઞાયક ત્રિકાળી ભગવાન સત અવિનાશી ઓ દૈષ્ટિમેં ધ્યેયરૂપ હૈ, “પણ ધ્યાનરૂપ નહિ.” આ ધ્યાન કોને કહ્યું શુદ્ધ ભાવના પરિણતિ, શુદ્ધ ભાવના પરિણતિ ઓ ધ્યાન, ઓ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૪૭
તીન ગીનોંમેં આયા વો. સમજમેં આયા ? આ પાનું તો જરી વાંચે ને વિચારે તો કાંઈ ખ્યાલ આવે, પાનું ઘરે લે જાના, ઉસમેં કાંઈ હરકત નહિ હૈ. સમજમેં આયા ?
વાંચે તો ખરા કે આવો અર્થ કર્યો ઉસમેંસે, છોડીને જાય તો ખબર ન પડે કાંઈ ઐસા પાના તો રક્ષા કરના હોં, પાનાકી બરાબર (પાના કે અલાવા કુછ તો દો મહા૨ાજ ) આ દેતે હૈં ને ? કયા કહેતે હૈ ? કોણ દે ને કોણ લે. આહાહા ! ઓ પર્યાય કાંઈ બહારથી આવે છે ? ઓ પર્યાય, પર્યાયભેંસે, દ્રવ્યમેંસે આતી હૈ પણ દ્રવ્ય ધ્રુવ હૈ, ઓ તો ત્રિકાળીમેં ધ્રુવ સદેશ હૈ, ભેદરૂપ કહેનેસે ઓ પર્યાય ધ્રુવમેંસે, દ્રવ્યભેંસે આતી હૈ.
સામાન્યરૂપ જે ધ્રુવ હૈ, ઓ તો પર્યાય વિનાકી ચીજ હૈ અભેદ. સમજમેં આયા ? માટે ધ્યાનરૂપ નહિ, મોક્ષમાર્ગ ધ્યાન હૈ, મોક્ષમાર્ગ ધ્યાન હૈ, સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રકી પર્યાય ધ્યાનરૂપ હૈ. શુદ્ધ ભાવના પરિણતિ, પર્યાય ધ્યાનરૂપ હૈ, ધ્રુવ ધ્યાનરૂપ નહિ સમજમેં આયા ? “ ધ્યાનરૂપ નહિ ” “ કિસ લીયે ? ” “ કચૂંકિ ધ્યાન વિનશ્વર હૈ ” આહાહા ! લ્યો ક્ષાયિક સમકિત પણ એક સમયકી પર્યાય હૈ. ગજબ વાત, સમજમેં આયા ?
''
ઔર શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ, ભગવાન ત્રિકાળી અખંડાનંદ પ્રભુ હૈ હૈ હૈ હૈ અનાદિ અનંત એ તો અવિનાશી ચીજ હૈ. પરિણિત અવસ્થા હૈ ઓ તો બદલતી નાશવાન હૈ, માટે નાશવાન ચીજ ધ્રુવમેં હૈ નહિ. ધ્રુવકા ધ્યેય હો, પણ એમાં ધ્યાનકી પર્યાય કર્યાં નહીં હૈ, એનું કારણ વિશેષ આવશે.
*****
પ્રવચન નં. - ૧૧
ગાથા ૩૨૦
તા. ૧૭-૮-૭૦
આ સમયસાર ૩૦ ગાથા જયસેનાચાર્યની ટીકા. કયા ચલતે હૈ દેખો કે આ આત્મા વસ્તુ હૈ જો ત્રિકાળ ધ્રુવ ઉસકો તો શાસ્ત્રમેં નિષ્ક્રિય કહા હૈ. નિષ્ક્રિય અર્થ ધર્મકી જો પર્યાય, બંધ-મોક્ષકી પર્યાય જો હૈ ઉસસે રહિત કહેનેમેં આયા હૈ. સમજમેં આયા ?
તો કહેતે હૈ જો ત્રિકાળી જ્ઞાયકભાવ જો સમ્યગ્દર્શનકા ધ્યેય, સમજમેં આયા ? ઓ તો નિષ્ક્રિય હૈ. ઉસમેં મોક્ષમાર્ગકી પર્યાય કે બંધ માર્ગકી અવસ્થા, જો પર્યાય, ઓ સક્રિયપણા હૈ– નિર્મળ અવસ્થા જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ઓ પણ સક્રિય પરિણામ હૈ. એ ત્રિકાળી વસ્તુનેં યહ હૈ નહિ. ઓ કા૨ણ ધ્યાન જો હૈ, ઉસકા જો ધ્યાન કરના, વો હૈ ઓ તો પર્યાય હૈ સમજમેં આયા ?
ધ્યાન
(
ઐસા જાના જાતા હૈ કે શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ હૈ ” ત્રિકાળ ધ્રુવ બહુ સંકેલ કરકે સંક્ષેપમેં લાયા જિસકો ધર્મ કરના હો તો ધર્મકી પર્યાયમેં ધ્યેય લક્ષ કરને લાયક તો ત્રિકાળી ચીજ હૈ કચૂંકિ ધ્યાનરૂપ એ ધ્યેય નહિ. ત્રિકાળી વસ્તુ હૈ એ મોક્ષમાર્ગરૂપ નહિ, સમજમેં આયા ? એ ધ્યાનરૂપ નહિ, કોણ ધ્યાનરૂપ નહિ ? ત્રિકાળ વસ્તુ અવિનાશી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
ધ્યેયપૂર્વક જોય ધ્રુવ, ધ્રુવ પરસે તો રહિત, રાગસે તો રહિત પણ અપની નિર્મળ પર્યાયસે ભી રહિત – સમજમેં આયા? “એ ધ્યેય હૈ – ધ્યાનરૂપ નહિ.” એ પારિણામિક ભાવ ધ્યાનરૂપ નહિ. કિસ લીયે? “કયોંકિ ધ્યાન વિનશ્વર હૈ.” ધ્યાન જો આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યેની એકાગ્રતા એ તો નાશવાન હૈ. આહાહા ! સમજમેં આયા? ઔર શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી હૈ. ત્રિકાળ વસ્તુ ધ્રુવ સ્વરૂપ સત્ ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્, ઉસમેં ઉત્પાદ વ્યય પરિણામ હે ઓ તો નાશવાન હૈ એમ કહેતે હૈ અહીંયા સમજમેં આયા? ઓ તો પર્યાય વર્તમાન અવસ્થાકા લક્ષ કરનેવાલી નય, પર્યાયાર્થિકનકા વિષય હૈ. ઔર પારિણામિક ત્રિકાળ જો ભાવ હૈ ઓ દ્રવ્યાર્થિકનય, દ્રવ્ય ત્રિકાળી ઉસકા વિષય હૈ વો સમજમેં આયા?
તો કહેતે હૈ શ્રી યોગીંદ્રદેવને ભી કહા હૈ જયસેનાચાર્ય ટીકા કરતે આધાર દેતે હૈ કે મેં કહેતા હું ઈતના હિ નહિ. પણ યોગીન્દ્રદેવ પરમાત્મ પ્રકાશકા રચનેવાલા મહા મુનિ સંત હુતા. સમજમેં આયા? ઉસને ભી કહા હૈ, કયા કહા હૈ દેખો પરમાત્મપ્રકાશ ગાથા ૬૮. ૬ અને આઠ. “નવિ ઉપજ્જઈ નવિ મરઈ બંધુ ન મોકખ કરેઈ. જીઉ પરમત્યે જોઈઆ જિણવર એઉ ભણીય”. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા જિનવરદેવે ઐસા કહ્યું કે હે યોગી અર્થાત આત્માના આનંદ સ્વરૂપમાં જોડાણ કરનેવાલા, એકાગ્રતા કરનેવાલા હૈ. ધર્માત્મા ઐસે સંબોધન કરકે કહા હૈ, હે ધર્મા, પરમાર્થસે જીવ ઉપજતા ભી નહિ. સિદ્ધ પર્યાયપણે ઉપજના, એ બી નહિ. આ જનમમેં ઉપજના ગતિમેં વો બી જીવમેં નહિ. સમજમેં આયા? મરતા ભી નહિ. ધ્રુવ ચીજ ઉત્પન્ન ભી નહિ હોતી ઔર વિનાશ ભી નહિં હોતા. બરાબર હૈ? ઔર બંધ મોક્ષ નહિ કરતા. ભગવાન આત્મા જો ધ્રુવ ચૈતન્ય વસ્તુ, જો દ્રવ્યાર્થિક, શુદ્ધ દ્રવ્યાર્થિક દ્રવ્ય જિસકા પ્રયોજન, ઐસા નયકા જો વિષય વસ્તુ, એ બંધ મોક્ષ નહિં કરતા. બંધના પરિણામને પણ એ કરતા નહિં ઔર મોક્ષકા પરિણામકો મોક્ષકો હિ નહિં કરતા ભારે સમજમેં આયા? ઐસા શ્રી જિનવર કહેતે હૈ હવે ૬૮મી ગાથા લઈએ જુઓ ઉસમેં હૈને પરમાત્મ પ્રકાશ.
ઉસમેં ક્યા હૈ ત્યારે કોઈ બંધ મોક્ષ ન કરે તો, મોક્ષ કરનેકા પુરુષાર્થ નહિ હૈ ને આત્મામેં? આ તો અહીં ના પાડી, ધ્રુવમેં તો હૈ નહિ. સમજમેં આયા?
ભાવાર્થ – પરમાત્મા પ્રકાશમેં હૈ, યદ્યપિ જો કે યહ આત્મા શુદ્ધાત્મા અનુભૂતિને અભાવ હોને પર જુઓ રતનચંદજી આદિ કહેતે હૈ જુઓ શાસ્ત્રમાં તો પંગુ કહા હૈ – કર્મસે સબ હોતા હૈ કર્મસે સબ હોતા હૈ આત્માસે કુછ હોતા નહિ, ઐસા કહતે હૈ ઉસમેં પણ વો તો કમસે હોતા હૈ યહ કૈસી દૃષ્ટિસે ? જીસકા સ્વભાવ શુદ્ધ આનંદ હૈ ઐસી દૃષ્ટિ હો ગઈ, આનંદકા અનુભવ હુઆ, હવે બાકી થોડા રાગાદિ હૈ ઓ કર્મસે ઉત્પન્ન હોતા હૈ ને કર્મસે નાશ હોતા હૈ, ઐસી બાત કહી હૈ. સમજમેં આયા? ફરીને, જો શુદ્ધ આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૯
ગાથા-૩૨૦ હૈ પરિપૂર્ણ ધ્રુવ ઉસકા અનુભવ હુઆ હૈ, કે મેં તો આનંદ ને શુદ્ધ ધ્રુવ ચૈતન્ય હું, ઐસા અનુભવકી પર્યાયમેં, હવે બાકી જો કાંઈ જનમ મરણ રહા, ઓ આત્માકા નહિ ઓ કર્મક કારણસે હૈ અપને સ્વભાવસે નહિ. ઐસે કહેનેમેં આયા હૈ. તો વો લગાતે હૈ કે દેખો કર્મસે હોતા હૈ. ત્યારે કહેતે હૈ જો કે આ આત્મા શુદ્ધઆત્મ અનુભૂતિ કે અભાવ હોને પર. ભગવાન આત્મા આનંદ હૈ ઐસા અનુભવ ન હોને પર શુભ અશુભ ઉપયોગસે પરિણમન કરકે, શુભ અને અશુભ પરિણમન કરતે હૈ અજ્ઞાની, સમજમેં આયા? ભાન હુઆ ચૈતન્ય મૂર્તિ આત્મા તો ઐસા ભાનમેં ધર્મીકો શુભાશુભ પરિણમન અપની પર્યાયમેં હૈ હિ નહિં ઓ હૈ યે સબ કર્મકા કાર્ય હૈ અને છૂટે તો કર્મસે છૂટે, ઐસી ન્યાય દલીલ કે લીયા હૈ. સમજમેં આયા?
તો કહેતે હૈ શુભ અશુભભાવ ઉપયોગસે પરિણમન કરકે. જો કરતે હૈ જીવ પર્યાયમેં, શુદ્ધાત્માનુભૂતિકે અભાવસે, ભગવાન પવિત્ર આનંદકા નાથ શુદ્ધ આનંદકા સાગર, ઐસા જીસકો આનંદકા અનુભવકા સ્વાદ આયા નહિ, સમજમેં આયા? એ આનંદકા સ્વાદકે અભાવમેં “જીવન-મરણ, શુભ-અશુભ કર્મ બંધકો કરતા હૈ” પર્યાયમેં, અવસ્થામેં ઓ શુભ અશુભ પરિણામસે પરિણમન કરતે શુભ કરે. જો શુભ હો તો સ્વર્ગાદિમાં જાય, અશુભ હો તો નર્યાદિમાં જાય. ઓ પર્યાયમેં સબ હોતા હૈ, પણ કિસકો? શુદ્ધાત્માની અનુભૂતિ નહીં હૈ ઓ કારણે. (ઓ કારણે, બરાબર)
ઓ શુદ્ધ ભગવાન આત્મા પરમાનંદ સ્વરૂપ ઉસકા અનુભવિકા અભાવમે, જો અનુભવ હો, તો તો શુભાશુભ પરિણમન ઉસકો હોતા હિ નહિ. સમજમેં આયા? તો કહેતે હૈ કે, શુભ અશુભ ઉપયોગસે પરિણમન કરકે જીવન-મરણ, શુભ-અશુભ કર્મ બંધકો કરતા હૈ, ઔર સ્વાનુભુતિક પ્રગટ હોને પર, યહ સબ પર્યાયકી બાત લીયા. જબ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા ઉસકો અનુભવ શુદ્ધાત્માનુભૂતિ નિર્મળ વીતરાગી પર્યાય ધાર્મિક અવસ્થા પ્રગટ હુઈ. “શુદ્ધોપયોગસે પરિણત હોકર, પહેલે શુભ અશુભમાં પરિણત કહા થા. મિથ્યાત્વમેં, સમજમેં આયા? ઔર સમ્યગ્દર્શનકા ભાનમેં “શુદ્ધપયોગસે પરિણત હોકર મોક્ષ કરતા હૈ” (ચોથે ગુણસ્થાનકી બાત હૈં) ત્યાંથી શરૂઆત હોતી હૈ, ચોથેથી સિદ્ધ સુધી. ચૌદમા સુધી, સિદ્ધ તો મોક્ષ હૈ સમજમેં આયા? તો શુદ્ધ-ઉપયોગસે પરિણત હોકર ટીકા હૈ જૈસે અજ્ઞાની અપના આનંદ સ્વભાવકા અનુભવ ન હોને પર જો ઉસમેં નહિં હૈ ઐસે શુભાશુભ વિકલ્પકો કરતે હૈ. ઉસસે કર્મ બંધન હોતા હૈ ઉસસે ઉસકો જનમ મરણ હોતા હૈ ઉપજવું મરવું હોતા હૈ. સમજમેં આયા? અધ્યાત્મકી બાત સૂક્ષ્મ હૈ.
ઔર જબ આત્મા અપના નિજ ઘરમેં આતે હૈ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મેં હું, આનંદ હું, ઐસી આત્માકી અનુભૂતિ સમ્યગ્દર્શન હુઆ, સમજમેં આયા? શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ હોને પર, શુદ્ધોપયોગસે પરિણત હોકર, શુધ્ધોપયોગરૂપી દશા પ્રગટ કરકે પર્યાયમેં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
ધ્યેયપૂર્વક શેય અવસ્થામેં, મોક્ષકો કર્તા હૈ. “તો ભી શુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયકર ન બંધના કર્તા હે ન મોક્ષકા કર્તા હે” હવે ગાથાકા અર્થ લેતે હૈ. સમજમેં આયા?
શુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક દૃષ્ટિ કર ઉસકા અર્થ એ શુદ્ધપારિણામિક ભાવ દૃષ્ટિમેં આયા, ઉસકો ઉપાદેય જાણ્યા સમજમેં આયા? એ જીવ ન બંધના કર્તા હૈ ન મોક્ષકા કર્તા હૈ દ્રવ્યદૃષ્ટિમેં જબ દૃષ્ટિ હુઈ સમજમેં આયા? આગળ કહેગા છેલ્લે કે ભાઈ આત્મા ઐસા ઉપાદેય હૈ. પણ ઉપાદેયકા અર્થ કયા? (ઉપાદેયકા અર્થ તો બરોબર બતાઓ) એ કે ઉપાદેય અંતર નિર્વિકલ્પ અનુભવમેં આત્માકો આદર ઉપયોગ હો તબ ઉપાદેય કહેનેમેં આતા હૈ. (બરાબર નથી સમજાતું) ફરીને લઈએ. આખિર હૈ દેખો, છેલ્લે “અપના શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોં કો ઉપાદેય હૈ.” ઐસે ઉપાદેય-ઉપાદેય માને ઐસે નહિ, એ તો વિકલ્પ ને ધારણા હુઈ. ઉસકો ઉપાદેયકા ભાન હૈ નહિ. (ધન્ય વીતરાગ) સમજમેં આયા?
ઐસે છઠ્ઠી ગાથામેં સમયસારમેં કહા કે આત્મા પ્રમત્ત અપ્રમત્ત નહિ. શિષ્ય પ્રશ્ન કયા ભગવાન શુદ્ધાત્મા આપ કિસકો કહેતે હો, કે જીસકો હમારે જાનના ચાહીએ? તો ભગવાન ઉત્તર દેતે હૈ કુંદકુંદાચાર્ય કે ભૈયા, પર લક્ષકો છોડકર ભગવાન શુદ્ધાત્માકો ધ્યેય બનાકર, પર્યાયમેં ઉસકા સેવન કરતે હૈ, એ શુદ્ધતા પ્રગટ કરતે હૈ અને શુદ્ધતા દ્વારા આ દ્રવ્ય શુદ્ધ હૈ ઐસા ઉસકો પ્રતીતમેં આતા હૈ.
ફીર, ઐસે શુદ્ધ હૈ શુદ્ધ હૈ ઐસા નહિં. આ તો અત્યારે ઓ નીકળી ગઈને વાત બહાર જરી સોગાનીકા પુસ્તક બહાર નીકળી ગયા છે તો હવે વાત કરવા મંડયા છે ઘણાં સમજમેં આયા? પણ ઉસકા અર્થ ઐસા હૈ, ઝીણી વાત છે ભગવાન (અર્થમાં કુછ ફેર હૈ ) હા, કયા ફેર? શેમાં? અર્થમાં ફેર હૈ. અર્થ કરવામાં ફેર હૈ. આત્મા, સૂણો છઠ્ઠી ગાથામેં એમ કહા. જો મૂળ ગાથા હૈ. સમજમેં આયા? છઠ્ઠીના લેખ, છઠ્ઠીના લેખ કહતે હૈ ને આ? હેં? ઐસી ગાથા ભગવાન કુંદકુંદાચાર્ય કહેતે હૈ કે પ્રભુ આત્મામેં પ્રમત્તપણા ભી નહિં અને અપ્રમત્ત પર્યાય ભી નહિં. એ તો જ્ઞાયક શુદ્ધ હૈ, કિસકો? (સબકો) નહિ ઐસા નહિ. (ત્રિકાળ તો સબકો હૈ) નહીં નહીં નહીં, એ શુદ્ધ હૈ. ઇસકા અનુભવ હુઆ ઉસકો શુદ્ધ હૈ સમજમેં આયા? (ખ્યાલમેં આ ગયા પીછે) ખ્યાલમેં આયા હિ નહિ હૈ. ખ્યાલમેં આયા કયા, વેદન વિના ખ્યાલમેં કહાંસે આયા? સમજો જરી ન્યાય પરમાત્મ પ્રકાશમેં ગાથા ગાથા દીઠ ઐસા લીયા હૈ (ત્રિકાળ રહેતે હૈ પછી ક્યાં ફીકર છે) નહિં નહિં નહિં ત્રિકાળ દૃષ્ટિમેં, સ્વીકાર આયે બીના, ત્રિકાળ હૈ ઐસા નક્કી કહાંસે કીયા ઉસને ? (સત્ય કૃપાનાથ – સુન કરકે) સુન કરકે કયા હો ગયા? દૃષ્ટિમેં તો આયા નહિ. સમજમેં આયા? (આપને કહાં અમને માન લીયા) ઐસે કહ્યા ઓ માન્યા હિ નહિં ઉસને. માન્યા તો ઉસકો તબ કહેતે હૈ સમજમેં આયા? (આમાં નવું તો કાંઈ આવ્યું નહિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૧ અમને એમ કે આમાં નવું ઘણું હશે) નવું તો અંદર અનુભવ કરકે શુદ્ધ હૈ ઐસા આયા હૈ. સમજમેં આયા? ઐસે વાતો કરે ઉસકો નહિ.
સૂણો, બરાબર, એય સ્વરૂપચંદજી, જિસકો અંતરમેં શુદ્ધ ચૈતન્ય ઘુવકા અંતરમેં પવિત્રતા પ્રગટ હુઈ હૈ, શુદ્ધતા પ્રગટ હુઈ હૈ એ દ્વારા આ દ્રવ્ય શુદ્ધ હૈ ઐસા માનનેમેં આતા હૈ. દેષ્ટિમેં આયા નહિ, લક્ષમેં આયા નહિ, પીછે આ શુદ્ધ હૈ કહાંસે માન્યા તે, એમ કહેતે હૈ ( આપને કહા ને હમે માનલીયા) અરે! ભગવાન કહે તો બી કયા હુઆ, ઉસકા ભગવાન જાગે બિના, માન્યા કહાંસે. એઈ ધનાલાલજી (બરાબર, બરાબર) વો તત્ત્વાર્થ શ્રદ્ધાન કહેતે હૈ ને? તત્ત્વાર્થ શ્રદ્ધાન પંડિતજી આ તસ્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન હૈ કે નહિં મોક્ષમાર્ગમે? ઓ વ્યવહાર હૈ કે નિશ્ચય? (નિશ્ચય) નિશ્ચય હૈ? તો અહીંયા તો આ કહેતે હૈ. તત્ત્વાર્થ શ્રદ્ધાનકો તો વ્યવહાર કહેતે હૈ બહુ ઠેકાણે તો. નહીં તત્ત્વાર્થ શ્રદ્ધાન જ્ઞાન પ્રધાનસે કથન હૈ, વસ્તુ ધ્રુવમેં જ્યાં દૃષ્ટિ પડી ઔર શુદ્ધતાકા અનુભવ હુઆ તો ઉસકા જ્ઞાનમેં પર્યાય સંવર, નિર્જરા, અશુદ્ધતા આદિ પર્યાય નહિં હૈ ઉસમેં, ઐસા જ્ઞાન સાથમેં આ ગયા, ઉસકા નામ તત્ત્વાર્થ શ્રદ્ધાન જીવરૂપ કહેનેમેં આતા હૈ. ભાઈ, એને જીવરૂપ કહ્યું છે ને? મોક્ષમાર્ગમાં ગાથા મૂકી છે. મોક્ષમાર્ગમાં, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની રરમી (બાવીસમી) ગાથા. આત્મ રૂપમ, આત્મ રૂપમ હૈ (સમ્યગ્દર્શન) સમજમેં આયા? હૈ ને મોક્ષમાર્ગ પ્રકાશક ક્યાં છે? એણે આધાર તો આનો આપ્યો છે ને? મૂળમાંથી કાઢે ને? રર ગાથા છે ૨૨.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ૨૨ ગાથા, જુઓ દેખો આ દૃષ્ટાંત દીયા હૈ ઉસમેં – ટોડરમલજીએ
જીવાજીવાદીના તત્ત્વાર્થનાં સદૈવ કર્તવ્યમ્.
શ્રદ્ધાન વિપરીતાભિનિવેશવિવિકતમાત્મરૂપ ત. ૨૨ આત્મરૂપમ્ હૈ દેખો. આહાહા ! (દ્રવ્ય તો કુછ કરતે નહિ) પર્યાયે કીયાને? પર્યાયે દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરને સે પર્યાયમેં આયાને આત્મદશા (વો હૈ. હમકો કયા) હૈ ઐસા નહિ.
એ શેઠ, ઓ માટે તો આ લીયા હૈ, આત્મરૂપમ, તત્ તીનોમેં લીયા હૈ-હોં, સમ્યગ્દર્શન આત્મરૂપ, સમ્યજ્ઞાન આત્મરૂપ. સમ્યગ્વારિત્ર આત્મરૂપ, તીનો આત્મરૂપ હૈ. બાવીસ, પાંત્રીસ ને ઓગણચાલીસ તીન ગાથા હૈ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય તત્ત્વાર્થ શ્રદ્ધાનું ઓ આત્મરૂપ હૈ, અહીંયા કહેતે હૈ ધ્રુવકો અનુભવ હોના ઓ આત્મરૂપ દશા હૈ, યે તત્ત્વાર્થ શ્રદ્ધાન એ આત્મરૂપ દશા હૈ. દોમાં ફેર નહિ. જ્યાં દૃષ્ટિ પ્રધાન કથનમેં ધ્રુવ તે ધ્યેય હૈ. સમ્યગ્દર્શન કહાંસે લીયા હૈ! ઔર જ્ઞાન પ્રધાન કથનમેં ઘુવકા જ્યાં જ્ઞાન અને શ્રદ્ધા જ્યાં હુઈ તો ત્યાં પર્યાય ભી ઉસમેં નહીં હૈ ઐસા જ્ઞાન ભી સાથમેં આયા હૈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૫૨
ધ્યેયપૂર્વક શેય તો સાત તત્ત્વકી શ્રદ્ધા હુઈ ઉસમેં, એમ કહેતે હૈ, વિકલ્પવાળી નહિ આહાહા ! સમજમેં આયા?
અન્વયાર્થ:- જીવ, અજીવાદિ તત્ત્વાર્થોનું વિપરીત અભિનિવેશ રહિત. બીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાનથી રહિત શ્રદ્વાન, દેઢ વિશ્વાસ નિરંતર જ કરવું જોઈએ. કારણકે તે શ્રદ્ધાન જ આત્માનું સ્વરૂપ છે. પર્યાયરૂપની અપેક્ષાએ હોં, આ ધ્રુવરૂપની અપેક્ષાએ નહિ ( અત્યાર સુધી તો ન કર્તા ન કર્યુ આવ્યું હતું આ વળી આ તો વિરોધવાળું દરેક સમયે કર્તા) હા. પર્યાય કર્તા. પર્યાય ધ્યેયના લક્ષે કર્તા એમ કહેતે હૈ. ધ્યેયમાં કર્તવ્ય નહિ, પણ પર્યાયમાં કર્તવ્ય, ધ્યેયના લક્ષ કરના, એ પર્યાયમાં કર્તવ્ય આતા હૈ. આહાહા! શોભાલાલજી થોડા ઝીણા હૈ પણ હવે (કરના પડેગા) કરના પડેગા, અવળા દેતે હૈં ને ? અવળા પડેગા ઓલા પૈસા પૈસામાં કાંઈ ધૂળેય નથી. (ધૂળેય ) ધૂળેય નથી સારી, ના. ના. ના. એ લોકોત્તર પુણ્ય બંધાય સમ્યગ્દર્શનની ભૂમિકામાં જો શુભભાવ ઉસસે પુણ્ય બંધાય ઓ તીર્થંકર હોતા હૈ, બળદેવ હોતા હૈ સમજમેં આયા ? ઇંદ્ર હોતા હૈ યે પુણ્ય, પુણ્યકો વ્યવહારે કહેનેમેં આતા હૈ આ તો બધા પુણ્યેય ઠેકાણાં વિનાના છે તમારા સમજમેં આયા ?
અહીં તો ઈતના કહેના હૈ આત્મરૂપમ્ તત અહીં કહેતે હૈ આત્મામાં ઓ સમ્યગ્દર્શન ને મોક્ષમાર્ગકા આત્મા કર્તા નહિ. અહીં કહેતે હૈ ઉસકા સદૈવ કર્તવ્ય હૈ, એ અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ. ઉસકા અર્થ કે ભગવાન આત્મા ધ્રુવ તો ધ્રુવ હિ હૈ. ઉસમેં એકાગ્ર કરના ઓ કર્તવ્ય હૈ જીવકા પર્યાયમેં કર્તવ્ય હૈ, ધ્રુવમેં નહિ. ઓ તીનો બોલ હૈ હોં ત્યાં બાવીસમાં આયાને પાંત્રીસને ઓગણચાલીસ ૩૫માં જ્ઞાનકા બાત હૈ. આત્મરૂપમ લીયા હૈ હો ૩૫ જુઓ ૩૫ ત્યાંય એ શબ્દ છે.
કર્તવ્યોડવ્યવસાયઃ સદનેકાન્તાત્મકેષુ તત્ત્વેષુ । સંશયવિપય્યયાનધ્યવસાય વિવિકતમાત્મરૂપ તત્ ।।૩૫ ।।
અનેકાંત થયા, દ્રવ્યમેં કર્તવ્ય નહીં, પર્યાયમેં કર્તવ્ય હૈ સમજમેં આયા ? વો કહેગા અંહિયા જુઓ પીછે જ્ઞાનનું લીધું પછી ૩૯ એ ચારીત્રની દેખો વ્યાખ્યા છે. ચારિત્રં ભવતિ યતઃ સમસ્ત સાવધેયોગપરિહરણાત્ ।। સકલકષાયવિમુકતં વિશદમુદાસીનમાત્મરૂપ તત્।। ૩૯।।
કષાયકા અંશ ભી છુટકર-નિર્મળ, વિષદ નામ નિર્મળ સંપૂર્ણ કષાય રહિત, સંપૂર્ણ કષાય રહિત કહો કે ચારિત્ર કહો બારમાની વાત નહીં હૈ અહિંયા, અહિં સંપૂર્ણ કષાય રહિતનો અર્થ ચારિત્રમેં કષાય રહિત. એમ, કષાયકા અંશ દૂર રહી ગયા, બરાબર સમજમેં આયા ? શાસ્ત્રના અર્થોને પણ સવળા, સુલટા સમજનેકી તાકાત નહીં એ સુલટા આત્માકા કયા કર શકે. સમજમેં આયા ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૩ જુઓ નિર્મળ, પર પર્દાથોકે વિરકતપણે આત્મરૂપમ હોતા હૈ. દેખો અહિંયા ના પાડતે હૈ ( પણ અમારો ત્રિકાળ આત્મા આપે કહ્યો એવો હોય પછી અમારે ફિકર શેની) પણ ત્રિકાળ દૈષ્ટિમેં આવે તો ત્રિકાલ હૈ એમ કહતે હૈ યહાં, એ અહિંયા સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? કયા કયા દેખો, જુઓ, તોભી શુદ્ધકે ગ્રાહક ન મોક્ષકા કરતા હૈ, દેખો ઐસા કથન સુનકર શિષ્યને પ્રશ્ન કિયા, મહારાજ, આપે તો બંધ ને મોક્ષ આત્મા કરતાય નહીં હૈ, બહુ ગજબ બાત કીયા. શિષ્ય પ્રશ્ન કરતે હૈ પ્રભુ શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ સ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયકર મોક્ષકા ભી કરતા નહી હૈ તો ઐસા સમજના ચાહીએ કે શુદ્ધનયકર મોક્ષ ભી નહીં? મોક્ષેય નહીં એમ સમજના ચાહીએ, મારે એમ સમજવું ને? (એમ જ વ્યવહારે મોક્ષ છે ને) એ તો મોક્ષ પર્યાય વ્યવહાર હૈ પર્યાય વ્યવહાર હૈ, મોક્ષ, મોક્ષકા માર્ગ એ પણ વ્યવહાર હૈ અને બંધના માર્ગ ભી વ્યવહાર હૈ, એ તો પર્યાય હે, એ તો વ્યવહાર હૈ પર્યાય વ્યવહાર હૈ, ત્રિકાળી દ્રવ્ય એ નિશ્ચય હૈ. બરાબર. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર હૈ. ચિઠ્ઠિમાં આવે છે મોક્ષમાર્ગ સાધના વો હી વ્યવહાર હૈ, નિશ્ચય મોક્ષમાર્ગ સાધના એ વ્યવહાર હૈ કયું કિ વો પર્યાય હૈ સમજમેં આયા?
ત્રિકાળી ભગવાન આત્મા ઉસમેં તો આપ કહતે હો બંધ ને મોક્ષ રહિત હૈ વો, તો હમારે તો એમ સમજના ને કે શુદ્ધનયકર મોક્ષ હી નહીં? અને જો મોક્ષ નહીં તો મોક્ષકે લીયે યત્ન કરના વૃથા હૈ શિષ્યકા પ્રશ્ન હૈ શુદ્ધનયકર તો મોક્ષ હી નહીં? તો મોક્ષકા પ્રયત્ન કરના વો વૃથા આ ગયા.
ઇસકા ઉત્તર કહતે હૈ, મોક્ષ હૈ વો બંધપૂર્વક હૈ, સુનો. ભગવાન આત્મામેં મુક્તિકી પર્યાય જો હોતી હૈ, પહેલે રાગકી પર્યાય થી બંધપૂર્વક, બંધકા વ્યય હોકર મુક્ત હોતા હૈ. જીસકો બંધ હો ઉસકી મુક્તિ હોતી હૈ પર્યાયમેં, દ્રવ્યમેં તો બંધેય નહીં અને દ્રવ્યમાં તો મુક્તિ ભી નહીં. બાત પર્યાયકી હે હોં મુક્તિ. શક્તિરૂપ મુક્તિ તો ત્રિકાલ હે. મોક્ષ હૈ યે બંધપૂર્વક હૈ, બંધ હૈ એ શુદ્ધ નિશ્ચયનયકર હોતા હી નહીં. રાગ, શુદ્ધ નિશ્ચયનયકર જો બંધ હો તો કભી છૂટે નહીં.
ત્રિકાળ કહો શુદ્ધ કહો પણ ઐસી દૃષ્ટિ આયા ત્યારે ઉસકો બંધ નહીં ઐસા કહનેમેં આતા હૈ. બાપુ કઠણ વાત છે. એય પદમચંદજી (આપકા પ્રવચન સૂનનેસે ધૃવકા સ્વભાવકા આનંદ હમકો તો આ જાતા હૈ)
આયા પણ કહાંસે આયા? સુનનેસે ભાઈ, અહીં કહેગા દેખો
ઈસ કારણ બંધકે અભાવરૂપ મોક્ષ હૈ વહ ભી શુદ્ધ નિશ્ચયનયકર નહીં, યે તો હુમ ભી કહતે હૈ કે બંધ હૈ, મોક્ષ હૈ વહુ બંધ પૂર્વક હોતા હૈ, તો પર્યાયમેં બંધ હો ઉસકા અભાવ હોકર મોક્ષ હોતા હૈ, પણ દ્રવ્યમેં તો બંધ મોક્ષ હૈ હી નહીં. પર્યાયમેં બંધ હૈ તો અભાવ હોકરકે મોક્ષ હોતા હૈ. જો નિશ્ચયનયસે બંધ હોતા હો તો હંમેશા બંધ હી રહતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય
૧૫૪
કભી બંધકા અભાવ ન હોતા, આ યોગીન્દ્રદેવની ટીકા છે.
ઈસકે બારેમેં દૃષ્ટાંત કહતે હૈ, કોઈ એક પુરુષ સાંકળસે બંધ રહા હૈ કોઈ એક પુરુષ સાંકળ, સાંકળ, સાંકળ કહતે હૈ ને ? લોહેકી ઔર કોઈ એક પુરુષ બંધ રહિત હૈ. ઉસમેંસે જો પહલે બંધા થા ઉસકો તો મુક્ત હુઆ છુટા ઐસા કહેના તો ઠીક માલુમ પડતા હૈ, દુસરા જો બંધા હી નહીં ઉસકો આપ છૂટ ગયે ઐસા કહા ગયા તો ક્રોધ કરે. જેલમેંસે આપ છુટા ને કલ ? પણ જેલમેં થા કબી તે છૂટા, ઠુમકો જેલમેં નાખ્યા હૈ ઐસા કહેના હૈ તુમ્હારે પહેલે, સમજમેં આયા ? દુસરા જો બંધા હી નહીં ઉસકો આપ છુટ ગયા ઐસા કહા જાય તો ક્રોધ કરે, મૈં કબ બંધા થા તો મુજે છૂટા કહેતે હો, બંધા હોવે વો છૂટે. ઈસીલીયે બંધેકો તો મોક્ષ કહેના ઠીક હૈ પણ બંધા હી નહી ઉસે છૂટે કૈસે કહેના ? એમ શુદ્ધનિશ્ચયનયકર જીવ બંધા હુઆ નહીં ભગવાન ધ્રુવ સ્વરૂપ ઓ પર્યાયમેં બંધા હૈ નહીં; ધ્રુવ ત્રિકાળ ભગવાન પડયા હૈ વહ નિશ્ચયસે બંધા નહી.
ભગવાન સિદ્ધ સમાન ધ્રુવ જો આત્મા, ઓ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોકો ઉપાદેય હૈ. કયા કહેતે હૈ ? મુળચંદભાઈ આ ધ્રુવ ઉપાદેય, આ ધ્રુવ ઉપાદેય, એમ નહિ (આપ રોજ કહો છો ધ્રુવ ઉપાદેય છે) પણ ધ્રુવ ઉપાદેય કહેતે હૈ કઈ અપેક્ષાસે સમજમેં આયા ? એ ભગવાનજીભાઈ ભારે વાત ભાઈ.
એના જ્ઞાનમાં ધ્રુવ સ્વરૂપકા અનુભવ હો, શુદ્ધતાકા ભાવ વેદનમેં આવે ઉસકો ધ્રુવ ઉપાદેય હૈ. લાલચંદજી ઉપાદેય કયા સબકો લેના હૈ ? ( અનુભવ કરના, પરિણમન કરના) પરિણમન કરના, (પરિણમન કરને ૫૨ ઉપાદેય હૈ!) હા, તબ ઉપાદેય હૈ (બરાબર) પહેલે છઠ્ઠી ગાથામાં કહા વો હિ બાતકા સ્પષ્ટીકરણ લીયા હૈ ભગવાન કુંદકુંદાચાર્યે છઠ્ઠી ગાથામાં લીયા કે શુદ્ધ કિસકો કહે ? દ્રવ્ય તો શુદ્ધ હૈ, પણ કિસકો શુદ્ધ હૈ ? કે જો દ્રવ્ય સન્મુખ હોક૨, ૫૨સન્મુખતાસે લક્ષ હટાકર ધ્રુવકી સેવના કરતે હૈ, એકાગ્રતાસે, ઉસકો યહ શુદ્ધ કહેનેમેં આતા હૈ (૫૨ તરફથી વિમુખ થઈને ?) થઈને, લક્ષ છોડકર હૈ ને પાઠમેં છઠ્ઠી ગાથામેં સમજમેં આયા ?
'
છઠ્ઠી ગાથામેં હૈ કે નહિ ? સમયસાર હૈ ? આ તો ગુજરાતી હૈ જુઓ છઠ્ઠી ગાથા હૈ ને ? હિંદી હૈ હિંદી લાઓ. જુઓ હિંદી છઠ્ઠી દેખો, “ વહિ સમસ્ત અન્ય દ્રવ્યોકે ભાવોસે ભિન્નરૂપસે ઉપાસીત હોતા હુઆ. વહિ આત્મા સમસ્ત અન્ય દ્રવ્યોકે ભાવોસે, ભિન્નરૂપસે ઉપાસીત કીયા હુઆ ઓ શુદ્ધ કહલાતા હૈ” સમજમેં આયા? ક્યા કીયા ? ભગવાન ચિદાનંદ પ્રમત્ત અપ્રમત્તકી પર્યાય વિનાકી ચીજ, પ્રમત્ત નામ દોષ અને અપ્રમત્ત નામ નિર્દોષ પર્યાય, દો પર્યાયસે રહિત ભગવાન આત્મા હૈ સમજમેં આયા ? કોઈ પર્યાય ઉસમેં હૈ નહિ ઐસા શાયકભાવકો શુદ્ધ કહેનેમેં આતા હૈ. કિસકો ? ઉલટા હો જાય ઐસે નહિ એમ કહેતે હૈ. આહાહા ! એય ચીમનભાઈ તમારે મુંબઈમાં બહુ ચાલે છે. આટલા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૫
હોય ને આટલા ન હોય. ભાઈ તકરાર ન હોય પહેલા સૂન તો ખરા સમજમેં આયા? કહેતે હૈ કે શુદ્ધ કિસકો કહેતે હૈ પ્રમત્ત અપ્રમત્ત નહિ, વહિ આત્મા સમસ્ત અન્ય દ્રવ્યોકે ભાવોસે અન્ય દ્રવ્યકા ભાવ હોં, અન્ય દ્રવ્યકા લક્ષ છૂટયા, ઉસકા વિકાકા વિકલ્પકા ભી લક્ષ છૂટ ગયા આમ જ્યાં દૃષ્ટિ પડે છે અંદરમેં, તો ૫૨કા લક્ષ છૂટયા તો ઐસા વિકલ્પકા લક્ષ છૂટયાં, ત્રિકાળી જો શુદ્ધ ભગવાન આત્મા હૈ ઉસકી એકાગ્રતા હુઈ, સેવના કીયા તબ સેવના કીયા ઉસકો દ્રવ્ય શુદ્ધ હૈ ઐસા કહેનેમેં આતા હૈ ઉસકો યોગ્યતા હૈ દૂસરા શુદ્ધ કહે ઐસે નહિં. એમ કહેતે હૈ અહિંયા તો (બરાબર, ઉપાસિત કરતે હૈ ને ) ઉપાસિત એ ભીખાભાઈ, શું ? કયા કહેતે હૈ, કુંદકુંદાચાર્ય પોતે કહેતે હૈ, યહાં યોગીન્દ્રદેવ પોતે કહેતે હૈ.
એની ટીકા સિદ્ધ–સમાન એ અપના શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમેં લીન પુરુષોકો ઉપાદેય હૈ ( બરાબર ) તબ ઉપાદેય કહેનેમેં આતા હૈ. ભારે વાત ભગવાન. (એના સિવાય ઉપાદેય શેનો હોય ) ઉપાદેય, ઉપાદેય પણ આ ઉપાદેય જાણ્યા એટલે શું પણ ઇસકા અર્થ કયા ( સ્વભાવ ઉપાદેય ) સમજમેં આયા ? દ્રવ્ય સ્વભાવ ઉપર એકાગ્ર હુઆ તબ ઉપાદેય કહેનેમેં આતા હૈ. તબ રાગ હેય ઐસા જ્ઞાન કરનેમેં આતા હૈ.
આહાહા!
દરેક ગાથામાં ૫૨માત્મ પ્રકાશમાં ઐસા લેતે હૈ, ઐસે ધારણા કરી લ્યે ને વાત કરે ઐસા નહિ, ભાઈ બાત ઐસી હૈ સમજમેં આયા ? ( અંતઃ લિન ) હા, જુઓ સંસ્કૃત હૈ – હો ? અત્ર વીતરાગ નિર્વિકલ્પ સમાધિરતો મુક્ત જીવ સદેશઃ સ્વ શુદ્ધાત્મા ઉપાદેય ઇતિ ભાવાર્થ ઉસકો શુદ્ધ કહેનેમેં આતા હૈ, ઉસકો ઉપાદેય કહેનેમેં આતા હૈ. આદરણીય હુઆ, ઉપાદેય હુઆ, તો પર્યાય દ્રવ્યમેં (ઘૂસકર ) નિર્મળ હુઈ આ ઉસકો ઉપાદેય કહેનેમેં આતા હૈ. એય પંડિતજી (બરાબર મહારાજ) સમજમેં આયા ? (પહેલા ત્યાં કહેતાતા ને અત્યારે તો જુદું કીધું ) એમાં એ જ કહેવાનું હતું પણ અહીંયા આ સ્પષ્ટ કર દીયા.
શુદ્ધ નિશ્ચયનયસે બંધ-મોક્ષ રહિત હૈ ઉસકા અર્થ કયા ? ( અશુદ્ધ નિશ્ચયનયસે હૈ ) અશુદ્ધ-નિશ્ચયનય હૈ પર્યાયમેં, પણ શુદ્ધસ્વભાવકા પ્રયત્ન કરકે નિર્મળ પર્યાય પ્રગટ કીયા, ઉસકો શુદ્ધ નિશ્ચયનયસે દ્રવ્યમેં બંધ મોક્ષ નહિ, ઇસકો ઐસા નિર્ણય સચ્ચા હોતા હૈ (નિર્ણય સચ્ચા હોતા હૈ ) સમજમેં આયા ? વીતરાગ માર્ગ ઐસા હૈ. કયા કીયા દેખો. યોગીન્દ્રદેવને ભી કહા હૈ, હે યોગી ! ૫૨માર્થસે તો જીવ ઉપજતા ભી નહિં, એ ઉત્પાદસે પર્યાયમેં જીવ આતા હિ નહિં એમ કહેતે હૈ શબ્દ પડા હૈ ને ? જીવો, હૈ શબ્દ હૈ કે નહિ એ શેઠ કયા હૈ વાંચો ( ૫૨માર્થસે – જીવ ઉપજતા ભી નહિ હૈ મરતા ભી નહિં ) ઐસા શબ્દ વાંચતા હશો તમારા ચોપડા વાંચે ત્યારે – દિલ્હીમાં ચોપડા વાંચે તો ઐસા વાંચતા હોગા મેં હૈં કરતા. ( પરમાર્થસે જીવ ઉપજતા ભી નહિં હૈ ) –પરમાર્થસે જીવ (૫૨માર્થસે જીવ ) જીવ, જીવ, બસ ઈતના ૫૨માર્થસે જીવ ઉત્પન્ન હોતા નહીં પર્યાયમેં આતા નહિ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
ધ્યેયપૂર્વક શેય શેઠ! બહુ ઘૂંટણ કીયા હૈ ને ચોપડી વાંચે ત્યારે ઝપાટા ત્યે એટલા લેના ને એટલા લેના એ કાંઈ આમ વાંચે પરમાર્થ પહેલા પરમાર્થમાં શબ્દ સરખો નહતો આવ્યો.
પરમાર્થસે એટલે ખરેખર જીવ ભગવાન જીવતા શુદ્ધ સ્વરૂપ જે ધ્રુવ હૈ, ઓ ઉપજતા ભી નહિ પર્યાયમેં આતા ભી નહિ. આહાહા ! પણ કિસકો? ભાઈ. (મૂળ મુદ્દાની વાત ) દેષ્ટિ ગઈ અને દ્રવ્ય ઉસકા ભાન હુઆ ઓ દ્રવ્ય ઉપજતા પર્યાયમેં નહિં આતા, ઉસકો કહેનેજા હક્ક હૈ. આહાહા ! વાત એવી છે ભગવાન. હેં ? (પર્યાયકી બાત - દ્રવ્યકો તો ભાન હુઆ) બિલકુલ નહિ. એ ભાનકો ના પાડતે હે અહીંયા તો, એય અમુલખચંદજી ખ્યાલમેં શાસ્ત્રસે સૂના ને ખ્યાલમેં આયા, ઓ ખ્યાલ જ સચ્ચા નહિ. એ તો રાગવાળું જ્ઞાન છે, પરાવલંબી, પરસત્તાવલંબી જ્ઞાન છે. આહાહા! ગજબ વાત છે. દિગંબર સંતો એ તો નાગા તે બાદશાહથી આઘા આ વસ્તુ હું સમજમેં આયા?
કહેતે હૈ, પરમાર્થસે જીવ, જીવ પર્યાયમેં ઉપજતા નહિ. ઉત્પાદમેં આતા નહિ, એમ કહેતે હૈ આહાહા ! ધ્રુવ ઉત્પાદમેં આવે તો એક સમયકી પર્યાય તો નાશ હોતી હૈ તો ધ્રુવ ભી નાશ હો જાય. પહેલું આવી ગયું છે આમાં સમજમેં આયા? સામે પાના હૈ
ખ્યાલ તો આયેગા કે આ કહેનેમેં આતા હૈ. કહેતે હૈ કે ઉપજતા ભી નહિં. “ભી” કર્યું કહા કે મરતા ભી નહિ એટલે. એકલા ઉપજતા ભી નહિ ને વ્યય ભી નહિ હોતા. સમજમેં આયા? ધ્રુવ ચીજ ભગવાન આત્મા ઓ જીવ, નિશ્ચયનયકા ઓ જીવ, દ્રવ્યાર્થિકનાયકા વિષય દ્રવ્ય તે નિશ્ચય જીવ, પર્યાયનો વિષય તે વ્યવહાર જીવ ( વ્યવહાર જીવ તો હેય છે એનું શું કામ છે) એ જ તો કહેતે હૈ પણ ધ્રુવ ઉપર દૃષ્ટિ પડે તબ હેય હુઆ (પણ અમારે હેયનું શું કામ છે ) કોણ કહેતે હૈ, હેયનું, અંદર ઉપાદેય હુઆ તો હેય હો ગયા ધ્રુવ ઉપાદેય હુઆ તો ઓ રાગ આયા નહિં ઉસમેં, તો હેય હો ગયા. ઉસમેં હેય કરના ફરના ક્યાં છે? (પણ હેય કરે બીના ઉપાદેય કૈસે હોગા) કોણ હેય કરે ? ગ્રહણ કરે બીના હેય હોતા હિ નહિં. (ગ્રહણપૂર્વકના ત્યાગ) ગ્રહણ પૂર્વકકો ત્યાગ ઓ સવેરમેં આયા થા, સમજમેં આયા?
વાહ. ભગવાન-ભગવાન વસ્તુ સ્વરૂપ એવું છે (પર્યાયને દ્રવ્ય) પર્યાય ને દ્રવ્ય બેયની વાત છે ભાઈ. પર્યાય પણ હૈ, પણ પર્યાય હૈ ઉસમેં દ્રવ્ય આતા નહિ, કિસકો ઐસી પ્રતીત હુઈ કે જીસકો દ્રવ્ય ઉપર દૃષ્ટિ, શુદ્ધનયકા દૃષ્ટિ હુઈ, ઓ કહેતે હૈ દ્રવ્ય મેરા ઓ પર્યાયમેં ઓ તો આતા નહિ. મેં પર્યાયમેં આતા નહિ ને મેં પર્યાયમેં વિનશતા હિ નહિ. સમજમેં આયા? આહાહા ! એઈ રાજકુમારજી કભી સૂના હિ નહિ હોય ત્યાં આટલા વર્ષમાં. પેદા કરવામાંથી નવરા થાય ત્યારે પૂજા ભક્તિ કરવી થઈ રહ્યું જાવ. આવે છે ને? આવ્યા છે ને? કહેતા 'તા ફરીને આવવું પડશે. ફેર કલાસમાં આવીશ. એકવાર સાંભળે, સુને તો કંઈ રસ લાગે, માથું કાંઈક હૈ તો ખરી કાંઈક ચીજ. સમજાણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૭ કાંઈ ? અમારો મનસુખ એને કહે કહે કરે બહુ પણ એમ એ ઝટ દઈને માને ખરા. આવ્યો તો વળી આવ્યો તો આવ્યા છે.
આ વાત જ દૂસરી હૈ. ભગવાન આત્મા, કહેતે હૈ હે જોગી ! જોગી કહાને, ઉસકો કહા આહાહા ! ( જે જોઈ આવ્યો તેને) હા ( જોગી સાચો ઈ ) જીસકો દૃષ્ટિ ઔર જ્ઞાનકી પર્યાય દ્રવ્યમેં પડી હૈ, પ્રસર ગઈ હૈ, સમજમેં આયા? ઉસકો કહેતે હૈ, હે યોગી, એ તેરા જીવ ધ્રુવપણા ઓ તો પર્યાયમેં આતા નહિ. જો તેરી પર્યાય દ્રવ્યમેં પ્રસર ગઈ હૈ, પણ ઓ પર્યાયમેં દ્રવ્ય આતા નહિં, ભગવાન તો ત્યાં ને ત્યાં રહેતા હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા. ન્યાલભાઈ કહેતે થે એક વાર “પર્યાય મેરા ધ્યાન કરે તો કરે હમ કિસકા ધ્યાન કરે. “અરે કરવાનું રહ્યું, હુજી કર્યા વિના? (એમ જ લોકો કહે છે હવે અમારે કાંઈ કરવાનું નથી) ભાષા કરે એમાં શું કામ આવે? (હવે અમારે શું કરવાનું છે, જેને કામ કરવું હોય એ કરે) એ અજ્ઞાન કરે ઈ. અજ્ઞાન કરતે હૈ. એ તો અંતર વસ્તુની દૃષ્ટિ કર્યા પીછે દૃષ્ટિમેં ઐસા પર્યાય મેરા ધ્યાન કરો તો કરો. હમ તો દ્રવ્યમેં બેઠ ગયા હૈ. (હો ગયા - દ્રવ્યમેં બેઠ ગયા તો ધ્યાન હો ગયા) બહારથી બધા લોકો આવ્યા છે ને એટલે જરી - (ખુલાસો કરવો જોઈએ) ખુલાસો કરવો જોઈએ (પણ ઘણી ગરબડ થઈ ગયા પછી ખુલાસો થયો) હવે એ ગરબડ કાંઈ હૈ નહિ, એવું થોડું થોડું હાલ્યા કરે સમાધાન માટે છે ને આ બધું.
કહે છે શુદ્ધ નિશ્ચયનયકર નહિ હૈ ઉસકા અર્થ કયા? કે શુદ્ધ નિશ્ચયકા વિષય જો હૈ, ઐસા વિષય દૃષ્ટિમેં લીયા હૈ. ઉસકો બંધ ને મોક્ષ નહિ દ્રવ્યમેં, ઐસા કહેતે હૈ. એય, શુદ્ધ નિશ્ચયયનયસે ઐસા ને વ્યવહારનયસે ઐસા, ઉસકા અર્થ કયા? શુદ્ધનિશ્ચય જ્ઞાનકી પર્યાયે ત્રિકાળી ધ્રુવકો લક્ષ કરકે શુદ્ધનિશ્ચયકા ભાન કીયા હૈ. સમજમેં આયા? આહાહા ! ઝીણી વાત છે શોભાલાલજી.
ઓ કહેતે હૈ કે અમારા દ્રવ્ય તો પર્યાયમેં આતા નહિ.
પર્યાય હમારા ધ્યાન કરે, આવો તો આવો, આહાહાહા, જાણે પર્યાય કિસકી હૈ પર્યાય વ્યવહારકી (પર્યાય તો પર્યાયની) આહાહા! એઈ, શબ્દ કયા લીયા હૈ પરમાર્થસે જીવ પરમાર્થે જીવ, જીવ પર્યાયમેં આતા નહિ એમ કહેતે હૈ તો એમ કહેતે હૈ દેખો, શબ્દ ક્યા હૈ? પરમાર્થે, ખરેખર જો જીવ હૈ, ઓ જીવ પર્યાયમેં આતા નહિ આહાહા ! સમજમેં આયા? ઓ જીવ પર્યાયમેં વ્યય હોતા નહિ. ઉસકો બંધકી પર્યાય વ્યય હો, એ ધ્રુવમેં નહિ. આહાહા ! જુઓને, સવેરેમેં આયા થા આત્મા રાગકા નાશકા કર્તા નહિ, કર્તા ક્યાં હૈ? દ્રવ્યમાં ક્યા હૈ? આહાહા! રાગકા નાશકો કરનેવાલા જીવ નહિ, કોણ કરે નાશ? સમજમેં આયા?
ભગવાન આત્મા વસ્તુ જો હૈ, એ તો રાગકા નાશ કરના ઉસમેં હૈ હિનહિ. રાગકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
ધ્યેયપૂર્વક શેય ઉત્પત્તિ કરના નહીં ને મોક્ષની ઉત્પતિ કરના ઓ દ્રવ્યમેં નહિ, ઐસા દ્રવ્ય કી દૃષ્ટિ જબ હુઈ. તબ વો દ્રવ્ય મેરા પર્યાયમેં આતા નહિ, મૈ પર્યાયકો જાનનેવાલા હું, પર્યાયમેં આતા નહિ હૈ યે નિર્ણય તો પર્યાયે કીયા હૈ. એઈ સમજમેં આયા? મેં પર્યાયમેં આતા નહિં પણ એ નિર્ણય કીસમેં હુઆ ? પર્યાયમેં હુઆ કે ધ્રુવમેં હુઆ ? (પર્યાયમેં) ધ્રુવ તો ધ્રુવ હૈ. પર્યાય ઘુવમેં એકાકાર હુઈ, મેં ધ્રુવ હું, ઓ પર્યાયમેં આતા નહિં, પર્યાયમેં ઉપજતા નહિ, નિશ્ચય ઓ વ્યવહારમેં આતા હિ નહિં. લોકો તો હજી કહેતે હૈ વ્યવહારસે નિશ્ચય હોતા છે, એ તો ક્યાંય રહી ગઈ બાત.
વ્યવહારસે નિશ્ચય થાય અરે ભગવાન એ તો કથનકી શૈલી ઐસી હૈ વ્યવહાર કારણ છે ને, હેતુ છે ને, સાધન હૈ ને? બધુ છે (ઓ તો આપને ઓરસે ઉડાયા વ્યવહાર) ઉડાયા નહિ. ઉસમેં હૈ નહિ તે ઉડ ગયા, માટે ઉડ ગયા એમ કહેતે હૈં સમજમેં આયા?
જરી ઠીક વાત નીકળી ગઈ હૈ (બહોત સ્પષ્ટ સારો ખુલાસો) લ્યો અમારે આત્મારામ (કિસકો કહેના ધ્રુવ સ્વભાવકા ઉપાદેય એ ખુલાસો બહુત સુંદર) ભાઈ, તેરા દ્રવ્ય હૈ, હૈ, હૈ, ઐસી પ્રતીતિ આઈ હૈ કે નહિ? સમ્યક હુઆ હૈ કે નહિ? ( આપે કહ્યું પછી આવેજ ને પ્રતીતિ ) એઈ, ઠીક વકીલાત (નહીંતર પર્યાય બુદ્ધિ હો જાતી હૈ) એ બુદ્ધિ કિસકો પણ? (અજ્ઞાનીકો) અજ્ઞાની તો પર્યાયબુદ્ધિમેં હૈ હિ. જબ જ્ઞાની હુઆ તો દ્રવ્ય બુદ્ધિ હુઈ હૈ યહ ભાન હુઆ હૈ, એ પર્યાય બુદ્ધિ છૂટ ગઈ હૈ – સમજમેં આયા?
(આજનું વ્યાખ્યાન તો જલ્દી છપાવવું જોઈએ) વાત સાચી છે ભાઈ કહે છે. એ ઠીક કહે છે એઈ હરિભાઈ લખતા નહિં હોય ને હરિભાઈ પાછું આવું હોય તો લખવું જોઈએ આમાં ઘરનો શબ્દ નો આવવો જોઈએ, હીં, અહીં આવે એટલા આવે તો બરાબર ઠીક પડે સમજમેં આયા?
પરમાર્થે જીવ “જીવો ” શબ્દ પડ્યા હૈ ને? દેખો “જીવો' ન ઉપજ્જઈ ન મરઈ જીવ ન મરે અને ઉપજે પણ કયા જીવ? એ તો ધ્રુવ જીવ ત્રિકાળ નિત્યાનંદ ભગવાન, એ પર્યાયમેં આતા નહિં ઔર પર્યાયકા વ્યય હોતા હૈ ઉસમેં નહિ મરતા ભી નહિ. “બંધ મોક્ષ નહિ કરતા” ભગવાન ધ્રુવ સ્વરૂપ. આહાહા! દિગંબર સંતોકી શૈલી સનાતન ધારા હૈ.
આવી વાત બીજે ક્યાંય મળે નહિ. સમજમેં આયા? કહેતે હૈ કે ભાઈ, તેરા કામ તેં કીયા ? કામ કીયા તો તેરા દ્રવ્ય પર્યાયમેં ઉપજતા નહિ ઐસા તેરે નિર્ણય હો ગયા. આહાહા ! ઔર મેરા દ્રવ્ય પર્યાયમેં ભાન હુઆ, પર્યાયમેં નિર્ણય હો ગયા, આ દ્રવ્ય હૈ. તો ઐસા દ્રવ્ય, પર્યાયમેં આકર બંધકો હિ કર્તા નહિં, ઔર મોક્ષકો હિ કરતે નહિ ઐસા શ્રી જિનવર કહેતે હૈ. પાઠમેં હૈ કે નહિ? “જિણવર એઉ ભણેઈ ” પરમાત્માની વાણીમાં ઐસા આયા. આહાહા! (પરમાત્માની વાણીમેં ઐસા આયા અનુભવીઓકે અનુભવમેં ભી ઐસા આયા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૫૯ પરમાર્થસે જીવ પરમાર્થસે જીવ નહિં તો વળી વ્યવહારસે જીવ હોય છે? પણ પર્યાય એ વ્યવહાર હૈ (પર્યાય છે તે વ્યવહાર) પર્યાય એ વ્યવહાર, સિદ્ધ પર્યાય એ વ્યવહાર, કેવળજ્ઞાન વ્યવહાર, ક્ષાયિક સમકિત વ્યવહાર, ક્ષાયિક ચારિત્ર વ્યવહાર, યથાખ્યાત ચારિત્ર પર્યાય વ્યવહાર, પર્યાય વ્યવહાર ને દ્રવ્ય નિશ્ચય કર્યુકિ નિશ્ચયકા નિર્ણય હુઆ તો પર્યાય રહી ગઈ બહાર. કિયા નિર્ણય પર્યાયને પણ ઓ પર્યાય રહી ગઈ બહાર દ્રવ્યમેં પેઠી નહિ. (વાહ રે વાહ ધન્ય વીતરાગ) લક્ષ ફેરવ્યું એટલે દ્રવ્યમાં પેઠી ઐસા, અભેદ હુઈ ઐસા કહેનેમેં આતા હૈ. પર ઉપર જો લક્ષ થા, રાગ ઉપર, પર્યાય ઉપર, ઓ દ્રવ્ય ઉપર લક્ષ હુઆ તો ઓ પર્યાય છૂટ ગઈ અથવા ઓ પર્યાયમેં નિર્ણય હુઆ કે એ પર્યાયમેં આત્મા આતા નહિ, ધ્રુવ કૈસે આવે? સમજમેં આયા? મહાસાગર સાહેબો ચૈતન્ય પ્રભુ, એના સાહેબનો સાહેબ દુનિયામાં કોઈ હે નહિં હવે, આહાહા ! સમજમેં આયા? એનો પર્યાય પણ સાહેબ નહિ. આહાહા! નિર્મળ, નિર્વિકારીપર્યાય કે નિર્વિકારી દશા ઉસસે જો નિર્ણય હુઆ, આત્મ દ્રવ્યા તો કહેતે હૈ કે નિર્ણય કીયા પર્યાયે પણ પર્યાય ઐસે માનતી હૈ કે દ્રવ્ય મેરે અંશમેં નહીં આતા, ઔર ઓ દ્રવ્ય બંધ મોક્ષકો કરતે નહિ. સમજમેં આયા? ઐસા શ્રી જિનવર કહેતે હૈ પરમાત્મા ત્રિલોકનાથ એમ કહેતે હૈ.
“ફીર વહુ સ્પષ્ટ કિયા જાતા હૈ” – (હવે પર્યાય આવી).
“વિવક્ષિત એકદેશ શુદ્ધ નયાશ્રિત યહ ભાવના” ભાવના કહ્યાતાને વો ધ્યાન કહો ભાવના કહો, મોક્ષમાર્ગ કહો જો કહેજેમેં આતા હૈ વો “વિવક્ષિત' એટલે કહેનેમેં આતા હૈ વો એકદેશ શુદ્ધનય ભાવના એકદેશ શુદ્ધનય હૈ એક અંશરૂપે શુદ્ધનય હે. ત્રિકાળી શુદ્ધનય તો ધ્રુવ હૈ. એ નય કહો કે નયનો વિષય કહો બેય એક હિ હૈ અહીં તો. જુઓ એકદેશ શુદ્ધનયાશ્રિત કયા કહેતે હૈ? (ભાવ) ભાવ. જો નિર્મળ ભાવ હૈ, વસ્તુકા જો અનુભવ હોકર નિર્મળ વીતરાગી પર્યાય પ્રગટ હુઈ ઓ એક ભાગ શુદ્ધનયકા આશ્રયે, યહ ભાવના “જિસસે કહેના ચાહતે હૈ યહ આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ” આંશિક શુદ્ધિરૂપી પરિણતિ અંશે શુદ્ધરૂપી દશા જો મોક્ષકા માર્ગ જો ધ્યાનરૂપ દશા, ભાવનારૂપ પર્યાય, સબ એક હિ નામ હૈ એ આપણે પાંસઠ બોલ આગળ આ ગયા હૈ. દ્રવ્ય સંગ્રહમેં.
કહેનેમેં આતા હૈ ઐસા એકદેશ શુદ્ધનયાશ્રિત, યહ ભાવના જિસે કહેના ચાહતે હૈં ઐસી આંશિક પરિણતિ “નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ” જો પહેલે ઓ શુદ્ધ પરિણતિ ધર્મકી ઉપશમ ક્ષયોપશમ ને ક્ષાયિકમેં ગીનનેમેં આતા થા વો સામાન્ય થા. હવે એ તીનોમેં જ્ઞાન પર્યાયકો પરિણમન હૈ, જ્ઞાનકી પ્રધાનતાસે કથન હૈ સમજમેં આયા? આમાં ઉપશમ અને ક્ષાયિક ન લીયા, જ્ઞાનમેં ઉપશમ હોય નહિ, જ્ઞાનમેં ક્ષાયિક નીચે હોય નહિ. કયા કહેતે હૈ? કે નિશ્ચય મોક્ષમાર્ગકી પર્યાય ઉસમેં જ્ઞાન હૈ, સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૬૦
ધ્યેયપૂર્વક શેય જ્ઞાન હૈ, એ જ્ઞાન એકદેશ શુદ્ધ હૈ. એ ક્ષયોપશમ જ્ઞાન હૈ. સમજમેં આયા ? જ્ઞાનમેં ઉપશમ નહિં આતા, જ્ઞાનમેં નીચે ક્ષાયિક નહિ. સાધારણ વાત તીનો મોક્ષમાર્ગ કહા તબ તો ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક કરકે તીનો ભાવ મોક્ષકા કારણ હૈ ઐસા કેહ દીયા. પણ હવે જ્ઞાનકી બાત ક૨ેકે ઉસકો (ધ્રુવ) જ્ઞેય બનાયા, ઐસા જો જ્ઞાન નિર્વિકાર સ્વ. સંવેદન લક્ષણ વિકાર વિનાના અપના ‘ સ્વ ’ નામ અપનેસે ‘સમ્ ’ નામ પ્રત્યક્ષ વેદન નામ અનુભવ લક્ષણ, ઐસા ક્ષાયોપશમિક જ્ઞાનરૂપ ોનેસે એ શુદ્ધ પરિણતિ ક્ષયોપશમ જ્ઞાનરૂપ હૈ, જિસકો ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક ઐસા ભાવ થા, એ તો દર્શન, જ્ઞાન ને ચારિત્ર તીનો બોલ લેકર કહા થા. હવે તીનોમેં શ્રુતજ્ઞાનકી વેદન દશા હુઈ, એ શુદ્ધ જ્ઞાનકી પરિણતિ હૈ એ ક્ષયોપશમ જ્ઞાન હૈ, જ્ઞાનમેં ઉપશમ નહિં હોતા, સાધકકો જ્ઞાનમેં ક્ષાયિક નહીં હોતા ઉપશમ હૈ નહિ વહાં કયા ઉપશમ હોતા ? જ્ઞાનનો ઉપશમ થાય તો કેવળજ્ઞાન થઈ જાય. ઐસા અર્થ કયા. જ્ઞાનમાં ઉપશમ હોતા નહિં જ્ઞાનમાં ક્ષાયિક અહીંયા હૈ નહિં નીચે, અહીંયા તો સાધકકી બાત હૈ દેખો, કયા ? આંશિક શુદ્ધિરૂપી પરિણતિ પૂર્ણ શુદ્ધરૂપી પિરણિત કેવળજ્ઞાનકી અહીંયા બાત હૈ નહિ. મોક્ષકામાર્ગકી આંશિક શુદ્ધિરૂપી પરિણતિ, “ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપશમિક જ્ઞાનરૂપ હોનેસે યદ્યપિ એકદેશ વ્યકિતરૂપ હૈ ” એક અંશે પ્રગટરૂપ હૈ સ્વસંવેદનશાન દ્રવ્યકો લક્ષ કરકે જો વેદન હુઆ એ જ્ઞાન એકદેશ અંગે શુદ્ધ હૈ.
તથાપિ ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ એ વાત વિસ્તારથી બાકી (પ્રમાણ વચન ગુરુદેવ ).
*****
પ્રવચન નં. - ૧૨
ગાથા ૩૨૦
તા. ૨૦-૮-૭૦
(સમયસાર ) ૩૨૦ ગાથા, જયસેન આચાર્યકી ટીકા, અધિકા૨ ૫૨મ રહસ્યમય થા, થા કયા કહતે હૈં તુમ્હારી હિન્દીમેં (શ્રોતાઃ થા) થોડા સૂક્ષ્મ પડા, ફિર ભી સૂને તો ખરા ! કયા ચીજ હૈ ? વાસ્તવિક બાર અંગને સિદ્ધાંતકા સાર !સિદ્ધાંત એ છે કે શાયકભાવ અપના આત્મા, ધ્રુવ ૫રમ પારિણામિકભાવ લક્ષણ તત્ત્વ ! ઉસકી સન્મુખ હોકર શ્રદ્ધા-જ્ઞાન કરના યે સારા બાર અંગકા સાર હૈ, એની પછી બધી ટીકાયું ને વિસ્તાર સમજમેં આયા ?
જુઓ ! આપણે યાં આયા હૈ ‘વિવક્ષિત એદેશ શુદ્ધનયાશ્રિત યહ ભાવના ’ કયા ભાવના ? જો ચૈતન્યસ્વરૂપ શાયકભાવ વો ત૨ફકી એકાગ્રતા, ઐસી જો ભાવના નામ નિર્મળદશા, યે એકદેશ શુદ્ધ નયાશ્રિત હૈ, કેમ કે વ્યક્તરૂપ પર્યાય હૈ ને ! વ્યક્ત-પ્રગટરૂપ મોક્ષકા મા૨ગ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જો ત્રિકાળી દ્રવ્યકા આશ્રયસે અનુભવમેં આયા, તો યે એકદેશ શુદ્ધ હૈ, યે નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિક જ્ઞાન હોનેસે યે જ્ઞાનકી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૬૧ પ્રધાનતાસે યહાં કથન કિયા હૈ. આમ તો તીનભાવ (ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક) આ લીયા થા આંહી તો એકલા ક્ષયોપશમરૂપ ભાવ લિયા.
- ત્રિકાળી ભગવાન આત્મા ! જ્ઞાયક સ્વરૂપ વો તરફકી એકાગ્રતાસે જો વિકાસ હુઆ જ્ઞાનના પર્યાયમેં, યે ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ હોનેસે “એકદેશ ભક્તિરૂપ હૈ–એક અંશે પ્રગટરૂપ હૈ (અર્થાત્ ) એક અંશ પ્રગટરૂપ હૈ, ચાહે તો મોક્ષ પ્રગટ હો તો પણ એક અંશ પ્રગટરૂપ હૈ, પર્યાય અંશ જ છે, ખંડ હૈ, અંશ હૈ, ભેદ હૈ એક સમયકી દશા વો કયા ચીજ (હું?).
ઐસા હોનેસે, તથાપિ ઐસી પર્યાય નિર્મળ પ્રગટ હુઈ, સ્વભાવ ધ્રુવકે આશ્રયસે, ધ્રુવ ચૈતન્ય ભગવાન ઉસકો અંદર દૃષ્ટિ-ધ્યેય કરકે, દૂસરી તરફસે દષ્ટિ સમેટ કરકે સમજમેં આયા? વો ભી નાતિસે કથન. અપના ચૈતન્ય ધ્રુવ જ્ઞાયકમેં દૃષ્ટિ લગાના ઓર વો તરફકા જ્ઞાન કરના ઔર ઉસમેં લીન હોના વો મોક્ષકા મારગ હૈ, શુભ અશુભ ભાવ કોઈ મોક્ષકા મારગ નહીં, સમજમેં આયા? ઐસી પ્રગટદશા, શક્તિમૈસે વ્યક્તતાપ્રગટ હુઈ નિર્મળ “તો પણ 'તથાપિ તોપણ કહતે હૈં ને તમારે હિન્દી ભાષામેં? (શ્રોતાઃ તો ભી) તો ભી તથાપિ ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ સમ્યગ્દષ્ટિ ધ્યાન કરનાર આત્મા, કીસકો ભાતા હૈ કે ત્રિકાળી ચીજકો ભાતા હૈ. સમજમેં આયા?
શુદ્ધ ભગવાન આત્મા અનંત અનંત સુખસાગરકા સરોવર સુખસાગરકા ઉછલતા દરિયા. સુખસાગર ઐસી ચીજ જો ત્રિકાળી હૈ, ઉસમેં અંતરમેં એકાગ્ર હોકર, સ્વભાવના ધ્યેય બનાકર, જો પર્યાય નિર્મળદશા એક અંશે પ્રગટ હુઈ, પણ એ ધ્યાન કરનેવાયક નહીં, ધ્યાનમાં ઉસકો ધ્યેય બનાને લાયક નહીં, નંદકિશોરજી? આહાહા! “ધ્યાતા પુરુષ” અપના સ્વરૂપ શુદ્ધ, ધ્યાન કરનેવાલા આત્મા, સમ્યગ્દર્શનશાનચારિત્ર યે તીનોં ધ્યાન હૈ, ક્યા કહા? (સમ્યગ્દર્શનશાનચારિત્ર યે તીનોં ધ્યાન હૈં) ધ્યાન હૈ, યે ધ્યાન જિસકો પ્રગટ હુઆ, વો ધ્યાની કિસકો ધ્યાતા હૈં? સમજમેં આયા?
અનંત સુખસાગરકા નીર પ્રભુ જુઓ સાગરમેં નીર(જળ) હોતા હૈ ને? (શ્રોતા ) સાગરમેં તો નહીં હૈ! (ગુરુદેવ ) નહીં, નહીં, નહીં તમારા સાગરની વાત નહીં, યે તો નિજસાગર! અનંત સાગર! નીર (જ્ઞાનનીર સે પરિપૂર્ણ ) સમજમેં આયા? ઐસા પ્રભુ (આત્મા), ધ્યાન કરનેવાલા ધર્મી કિસકો ધ્યાતા હૈ? કિસકો ધ્યેય બનાતે હૈ? યે નિમિત્તકો-ભગવાનકો ધ્યેય નહીં બનાતે હૈં એમ કહતે હૈં (શ્રોતા.) ઘણી ચોખવટ (ગુરુદેવ ) આહા હા ! એ વિકલ્પ-દયા-દાન-વ્રતકા વચમેં હો ઉસકો (ધ્યાતા પુરુષ) ધ્યેય નહીં બનાતે હૈં, સમ્યગ્દષ્ટિ–ધર્મી જીવ, એકસમયકી નિર્મળ પર્યાય પ્રગટ હુઈ હૈ મોક્ષમાર્ગકી, ઉસકો ભી ધ્યેય નહીં બનાતે હૈં, સમજમેં આયા? બાર અંગકા નિચોડ સાર આ હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
ધ્યેયપૂર્વક શેય ધ્યાતા પુરુષ ઐસા ભાતા હૈ” ઐસા ધ્યેયકો ભાવના કરતે હૈં કૈસા ધ્યેય? જો સકલ નિરાવરણ હૈ આત્મા. આહાહા ! જુઓ રાગ આદિ તો ઉદયભાવ હૈ, પણ શાસ્ત્રમ્ ક્ષયોપશમ, ક્ષાયિકકો સાવરણ કહનેમેં આયા હૈ, પંડિતજી? કયા કહતે હૈં? નિયમસાર મેં
સાવરણ હૈ ને ઓ આવરણકે અભાવકી અપેક્ષા આઈ ને ! ઇતની અપેક્ષા હેં ને? પંચાસ્તિકાયમેં લિયા ને ચાર ભાવ કર્મકૃત, ભૈયા? (શ્રોતાઃ કુંદકુંદચાર્યો) ગુરુદેવ: કુંદકુંદાચાર્યે મૂળપાઠમેં લિયા હૈ, (કયોંકિ ) કેવળજ્ઞાન ખંડરૂપ એક સમયકી પર્યાય હૈ– ઉસમેં આવરણના અભાવકી અપેક્ષા આ ગઈ, તો કેવળજ્ઞાનકો ભી વિભાવભાવવિભાવજ્ઞાન કહુનેમેં આયા હૈ, વિભાવ નામ વિશેષભાવ ભાઈ. વિભાવ નામ વિશેષભાવ યે સામાન્યભાવ નહીં, આહાહા !
કહતે હૈં “સકલ નિરાવરણ ” કેવળજ્ઞાનકો ભી ચાર (ભાવ) આવરણવાલા કહા હૈ, ચાર ભાવકો નિયમસારમેં-ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચાર આવરણવાલા (કહા ગયા હૈ) કયુંકિ એકમેં આવરણમા નિમિત્ત હૈ ને તીનોંમેં આવરણકા અંશે અભાવ કા કારણ હૈ, તો ચારે અપેક્ષાવાલા ભાવ હો ગયા, તો આવરણવાલા કેહ દિયા ઉનકો, ( ઔર) ભગવાન આત્મા સકલ નિરાવરણ ત્રિકાલ નિરાવરણ આવરણ જિસકો હૈ હી નહીં. આહા. હા! સમજમેં આયા?
અહીં આત્મતત્ત્વ નિશ્ચયસે કિસકો કહતે હૈયે બાત ચલતી હૈ, નિશ્ચયસે, યથાર્થસે, સત્યસે, વાસ્તવિકસે ધ્યાન કરનાર ધર્મી જીવ, કિસકો આત્મા માનતે હૈં ને કિસકો, ઓ ધ્યેય બનાતે હૈ, વો બાત ચલતી હૈ”.
સકલ નિરાવરણ” દૂસરા આવરણવાલા હૈ વો તો આયા, ભાઈ ! ચાર ભાવ આવરણવાલા હૈ એમ આયાને ઉસમેં? ( આંહી છે) આંહી આવ્યું એમ નહીં બીજે (નિયમસારમાં) પણ છે.
ત્રિકાળ ભગવાન સત્વ જો જ્ઞાનસ્વભાવ ભાવ, ધ્રુવભાવ, અનાદિ અનંત એકરૂપભાવ, વો ત્રિકાળભાવ સકલ નિરાવરણ, વો ચાર ભાવ આવરણવાલા હૈ વો ધ્યેયમેં તેને લાયક નહીં (શ્રોતાઃ નહીં, નહીં, નહીં) ઓ. હો.. હો.. હો ! સમજમેં આયા? માથે કહા ને એકદેશ પ્રગટ હુઆ નિર્મલ આનંદ-સુખાનંદ, લ્યો સુખાનંદ ધર્મશાળા છે ને તમારે ત્યાં મુંબઈમાં નહિં, એય ચંદ્રકાંતભાઈ ભાળી છે કે નહીં, આવેલ છે સુખાનંદ ધર્મશાળા, ઈ બારણામાં બેસે છે ત્યાં, સુખાનંદ ધર્મશાળા ભગવાન આત્મા હૈ, સુખ ને આનંદના સ્વભાવવાળી ધર્મશાળા ઈ આત્મા, ઐસા ધ્રુવ આત્મા! ઉસકા આશ્રય કરકે, ધ્યેય બનાકર જો વીતરાગી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન શાંતિ આનંદ આદિ જો પ્રગટ હુઆ વો ધ્યેય નહીં ધર્મીકા, તેમ કેવળજ્ઞાન ધર્મીકા ધ્યેય નહીં એમ કહતે હૈં અહીંયા. આહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૧૬૩
સમયસારમેં આતે હૈં ઉપાય ઉપેયમાં, પીછે અધિકાર આતા હૈ ને ઉપાય-ઉપેય (શ્રોતાઃ છેલ્લા ભાગમાં ) આખિરકે ભાગમેં લો, લો એ યાદ આ ગયા. વહાં ઉપાય તો મોક્ષકા મારગ હૈ, ઉપેય તો મોક્ષમાર્ગકા ફળ ઐસા સિદ્ધપદ હૈ, ત્યાં ઐસા લિયા હૈ ‘સમયસાર ’ ઉપાય-ઉપેય, ઉપાય તો મોક્ષકા કા૨ણ હૈ ઔર ઉપેય મોક્ષરૂપ દશા, ઉસકો ત્યાં ધ્યેય અને આ સાધન ત્યાં કહનેમેં આયા હૈ, પંચાસ્તિકાયમેં ભી આતા હૈ ને ? વ્યવહાર સાધન સાધ્ય ભિન્ન સાધન સાધ્ય લ્યો કો' વાત કઈ શૈલી ભાઈ.
ગાથા-૩૨૦
અભિન્ન સાધન સાધ્ય કહો તો પણ નિર્મળ વીતરાગી પર્યાય સાધન અને પૂરણ વીતરાગપર્યાય વીતરાગી દશા પૂરણ મોક્ષ તે સાધ્ય ! સમજમેં આયા ? આંહી તો કહે છે કે ‘ સાધ્ય ’ એ નહીં (ઈ સાધ્ય બીજું ?) બીજા અર્થમાં કહે છે– ઈ તો પ્રગટ કરવાની અપેક્ષાએ ત્યાં સાધ્ય કહનેમેં આયા હૈ, પણ પ્રગટ કિસકા આશ્રયસે હોતા હૈ ? આહાહા ! ધ્યાતા પુરુષ (ઐસા ભાતે હૈં કિ) સકલ નિરાવરણ ભગવાન આત્મા ! ધ્રુવ નિરાવરણ ચૈતન્ય પિંડ! ચૈતન્ય બિમ્બ ! પરમ સુખસાગરકા સમુદ્ર હૈ, એ બિલકુલ આવરણ ને આવ૨ણકા અભાવકી અપેક્ષા એ ધ્રુવમેં હૈ નહીં, ઔર ‘અખંડ ’ દેખો ! કેવળજ્ઞાન આદિ પર્યાયો તે ખંડ હૈ, અંશ હૈ, પર્યાય અંશ હૈ આતા હૈ ન ભાઈ? પ્રવચનસારમેં પર્યાય અંશ હૈ, પર્યાય અંશ હૈ, અંશી નહીં, આહાહા ! સમજમેં આયા ? આંહી તો હજી કાંકથી બનશે સમકિત-સમકિત, ભગવાનની પ્રતિમાથી ને, સમ્મેદશિખરની જાત્રામાંથી ને, સમકિત થશે !
આંહી કહતે હૈં કિ સમકિતકા ધ્યેય તો ધર્મીકો પૂર્ણાનંદ પ્રભુ એ ધ્યેય હૈ, ત્યાંસે સમક્તિ પ્રાસ હોતા હૈ, શેઠ!
કહતે હૈં કિ ‘અખંડ ' હૈ, દેખો ભાષા ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ મહા અસ્તિરૂપ સ્વભાવ, નિશ્ચય વાસ્તવિક યથાર્થ આત્મા જો ધ્રુવ હૈ, યે અખંડ હૈ. ઉસમેં ખંડ હૈ નહીં આહા.. હા ! એ ધર્મીકો ધ્યેય હૈ, સમકિતી જ્ઞાનીકો વો ધ્યેય હૈ, આહાહા ! અખંડ સામે ખંડકા નિષેધ, એ આગળ કહેગા ‘એક' ઓહો ! અંખડમેં અભેદ આ ગયા, સમજમેં આયા ? એ... ક, પર્યાય તો અનેક હૈ, વસ્તુ તરીકે ધ્રુવભગવાન તો ‘એક ’ હૈ, સમજમેં આયા ?
,
શું કહે છે તમારે... એક્કો આવે છે ને રમવામાં ભાઈ ! આવે છે ને ! ગંજીપાનો એક્કો (શ્રોતાઃ ઈ હુકમનો એક્કો ) હા, હુકમનો એક્કો, ઈ જીતી જાય એમ હોય છે ને ! ગુલો ને રાણી ને બાદશાહ ને એક્કો ! આવે છે ને એમાં (ઈ હુકમનો એક્કો ) ઓલોય એક્કો ચઢી જાય એવો છે, પણ હુકમનો એક્કો તો ખલાસ ! પછી કહે છે ( એને કોઈ ન જીતે) બાદશાહ કરતાં એક્કો ઊંચો હોય છે એમ રમતા'તા ને! આ રમત અમારા મામાને ઘરે, નાની ઉંમ૨માં બધું ૨મતાં થોડું થોડું બધું કર્યું છે, થોડું થોડું, અમારે મામા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
ધ્યેયપૂર્વક શેય હતાને ત્યાં આ બધી રમતું ચાલતી, ગૃહસ્થ હતા તેને ત્યાં વાંચતા-રમતાં એક્કો ને ગુલો ને નાની ઉંમરની વાત છે હોં!
અહીંયા તો કહે છે કે ગુલો તો પર્યાય છે આ ભગવાન આત્મા બાદશાહ ને એક્કો છે. “એક” ભગવાન પૂર્ણ સ્વરૂપ, એ.. ક જિસકો દૃષ્ટિમેં આયા હૈ (એ સમ્યગ્દષ્ટિ) ઉસકા ધ્યાન કરતે હૈં, એમ કહતે હૈં, સમજમેં આયા? સકલ નિરાવરણ કકર આવરણવાલા ચાર પર્યાયોંકા નિષેધ કર દિયા, અખંડ કહુકર એક અંશ (ખંડ) પર્યાયકા નિષેધ કર દિયા, ‘એક’ કહુકર અનેક પર્યાયોંકા નિષેધ કર દિયા, નિષેધ કરનેમેં ન આયા લેકિન ઉસમેં નિષેધ આ ગયા.
પ્રત્યક્ષપ્રતિભાસમય' આહા. હા! કૈસા હૈ ભગવાન આત્મા? એક સમયકી પર્યાય-અવસ્થા સિવાયકી ચીજ (આત્મવસ્તુ) પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, એ સ્વરૂપ પ્રત્યક્ષ હી વસ્તુ હૈ, “નિયમસાર” મેં ઐસા શબ્દ લિયા હૈ “સ્વરૂપ પ્રત્યક્ષ' ધ્રુવ એ સ્વરૂપપ્રત્યક્ષ હૈ, સમજમેં આયા?
પણ.. કિસકો? જિસને મતિ અને શ્રુતજ્ઞાનકી પર્યાયસે અપના દ્રવ્યકો પ્રત્યક્ષ કર લિયા હૈ ઐસે સમકિતીકો ધ્યેયરૂપે વો પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ. ભારે વાત આ! (શ્રોતા: સબકે લિએ નહીં ? બધાંને માટે નહીં?) ગુરુદેવ સબકે લીએ નહીં બધાંને માટે કયા? એ માટે તો આ પ્રશ્ન ચાલે છે. જિસકો સમ્યક્ ખ્યાલમેં હી ચીજ આઈ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય આ ચીજ હૈ, ઐસી (વસ્તુ) દૃષ્ટિમેં આયે બિના (માન લેના) ધ્યાતા–ધ્યાન કરતે હૈં તો ધ્યાતાકો ખ્યાલ હૈ કિ આ ચીજ (પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ) ભાઈ? થોડા સૂક્ષ્મ હૈ હોં! પણ હવે સૂને તો ખરા ! (શ્રોતાઃ સૂનના તો પડેગા હી !) ગુરુદેવ સૂનના પડેગા.. એ લ્યો, ઈતની થોડી દરકાર ઓછી હૈ (ઉસકો-શેઠકો ) સમજમેં આયા ?
યે સમજે વિના ત્રણ કાળમેં કયાંય ઉદ્ધાર હૈ નહીં, લાખ જાત્રા કરે ને ભક્તિ કરે ને પૂજા કરે ને દયા કરે ને દાન કરે એ બધા શુભભાવ (હે) અને ત્યાં દૃષ્ટિ હૈ તો મિથ્યાત્વ ભાવ હૈ. સમજમેં આયા?
આહા.. હા.. હા ! આંહી કહતે હૈં કિ “પ્રત્યક્ષ પ્રતિભાસમય ” ઉસકા અર્થ યે હુઆ કે પર્યાયમેં–વર્તમાનદશામેં સમકિતીકો, મતિશ્રુતકા જ્ઞાન દ્વારા, ઓ આત્મા પ્રત્યક્ષ હુઆ હૈ ઉસકો યે પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, ઐસા ધ્યેય કરતે હૈ. આ.. હા.. હા.. હા! ભારે વાત ભાઈ ! સમજમેં આયા?
આ બારમે દિવસે, એ ભાગવત કથા પૂરી હોતી હૈ (શ્રોતાઃ ભાગવત કથા હૈ?) આત્મ ભાગવત, નિયમસારમેં હૈ “ભાગવત શાસ્ત્ર' નિયમસાર ટીકામેં હૈ સબ બાત પદ્મપ્રભમલધારી દેવની ભાગવત શાસ્ત્ર-ભગવાનકા કહા હુઆ “ભાગવત' સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૬૫ કહતે હૈં કે ભગવાન આત્મા! આહા... હા! “પ્રત્યક્ષ પ્રતિભાસમય ” ભાષા તો ઐસી હૈ, જાણે ઓ ચીજ દૃષ્ટિમેં, ત્રિકાળી દૃષ્ટિમેં આ ગઈ હૈ પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ ન!
ક્યા કહતે હૈ સૂનો! અંતર જો ચીજ હૈ ધ્રુવ, ઉસકી નિર્મળપર્યાય વો ધ્રુવ ધ્રુવ-ધ્રુવ યે ધ્રુવ, ધ્રુવમેં આ ગયા હૈ લક્ષમેં, એમ કહે છે. પ્રત્યક્ષપ્રતિભાસમય પ્રત્યક્ષકા ભાસ હોતા હૈ ધ્રુવમેં.. ભાઈ? આહા.. હા ! વસ્તુ જો ધ્રુવ પ્રત્યક્ષપ્રતિભાસમય, પ્રતિભાસ નામ ધ્રુવ જો હૈ ઐસા ભાવમેં, ધ્રુવભાવમેં પ્રતિભાસ ધ્રુવના આ ગયા હૈ. એ. ય! સૂક્ષ્મ, થોડી વાત હૈ, આખિરકા શબ્દ ઐસા લે લિયા હૈ-પ્રત્યક્ષ પ્રતિભાસમય હૈ યે વસ્તુ, વસ્તુમેં પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ વસ્તુ ધ્રુવ હૈ ઉસકો મતિજ્ઞાનમેં શ્રુતજ્ઞાની જીવ-ચાહે તો આઠ વરસકી બાલિકા હો, સમજમેં આયા? પણ સમ્યગ્દષ્ટિ હો, તો યે સમ્યગ્દષ્ટિકા ધ્યેય પ્રત્યક્ષપ્રતિભાસમય દ્રવ્ય ઉપર (ઉસકી) દૃષ્ટિ હૈ. આહાહા ! જાણે કે યે વસ્તુ પ્રત્યક્ષ જ હુઈ હૈ ઐસી પડી હૈયું પ્રત્યક્ષ હૈ ઐસી હી ચીજ પડી હૈ. સમજમેં આયા? ઐસા મતિ ને શ્રુતજ્ઞાનમેં યે પ્રત્યક્ષ વસ્તુ પડી હૈ ધ્રુવ ધ્રુવ ઐસી દૃષ્ટિમેં આયા, ધ્યેય બનાયા પ્રત્યક્ષ પ્રતિભાસમયકો, પરોક્ષ જ્ઞાનકા ધ્યેય નહીં, આ પ્રત્યક્ષ કેવળજ્ઞાનકા ભી ધ્યેય નહીં. આહાહા ! સમજમેં આયા?
( શ્રોતાઃ) પરોક્ષજ્ઞાનકા ધ્યેય નહીં, પ્રત્યક્ષ કેવળજ્ઞાનકા ભી ધ્યેય નહીં! (ગુરુદેવઃ) એ પણ નહીં, પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્યેય બનાયા. ધ્રુવમેં પ્રતિભાસ ધૃવકા હો ગયા ! ઐસી ચીજ હૈ એમ કહતે હૈં. કયોંકિ જ્ઞાનમેં મતિ ઔર શ્રુતજ્ઞાનમેં કયોંકિ ઉસમેં પ્રત્યક્ષ નામકા ગુણ હૈ ત્રિકાળ, “પ્રકાશ' નામકા-ઈ પ્રકાશ નામકા ગુણ હૈ ત્રિકાળ આત્મામેં, એ ૪૭ શક્તિમેં આતા હૈ, બારમી શક્તિ (સમયસાર, પરિશિષ્ટ-સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.) પ્રકાશક્તિ (હૈં) તો ગુણકા કાર્ય કયા? તો ગુણ હી પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, આહાહા !
એ. ય? (જી સાહેબ!) ભઈ, આ શીખવાનું તો આ હૈ, શિબિર એટલે શું? પૂછ્યું 'તું સવારમાં પછી હિંમતભાઈ કહે કે છાવણી, ભેગાં થાય તે, પછી કહ્યું કે શિબિર એટલે શું કહેવાતું હશે? આપણને તો કાંઈ ખબર નહીં એય! પંડિતજી? શિબિર-શિબિરને શું કહે છે? શિક્ષણ શિબિર! (શ્રોતા શિક્ષણ શિબિરમેં દિયા જાતા હૈ) ગુરુદેવઃ પણ શિબિરનો અર્થ શું? ( શ્રોતાઃ આપ કહો મારાજ) ગુરુદેવઃ આંહી કયાં એ શબ્દના અર્થની ખબર છે! એ તો અમારે પંડિતજી જાણે (પંડિતજીઃ શિબિર એમાં શિક્ષણનો મુકામ, કેમ્પ.. લ્યો!) શિક્ષણનો કેમ્પ, શિક્ષણનો કેમ્પ આંહી થયો છે. (શ્રોતા શિક્ષણકે કેમ્પમેં આત્માકી ભાગવત કથા ચલી) યે વસ્તુ હૈ, સચ્ચા ભાગવત!
આહા. હા ! જુઓ ! આ વાત ઐસી ભી ચલી કે પર્યાય છે, પરિણમન છે, પણ વો પર્યાય, ધ્યાન કિસકા કરતી હૈ? ઘુવકા. ધ્રુવ, ધ્રુવકા ધ્યાન કયા કરે? હજી તો કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
ધ્યેયપૂર્વક શેય પર્યાય હૈ વો માને નહીં, ધ્રુવ કયા હૈ વો માને નહીં, ઉસકો તો આ હોતા હી નહીં... પર્યાયમેં-અવસ્થામેં ધ્રુવ પ્રતિભાસમય પ્રત્યક્ષ જો ચીજ હૈ ઐસા જ્ઞાનમેં આયા હૈ, આ ચીજ પ્રત્યક્ષ હી હૈ, હે અપની પર્યાયમેં જો પ્રત્યક્ષ હુઆ, ઐસી ચીજ હૈ વો પ્રત્યક્ષ હી હૈ– (ધ્રુવ આત્મા) પ્રત્યક્ષ વસ્તુ હ ઐસી હૈ. સમજમેં આયા? પ્રકાશશક્તિ હૈ ને સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ-પ્રકાશ નામકા ગુણ હૈ. સંતોકી કલા ને રીત ઐસી. અલૌકિક ! કથન પદ્ધત્તિ અલૌકિક !
(શ્રોતા ધ્રુવમેં ઘુવકા ભાસ હોતા હૈ ન?) (ગુરુદેવઃ) ઘુવમેં ઘુવકા ભાસ હુઆ વો પ્રત્યક્ષમેં ભાસ હુઆ તો ધ્રુવમેં ધ્રુવકો ભાસ હૈ ઐસા માના. આહાહા ! કયા કહતે હૈં સમજમેં આયા? (શ્રોતાઃ બરાબર નહીં આયા), નહીં આયા.. કઠણ તો હૈ થોડા ( શ્રોતા: પર્યાયમેં ધ્રુવકો ભાસ હુઆ કિ ધ્રુવમેં ધ્રુવકો ભાસ હુઆ ?) (ગુરુદેવ ) પર્યાયમેં ભાસ હુઆ યે યહ બાત નહીં હૈ. વસ્તુ પ્રત્યક્ષ પ્રતિભાસમય ઐસી ધ્રુવ ચીજ હૈ. આહા.. હા.. હા! પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય હૈ ઐસા લેના હૈ ન! યહ દ્રવ્ય કયા? નિજાત્મા નિજ પરમાત્મદ્રવ્યક વિશેષણ બધા ચલતા હૈ ન! આહા.. હા !
ભગવાન નિજ પરમાત્મા, દેખો! પરમાત્મ દ્રવ્ય નિજ પરમાત્મા, ત્રિકાળ પરમસ્વરૂપ ભગવાન ધ્રુવ નિત્યાનંદ નાથ, યે કૈસા હૈ? પ્રત્યક્ષ પ્રતિભાસમય હૈ ઈ વસ્તુ હી ઐસી હૈ, આહાહા! પંડિતજી: ( પ્રતિભાસ હૈ વે બહારમેં આતા હૈન) (ગુરુદેવ ) ઈ બહારમાં.. જૈસે યે ચીજ પ્રત્યક્ષ હોતી હૈ ને અપની પર્યાયમેં, ઐસી ધ્રુવમેં પ્રત્યક્ષ હૈ યે ચીજ ઐસી! (શ્રોતા ) સમજાણું નહીં! (ગુરુદેવ ) જ્ઞાન પ્રતિભાસમય -જ્ઞાનમેં દુસરી ચીજ પ્રતિભાસતી હૈ-પ્રતિ–પર ભાસતી હૈ, સમજમેં આયા. જ્ઞાનકી પર્યાયમેં, તો આ ધ્રુવ હૈ યે પ્રતિભાસમય ત્રિકાળ હૈ આહા ! સૂક્ષ્મ હૈ સૂક્ષ્મ થોડા, આ વસ્તુ સમ્યગ્દષ્ટિકા વિષય હૈ, સમજમેં આયા? પરમભાવમેં સ્થિત સમ્યગ્દષ્ટિ, યે પરમભાવ ઐસા હૈ, વો જાનતે હૈં. આહ.. હા ! નંદકિશોરજી? ત્યાં તમારા ગામમાં આવું વ્યાખ્યાન ન હાલે, આવું (સૂક્ષ્મ ) ચાલે? કયાં ગયા રાજેન્દ્રકુમારજી? ત્યાં તો હાલે નહીં આવી વાત ચાલે નહીં કોઈ એકાદ દિ' આવ્યા હોય.. લ્યો, આ શિક્ષણ શિબિરમેં ચલે આહાહા ! (શ્રોતાઃ યે નહીં ચલે) શહેરમાં એકાદ દિ' જાય તો કહે આ શી માંડી છે મહારાજે માંડી છે શું આ વાત ! કાંઈ અભ્યાસ નહીં, સાધારણ પામર પ્રાણી ! હમકો આ કહતે હૈ, તું પામર નહીં, તું તો ભગવાનના ભગવાન હૈ, ભાઈ ! તને ખબર નથી. સમજમેં આયા?
અનંતા સિદ્ધ પરમાત્મા અને સંખ્યાતા અરિહંતો તીર્થકરો કેવળીઓ સંતો યે તો તેરી એક જ્ઞાનપર્યાયમેં સમા જાતા હૈ. સમજમેં આયા? ઐસી (ઐસી) અનંતી પર્યાયકા પિંડ જો ધ્રુવ પિંડ હૈ યે તું તેરા ભગવાનના ભગવાન તું હે આ.... હા હા હા ! પ્રકાશદાસજી આ સાહેબની વ્યાખ્યા ચલતી હૈ. (શ્રોતાઃ કબીર “સાહેબ” કહેવાય છે ને) હા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૬૭ કબીરસાહેબ ! (ગુરુદેવ ) ભાઈ, સાહેબ તો આ હૈ (પ્રત્યક્ષપ્રતિભાસમય દ્રવ્ય).
ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ ! પ્રતિભાસ-જાણે કે જ્ઞાન પ્રત્યક્ષ ! આવે છે ને ભાઈ ! નિયમસારમાં કે કારણસમયસારકો જાનનેવાલા જ્ઞાન ત્રિકાળ ઉસમેં પડા હૈ, આવે છે ને! (શ્રોતા:) ત્રિકાળ શક્તિરૂપ! (ગુરુદેવઃ) કારણસમયસાર જો હૈ ઉસકો જાનનેકા જ્ઞાન ભી ત્રિકાળ ઉસમેં પડા હૈ ઈ કારણસમયસારકો જાનતે હૈં ઐસા દો ભેદ પાડ દિયા હૈ ધ્રુવમેં, છે? કયાંક છે. હું ? કારણસમયસાર નામ આહાહા! ભગવાન, કારણ નામ યહાં જો કહતે હૈં પરમાત્મદ્રવ્ય ઓ કારણસમયસાર (હું)
તો ઉસકો કયા કહતે હૈં? કારણસમયસારમેં એક જ્ઞાન ઐસા હૈ કે અપનેકો પૂરણ જાને, દર્શન ઐસા હૈ (પૂરણ દેખે) આ ધ્રુવ હોં? આહા.. હા! સમજમેં આયા?
એ (કથન) કયાંક હશે! પણ એ કયાં આપણને ખબર ! નિયમસારમાં પણ કયાં હોય એ કાંઈ વળી આંહી હિન્દી (ગ્રંથ) છે પણ મેં ગુજરાતી વાંચ્યું હોય (શ્રોતાઃ ૧૧-૧ર ગાથામાં છે.) (ઉપયોગની વ્યાખ્યા આતી હૈ ) એતો છે પણ જ્ઞાન પોતાને જાણે છે એવું આવે છે. સમજ્યા! આવ્યું ત્યાં આવ્યું! કારણજ્ઞાન ભી ઐસા હી હૈ-૧૧, ૧૨ ગાથા આ તો (હિન્દી પ્રત) નવી છે ને એમાં ચિહ્ન ન હોય, ઓલામાં ચિત્ન કર્યા હોય. જુઓ! કયા કહતે હૈં? કારણ જ્ઞાન એ ત્રિકાળી જ્ઞાન-ધ્રુવજ્ઞાન !
(“નિયમસાર” ગાથા-૧૨ ટીકા... કારણ જ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજપરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહુજચારિત્ર, સહજસુખ, સહુજ પરમ ચિલ્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું...)
આંહી છે લ્યો, કારણજ્ઞાન પણ તેવું જ છે, કેમ? નિજ પરમાત્મામેં વિદ્યમાન સહજ દર્શન-ત્રિકાળી દર્શન, ત્રિકાળી ચારિત્ર દેખો ત્રિકાળી ચારિત્ર પડા હૈ આત્મામેં, સમજમેં આયા ? ઔર સહજસુખ ઔર સહજ પરમ ચિશક્તિરૂપ જ્ઞાન, નિજ કારણસમયસાર, સ્વરૂપોંકો યુગ૫૬ જાનનેમેં સમર્થ હોનેસે ઐસા હી હૈ દેખો! સૂક્ષ્મ હૈ થોડી બાત!
ત્રિકાળ જો જ્ઞાન હૈ ધ્રુવ વો અપના જ્ઞાનકો જાનતે હૈં ઐસા ત્રિકાળ પડા હૈત્રિકાળ ધ્રુવ જાનતે હૈ ઐસાહી જ્ઞાન હૈ (શ્રોતાઃ શક્તિ છે ને!) ગુરુદેવ શક્તિ હું પણ જાનનેકા સ્વભાવ પડા હૈ ને, પર્યાયમેં જાના ત્યારે ઐસા ત્રિકાળ જાનનેવાલા હૈ ઐસા નિર્ણય હુઆ. આહા.. હા! સમજે ને. ૧૧-૧૨ ગાથા હૈ. સહજજ્ઞાન ભી વૈસા હી હૈ, કેમ? કેસે? કે નિજકારણ સમયસાર, સ્વરૂપોંકો યુગપદ જાનનેમેં સમર્થ હૈ, કયા કિયા? (શ્રોતા ) ફરમાઈએ સાબ આપકી બાત કુછ સમજમેં નહીં આ રહી હૈ (ગુરુદેવ ) બહુત અચ્છા બાત હૈ. - કહતે હૈં કિ જો ધ્રુવ, ધ્રુવ કારણપરમાત્મા અથવા અહીં કહા વો નિજપરમાત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
ધ્યેયપૂર્વક શેય નિજદ્રવ્ય, ઉસમેં જ્ઞાન હૈ, દર્શન હૈ યે કૈસા? કે જ્ઞાન અપનેકો ત્રિકાળ યુગપ૬ જાનેં ઐસા હી જ્ઞાન અંદર પડા હૈ (ધ્રુવ હૈ) ધ્રુવ, ધ્રુવકો જાનેં ઐસા પડા હૈ એમ કહતે હૈ અરે ભાઈ ગજબ વાત છે (બહુત ખૂબ બહુ ચોખું ) સમજમેં આયા? આહા.. હા!
સહજ કારણ જ્ઞાન ભી પરમાત્મામેં નિજપરમાત્મામેં, જુઓ! આપણે ચાલતા વિષયમાં નિજપરમાત્મદ્રવ્ય આવે છે ને! ઉસકા લક્ષણ હૈ યે. જો નિજપરમાત્મામેં વિદ્યમાન સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ આનંદ, પરમચિશક્તિરૂપ વસ્તુ ઐસા નિજ કારણસમયસાર, સ્વરૂપકો યુગપ ધ્રુવ જાનનમેં સમર્થ હોના ચાહિયે, આહાહા ! (શ્રોતા.) બહુત ખૂબ (શ્રોતા ) પર્યાયકી બાત નહીં હૈ અહીંયા (ગુરુદેવ ) પર્યાયકી બાત નહીં આ તો ધૃવકા ઐસા લક્ષણ (શ્રોતાઃ) ધ્રુવમેં ઐસી શક્તિ પડી હૈ? (ગુરુદેવઃ) ઐસી શક્તિ, અપને કો ત્રિકાળ યુગપ૬ જાને ઐસા હી સ્વભાવ હૈ. આહા. હા ! (શ્રોતા ) એમાં શક્તિ હૈ તો પર્યાય પ્રગટ હોતી હૈ. (ગુરુદેવઃ) પર્યાય તો પ્રગટ.... સમજમેં આયા?
ત્રિકાળ જ્ઞાન ધ્રુવ હૈ વો ઘુવકો બરાબર જાનતે હૈ-એમ કહતે હૈ, ઐસા ઉસકા (સ્વભાવ) હૈ-પડા હૈ. આહા. હા! “બ્રહ્મ ઉપદેશ કર્યો આમાં આવે છે ને ભાઈ ! આનું પૂરું થાય ત્યારે.. બસ, આમાં જ એ છે જુઓ ! ૧૧-૧૨ ગાથામાં છે, પછી તેરમી (ગાથા) બાર ગાથામાં પોતે બ્રહ્મઉપદેશ કર્યો મેં એમ છે જુઓ! (નિયમસાર ગાથા ૧૨) સંસારરૂપી લતાકા મૂલ છેદનેકો હંસિયારૂપ હૈ, (યે ઉપન્યાસ સે “બ્રહ્મોપદેશ' કિયા)
પરમપરિણામિક સ્વભાવ, સંસારકો છેદનેમેં દાતરડા સમાન હૈ, છેદન ઉસકા અર્થ છેદનમેં હૈ ઐસી પર્યાય ઉસમેં નહીં, સંસાર છેદન સ્વરૂપ હી ઉસકા હૈ. સમજમેં આયા. ભગવાન ધ્રુવ જ્ઞાયકભાવ, જિસકો યહાં નિષ્ક્રિય કહા થા-નિષ્ક્રિય કહા થા, જિસમેં પરિણમન નહીં, જિસમેં મોક્ષમાર્ગ નહીં, જિસમેં મોક્ષ નહીં ઐસા ધ્રુવસ્વરૂપ તો કહતે હૈં એ અપનેમેં અપનેકો ત્રિકાળ જાનેં ઐસા ઉસમેં સ્વભાવ પડા હી હૈ અપનેકો ધ્રુવકો ધ્રુવ જાનેં ઐસા સ્વભાવ ત્રિકાળ પડા હૈ. સમજમેં આયા?
(શ્રોતા ) કર્મ હલ્કા હોગા તબ જાનેં ઐસી બાત હૈ? (ગુરુદેવઃ) કર્મ-ફર્મકી આંહી બાતે ય નહીં હૈ, કર્મ રહા ઉસકે ઘર, કર્મ પરદ્રવ્ય હૈ એ યહાં સ્વદ્રવ્યમેં કહાંસે આયે? (શ્રોતા ) એ તો એની મેળે નિર્જરે જ છે. આહા... હા! યહાં પરમ પારિણામિકમેં પર્યાયકી ભી બાત નહીં હૈ ત્યાં વળી કર્મકી બાત તો કયાંય રહ ગઈ આહા. હા ! ભગવાન આત્મા (ધ્રુવ) જુઓ કહે છે ને “અનાથ”—મુક્તિસુંદરીકા નાથ ભાના ચાહિએ, ઉસકી ભાવના કરની ચાહિએ એમ કહતે હૈં એ ત્રિકાળ ભગવાન (ધ્રુવ) મુક્તિસુંદરીકા નાથ ! આહા.. હા ! એનો અનુભવ કરના ચાહિએ બહુ સરસ, નિયમસાર' મેં ભી બહુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૬૯ પરમપરિણામિકભાવકી ખૂબ-ખૂબ (ભાવના ભાઈ હૈં)
આંહી કહતે હૈં “પ્રત્યક્ષપ્રતિભાસમય ” ઓહો ! હજી તો એમાં ને એમાં ઘણું બાકી છે, (શ્રોતા ) વિશેષ સમજે તો બહુત માલ નિકલે ને? (ગુરુદેવઃ) માલ નિકલેને! એમાં હું કે નહીં?
આંહી કહતે હૈં નિજ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય, એક સમયકી વર્તમાન અવસ્થાને પીછે, જો ધ્રુવ ચીજ પડી હૈ, ઉસકી બાત ચલતી હૈ કયોં કે ધર્મીકા ધ્યેય વો હૈ ઔર ધર્મીકો સમ્યગ્દર્શન પ્રગટ હુઆ વો દ્રવ્યની દૃષ્ટિસે પ્રગટ હુઆ હૈ. સમજમેં આયા? આહાહા ! પ્રત્યક્ષ પ્રતિભાસમય' આ લ્યો ! એ વિશેષણ સમજાયું કે કિસકો કહતે હૈં પ્રત્યક્ષપ્રતિભાસમય?
જો યે દ્રવ્ય, પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, સ્વરૂપ પ્રત્યક્ષ હી હૈ, વસ્તુ, વસ્તુ તરીકે અંદર સ્વરૂપ પ્રત્યક્ષ હૈ. ઐસા મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા, પ્રત્યક્ષ હોકર આત્માના અનુભવ હુઆ તો એ કહુતે હું કે પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્રુવ હે વો મેરા ધ્યેય હૈ. આહા.. હા.. હા ભારે કામ આકરું જગતને આવું સાંભળવાનું મળ્યું નથી.
એકલો ભગવાન ! જેના જ્ઞાનની પર્યાયમાં ધ્યેયરૂપે ધ્રુવ ભગવાન, કહતે હૈં કે ઈ તો પ્રત્યક્ષપ્રતિભાસમય વસ્તુ ઈ છે અનાદિ અનંત પ્રતિભાસમય વસ્તુ જ ઐસી હૈ. આહાહા!
“અવિનશ્વર”હૈ. ઠીક ! નિષેધ કર દિયા, પ્રત્યક્ષ સિવાય પરોક્ષપનાકા નિષેધ કર દિયા. સમજમેં આયા? અથવા એક સમયકી પર્યાય જો કેવળજ્ઞાનકી ઉસકા ભી નિષેધ હો ગયા! હા, અવિનશ્વર હૈ, ભગવાન ધ્રુવસ્વરૂપ ત્રિકાળ અવિનશ્વર હૈ, પર્યાય તો નાશવાન હૈ-કેવળજ્ઞાનકી પર્યાય ભી નાશવાન હૈ, આ વાત! કયોં કે કેવળજ્ઞાનકી પર્યાય હૈ તે એકસમય રહતી હૈ દૂસરે સમય તો ઉસકા નાશ હો જાતા હૈ, પર્યાય હૈ ન
ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્ ' એક સમય કેવળજ્ઞાન ઉત્પન્ન હુઆ, દુસરે સમય પર્યાયકા નાશ હોતા હૈ, દૂસરે સમય દૂસરા કેવળજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, ઓહોહોહો ! કેવળજ્ઞાન નાશવાન ! ( શ્રોતા કૂટસ્થ કહ્યું છે ને!) (ગુરુદેવડ) એ અપેક્ષા યહાં કહના નહીં હૈયે તો કેવળજ્ઞાન સદેશ રહતા હૈ ઈ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ! આંહી તો ત્રિકાળની અપેક્ષા ઉસકો નાશવાન કહા હૈ સમજમેં આયા? (કૂટસ્થ કયોં કહા?) ઐસી ને ઐસી કેવળજ્ઞાનકી પર્યાય પ્રગટ હોતી રહતી હૈ ઐસી ને ઐસી રહતી હૈ સદેશપને-પર્યાય વો નહીં પણ ઐસીને ઐસી રહતી હૈ એ અપેક્ષાસે કૂટસ્થ કહા હૈ, તો ભી હૈ તો નાશવાન! એક ભગવાન ધ્રુવસ્વરૂપ અવિનાશી હૈ! આહાહા !
આંહી તો હજી શરીર ને પર નાશવાન છે ઈ બેસતું નથી અંદર ! આ નાશવાન પદાર્થ, ઈ બેસે નહીં–રાગ નાશવાન હૈ એ બેસે નહીં, એને પર્યાય નાશવાન હૈ યે કૈસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
ધ્યેયપૂર્વક શેય બેસે? આ.. હા. હા! કયારે બેસે? કે ઈ ભગવાન (આત્મા) પોતે બેસારે તો બેસે ! સમજમેં આયા? નિશ્ચયગુરુ તો ઈ આત્મા હૈ-નિશ્ચયદેવ ને નિશ્ચયગુરુ હૈ વો આત્મા હૈ આ ધ્રુવ ! એ તીર્થમેં સ્નાન કરો એમ કહતે હૈં લ્યો! આહા.. હા.. હા ! મારગ ભારે ભાઈ !
“અવિનશ્વર' કભી નાશ નહીં હોતા, પલટન હોતા નહીં ઉસમેં એમ કહતે હૈં ધ્રુવમેં પલટન કૈસા પરિણમન કૈસા? પરિણમન હૈ વો તો નાશવાન હૈ આહા.. હા! સમજમેં આયા?
“શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ” બીજેમેં પરમપરિણામિકભાવ ઐસા શબ્દ આતા હૈ ભાઈ ! પરમ પરિણામિકભાવ કે પરમપરિણામિક-આંહીયાં “શુદ્ધ” ઉપર જોર દઈને ત્રિકાળ શુદ્ધ! એ ત્રણભાવ જો પારિણામિકકા કહા થા જીવત્વ-ભવ્યત્વ અભવ્યત્વ એ નહીં. શુદ્ધ પારિણામિક સહજ ભાવ પરમભાવ કેવળજ્ઞાન આદિ ભી અપરમભાવ, સમજમેં આયા?
આહા.. હા! જિસકો પચાસમી ગાથામેં કહા ને.. નિયમસારમેં, ક્ષાયિક સમકિત વો ભી પરસ્વભાવ હૈ પરદ્રવ્ય હૈ પરસ્વભાવ હૈ, ગજબ વાત હૈ, પચાસમી ગાથામેં લિયા (અન્વયાર્થ – પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા–ઉપાદેય છે) ભગવાન તેરા સ્વભાવ તો ત્રિકાળ ઓ તેરા સ્વભાવ હૈ, એક સમયકી ક્ષાયિક સમકિતકી પર્યાય... પરસ્વભાવ હૈ. “નિયમસાર' હૈ, ઉસમેં નહીં, નિયમસાર ગાથા પચાસ. જુઓ! પરસ્વભાવ હોં! પરભાવ નહીં, આ તો પહલે પરસ્વભાવ-પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવ હૈ.. એ ચાર ભાવ પરસ્વભાવ હૈં ક્ષાયિક સમકિત પરસ્વભાવ હૈ. આહાહા! આ તે કાંઈ દિગમ્બર સંતો પ્રભુ કહતે હૈં કિ ચારિત્રપર્યાય પરસ્વભાવ હૈ-વીતરાગી ચારિત્રપર્યાય પ્રગટ હુઈ સમ્યગ્દર્શનપૂર્વક અનુભવમેં, પરસ્વભાવ હે. (શ્રોતાઃ) કિસકી અપેક્ષા ? (ગુરુદેવ ) ત્રિકાળકી અપેક્ષાએ, રાગકી અપેક્ષાસે તો સ્વભાવ હું પણ ત્રિકાળકી અપેક્ષાસે પરસ્વભાવ હૈ ઔર “પદ્રવ્યમ”ઉસકો પરદ્રવ્ય કહ દિયા.. આહાહા ! ત્રિકાળી જ્ઞાયક ભગવાન વો સ્વદ્રવ્ય અને નિર્મળ પર્યાય મોક્ષકા મારગ વો પર્યાય પરદ્રવ્ય પરસ્વભાવ ને પરદ્રવ્ય ! આહાહા ! ઔર હેયતીન બોલ લીયા હૈ. અંતઃ તત્ત્વ ઐસા સ્વદ્રવ્યમ્ આત્મા ઉપાદેય હૈ.
ભગવાન આત્મા! જુઓ! બહુ વિશેષ લીધું છે, આ સ્વદ્રવ્યના આધાર સહજ પારિણામિકભાવલક્ષણ કારણસમયસાર હૈ.
આહાહા ! ત્રિકાળી ભગવાન, જિસમેં પરિણતિ મોક્ષકી ભી નહીં, ઐસા ભગવાન ધ્રુવ, કહતે હૈં કિ શુદ્ધ પારિણામિકભાવ અને એ સિવાય એકસમયકી પર્યાય ધર્મકી સચ્ચી ધર્મકી પર્યાય હોં, વો ભી પરસ્વભાવ, પરદ્રવ્ય ને હેય હૈ. યે હેય હૈં, ઉપાદેય નહીં. આહાહા! શેઠ? સૂના હી નહીં કભી ઐસા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૭૧ (શ્રોતાઃ) આઠ સાલ હો ગયે, આપકે પાસ પહેલી વાર સૂના (ગુરુદેવ:) બાત સચ્ચી હૈ, કોઈ વખતે નહીં થા આ ગાથામેં, વંચાઈ ગયા હૈ પહલે ! સમજમેં આયા? આ તો અગમ્યગમ્યની વાતું હું !
કહતે હૈં અંત:તત્ત્વ દ્રવ્ય સ્વ, જિસકો આંહી પારિણામિકભાવ કહતે હૈં, જુઓ! (સહજ) પારિણામિક પરમભાવલક્ષણ-પારિણામિક, શુદ્ધપારિણામિક એમ લાયા હૈ કારણ કે ઓલા અશુદ્ધપારિણામિકકા નિષેધ કરના હૈ ને ! શુદ્ધપારિણામિક પરમભાવ ! દૂસરા અપરમભાવ! કેવળજ્ઞાન આદિ, ક્ષાયિક સમકિત આદિ, અપરમભાવ, ઔર (શુદ્ધપારિણામિક) પરમભાવ ભગવાન ધ્રુવ આહાહા! નિજપરમાત્મ દ્રવ્ય અપના નિજ પરમાત્મદ્રવ્ય ત્રિકાળી દેખો! “નિજ અપના પરમાત્મદ્રવ્ય વહી મેં હું.” સમ્યગ્દષ્ટિ, ઉસકો અપના ધ્યેય બનાકર ઐસા જાનતે હૈ ને માનતે હૈ, એ મેં હૈં. સમજમેં આયા? એ મેં ટૂંઐસા નિર્ણય તો પર્યાય કરતી હૈ પણ પર્યાય નિર્ણય કરતી હૈ કે આ મૈં હૂં સમજમેં આયા? નિજપરમાત્મ દ્રવ્ય !
જુઓ! એટલા વિશેષણ આયા થા, આયા થા ન પહલે? (દૂસરે પાને) સર્વવિશુદ્ધપારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનાયસે જીવ કર્તુત્વભોસ્તૃત્વએ રહિત હૈ ઔર બંધ-મોલકે કારણ ને પરિણામસે શૂન્ય હૈ બીજે પાને છે. સમજમેં આયા?
પાનાં નહીં હૈ? તમારી પાસે? કયાં ગયા? ઉસકે પાસ નહીં ઘેર ભૂલ ગયા? સમજમેં આયા? અત્યારે વંચાતા હૈ વો ખબર હૈ કે નહીં? ઘર તો ભૂલ ગયા હૈ, પાનાં ભૂલ ગયા? સમજમેં આયા? (શ્રોતા ગલતીસે દૂસરા પાનાં રખ દિયા) ગલતીસે કહાં રખે ? સમજમેં આયા?
આ તો કાંઈ પીછે વારંવાર આતા નહીં હૈ. સમજમેં આયા? ઐસા નિજપરમાત્મદ્રવ્ય વહી મેં હૈં વહી મેં હૂં! સમ્યગ્દષ્ટિ, અપનેકો ધ્યેય આ આત્માકો કહૈ કિ યે મેં છું. ઐસા વિશેષણવાલા (આત્મા મેં હૈં) પરંતુ ઐસા નહીં ભાતા-નાસ્તિસે બાત કરતે હૈં–અનેકાંતસે સમ્યગ્દષ્ટિ ઐસી ભાવના નહીં કરતા કે મેં ખંડજ્ઞાનરૂપ મેં હું મેં પર્યાયરૂપ હું ઐસી ભાવના કરતે નહીં. સમજમેં આયા? ખંડજ્ઞાનરૂપ મેં હું ઐસી ભાવના નહીં કરતે !
આહા.. હા.. હા! કાળજા કંપી જાય અજ્ઞાનીના તો સાધારણ પ્રાણીનાં તો જયાં આવું સાંભળે! આહા! હા! આરે આવો મારગ? વીતરાગ આવું એકાંત કહે છે? આ તો એકાંત છે. એકાંત છે. અરે! સાંભળતો ખરો! એકાંત જ કહેવાય ને! (શ્રોતાઃ સમ્યક એકાંત જ હોય ને!)
સમ્યક એકાંત ઐસા સ્વદ્રવ્યથી દષ્ટિ વિના-ધ્યેય બનાયા વિના, સમ્યગ્દર્શન કભી તીનકાલમેં હોતા હી નહીં. આહાહા! સમજમેં આયા? સમ્યગ્દર્શન હુઆ ફિર ભી ધ્યેય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
ધ્યેયપૂર્વક શેય તો ઉસકા વોહી હૈ. પીછે શાસ્ત્રમ્ આતા હૈ કિ નહીં કે અવ્રતકી ત્યાગ કર, વો તો સ્વરૂપકા અનુભવ હુઆ હૈ ઉસમેં અવ્રતકા ત્યાગકા અર્થ સ્વરૂપમેં સ્થિરતા વિશેષ હુઈ હૈ, ત્યારે અવતના ત્યાગ હોકર વ્રતના વિકલ્પકી ભૂમિકામેં ઐસા વિકલ્પ આતા હૈ, ઈ તો આનંદમે સ્થિર હૈ તો વ્રત કહાઁ રહા હૈ? વો તો આતા હૈ ન એ કયા કહેવાય ? પૂજ્યપાદ સ્વામીકે “ઇબ્દોપદેશ' મેં આતા હૈ. અવ્રત છોડીને વ્રત લેના. ઉસકા અર્થ કયા? (શ્રોતા: પછી બેય છોડવા લાયક કહા હૈ) (ગુરુદેવ ) પછી.. એ છોડવાલાયક નહીં ને એ ચીજ જ મેરેમેં નહીં, વ્રત ને અવતના વિકલ્પ મેરેમેં હૈ હી નહીં-મેરી પર્યાયમેં હૈ નહીં તો દ્રવ્યમેં તો હૈ હી નહીં આહા. હા! ઐસી દૃષ્ટિ હુઆ પીછે-અનુભવના આનંદકા સ્વાદ આયા, વિશેષ ઉસમેં સ્થિર હોકર આનંદકી વિશેષ દશા હુઈ તો અવતકા ત્યાગ હુઆ અને ત્યારે વ્રતકા વિકલ્પકી ભૂમિકા ઉસકો ઉત્પન્ન હોતી હૈ. પણ આનંદમેં વિશેષ આયા હૈ ઉસ ભૂમિકામેં વ્રતના વિકલ્પ ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા?
નહીં તો ઐસા કહા હૈ કે અવ્રતસે નર્યાદિમેં જાયેગા, વ્રતસે સ્વર્ગાદિમાં જાયેગા. વો છાયા હૈ વો તડકા હૈ–ઐસા આતા હૈ ન ! (શ્રોતાઃ યે વાસ્તવિક નહીં, યે બાત વાસ્તવિક હૈ આપકી) ગુરુદેવઃ યે વાસ્તવિક હૈ (શ્રોતા ) ખંડરૂપ વિષયક! ગુરુદેવઃ ખંડરૂપ? ખંડરૂપ જો પાંચ જ્ઞાન હૈ ન! (શ્રોતા ) પર્યાય, પર્યાય (ગુરુદેવ ) પર્યાય હૈ ન! (શ્રોતા ) રાગ કરતી હૈ વો? (ગુરુદેવ) રાગ, રાગકી બાત નહીં, યહાં તો એક સમયકી પર્યાય હૈ યે ખંડરૂપ હૈ. આ શુદ્ધ કેવળજ્ઞાનકી પર્યાય ભી ખંડરૂપ હૈ ભગવાન ત્રિકાળ હૈ વો અખંડ હૈ. સમજમેં આયા?
ખંડજ્ઞાનકો ભી ભાતા નહીં તો વળી શુભરાગકો ભાવે ઔર નિમિત્તકો મિલાનેકી ભાવના હો, ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં. ભારે વાત ભાઈ ! (બહુ ચોખું)
(શ્રોતા:) એસી ભાવના વારંવાર સમ્મદ્રષ્ટિ ભાતા હૈ તો વો આત્માકો હી સંમત કરતા હૈ? (ગુરુદેવઃ) ઉસકો સંમત કરતે હૈ ધ્રુવકો, ધ્રુવ દૃષ્ટિમેં આયા વોહી સંમત કરતે હૈં વારંવાર ત્યાં જ દૃષ્ટિ પડી હૈ વારંવાર ત્યાં જ દેષ્ટિ જાતી હૈ એમ કહતે હૈં. (શ્રોતા ) હરસમયમેં હૈં? ગુરુદેવઃ હા, હરસમયમેં હૈ દૃષ્ટિ પણ આંહી વાત કરના હૈ ને!
પંચાચાર, યે આતા હૈ શ્લોક આતા હૈ નિયમસારમેં પંચાચાર નિર્મળ પાનેવાલા, મુનિ ! પંચમગતિને કારણે, પંચમ ભાવકો સ્મરણ કરતે હૈ. ઐસા શ્લોક છે. કયા કહા? નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તપ ને વીર્ય, નિર્મળ વીતરાગી ઐસા પંચાચાર પાલનેવાલા ધર્માત્મા, પંચમગતિને કારણે, પંચમભાવકો સ્મરણ કરતે હૈં ઐસા પાઠ હૈ. સ્મરણ કરતાકા અર્થ કયા? ઉસકી પરિણતિ વારંવાર એ તરફ હી ઝૂકી હૈ. આહા.. હા.. હા. હા! સમજમેં આયા? કથની તો એમજ આવે ને કથની કૈસી આવે! ધર્મીકીસમ્યગ્દષ્ટિકી દૃષ્ટિ ધ્રુવ ધ્યેય ઉપર ગઈ હૈ ને પરિણમન હુઆ હૈ. સમજમેં આયા? વો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૭૩ પરિણમન નિરંતર ચાલુ હૈ. ઉસકા નામ સ્વાત્માકો ધ્યાતા ભાતા હૈ એમ કહુનેમેં આતા હૈ.
ભાષામાં ઉપદેશ તો ઉપદેશની રીતે આવે ભાષા જડ, ભાવ કહેના અંતરકા... સમજમેં આયા?
“નિજ પરમાત્મ દ્રવ્ય વહી મેં છું પરંતુ ઐસા નહીં ભાતા કે ખંડજ્ઞાનરૂપ મેં છું.” મેં મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન રૂપ મેં હૂં-ખંડજ્ઞાનરૂપ મેં હૈં ઐસી ભાવના જ્ઞાનીકો હોતી નહીં. આહા.... હા ! ઐસા ભાવાર્થ હૈ લ્યો ! ઐસા ભાવાર્થ હૈ સારી ગાથાકા આ ભાવાર્થ હૈ.
યહ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ ઐસા આગમસે-અધ્યાત્મસે જ્ઞાન કરકે યથાર્થ કિયા હૈ” એમ કહતે હૈં આગમકી ભાષા ક્યા હૈ, અધ્યાત્મકી ભાષા કયા હૈ સબ મિલાકર કહા હૈ, મોક્ષકા મારગ આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહા ઔર મોક્ષકા મારગ અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મા અભિમુખ પરિણામ ને શુદ્ધોપયોગ કહા, દોયમેં વિરોધ નહીં, કયોંકિ દોય અપેક્ષા લેકર બાત કિયા હૈ. સમજમેં આયા ? તથા “તેમ જ નયઢયકે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકકે અભિપ્રાય કે અવિરોધપૂર્વક કહા ગયા હૈ,” કયાંકે પહલે કહાથા કે જો ચાર ભાવ હૈ વો પર્યાયરૂપ હૈ, ત્રિકાળી ભાવ દ્રવ્યરૂપ હૈ ઐસા દોનોં કો મિલાકર બાત કિયા થા, પર્યાય નહીં હૈ ઐસા નહીં પર્યાય પર્યાયમેં હૈ. સમજમેં આયા? એમ કહતે હૈ દેખો! નયદ્ધયકે દ્રવ્યાર્થિક-ત્રિકાળીદ્રવ્ય ધ્રુવ ઔર વર્તમાન પર્યાયચારભાવરૂપ દોકો મિલાન કરકે અભિપ્રાયકો અવિરોધપૂર્વક કહા ગયા હૈ, ઉસમેં કહીં વિરોધ હૈ નહીં, આચાર્ય પોતે સિદ્ધ કરતે હૈ, સમજમેં આયા? સૂક્ષ્મ તો હું થોડા ભાઈ! (શ્રોતાઃ) કામ તો પર્યાય સે હોતા હૈ? (ગુરુદેવ:) હાં, કામ તો પર્યાય સે હૈ પણ પર્યાયકા ધ્યેય કયા હૈ વો બાત હૈ ઇસલિએ તો દોય બાત કિયા હૈ કિ પારિણામિકભાવ ધૃવરૂપ હૈ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, ભાવરૂપ હૈભાવના જાનેવાલા ઘુવકી ભાવના કરતે હૈ પર્યાયકી ભાવના કરતે નહીં, મોક્ષમાર્ગ તો પર્યાય હૈ. આહાહા! ભારે વાત ભાઈ !
નયઢયકે અભિપ્રાયકે અવિરોધપૂર્વક હી કહુનેમેં આયા હોનેસે સિદ્ધ હૈ. (નિબંધ હૈ) “ઉસમેં કોઈ વિરોધ અંશેપણ આગમસે કે અધ્યાત્મસે હૈ નહીં. એમ આચાર્ય પોતે કહતે હૈ” “ઐસા વિવેકી જાને...” આહાહા! દેખો એક શબ્દમેં કહ દિયા ઐસા વિવેકી જાનૈ-રાગસે પૃથક્ હોકર ધ્રુવકા દૃષ્ટિ કરનેસે, વિવેકી કો.. ઉસકી સહજ ખબર પડતી હૈ. સમજમેં આયા? વિવેકી જાને હો-સંસ્કૃત ટીકામેં હૈ પહલેસે કર્તા-કર્મસે ઉપાડા હૈ, આત્મા કર્તા-કર્મ નહીં, વિકારકા કર્તા ને વિકારદા ભોક્તા દ્રવ્ય નહીં, ત્યાંથી ઉપાડા થાને? સમજમેં આયા?
કયા કહતે હૈં? વિકાર આયાને પહેલે (શ્રોતા ) પછી એમ આવ્યું ને કે જાણવાવાળો તો છે. ( ગુરુદેવ ) જાણવાવાળો એ બીજું –જાણવાવાળો બીજા અર્થમાં કહ્યું છે. અનેકો જાનતા હૈ ઈ જાણવાવાલા, યહ તત્વ ચલેગા આપણે –હવે (શ્રોતાઃ) વો વિવેકી જાને (ગુરુદેવ ) હાં. વો વિવેકી જાને, અલૌકિક માર્ગ હૈ ભાઈ ! કર્તા કર્મ ઉડા દિયા જાણે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
ધ્યેયપૂર્વક જોય જાણે નો અર્થ ઈ કે પર્યાયમાં ઐસા જ્ઞાન હોતા હૈ, ઈસે જાને ઐસા કહા હૈ સહજરૂપ પરિણમનકી પર્યાયમેં વો જાતકા જ્ઞાન હોતા હૈ, સમજમેં આયા? જાને ઐસા કહા ! જાણે એટલે જાનને જાતા હૈ ન્યાં? ઈ જાનનેકી પર્યાય ઐસી પ્રગટ હોતી હૈ કિ રાગ આયે તો ઉસકો જાણે એમ કહના, ઉપશમ હો તો ઉપશમકો જાને એમ કહુના, ક્ષયોપશમ-ક્ષાયિક હો તો ઉસકો જાને એમ કહુના. કહુના કા અર્થ ક્યા? ઉસકો જાને (શ્રોતા ) જાણતો નથી ને કહેવું? (ગુરુદેવ ) જાણતો નથી નહીં, જાણવાની અપની પર્યાયમેં વો આયા હૈ ઈતની વ્યવહારકી અપેક્ષા જાનેં ઐસા કહુનેમેં આયા હૈ, સમજમેં આયા? સબ બાત આ ગઈ.
લ્યો! બારમા વ્યાખ્યાન પૂરા હો ગયા ઉસમેં. આજ બારમા દિન હૈ. સબ બાત આ ગઈ. (આજ) પૂરા હો ગયા, ઐસા કભી નહીં બાત આયા હોં! કભી વ્યાખ્યાન ઐસા બહાર નહીં આયા, સ્પષ્ટીકરણ ભી ઐસા આયા પૈસા પહલે કભી નહીં આયા. આહા.. હા !
નિષ્ક્રિય હું ભગવાન આત્મા ! અર્થાત્ સિદ્ધકી પર્યાયસે ભી રહિત હે ભગવાન આત્મા! આહા.. હા. હા ! ઐસી બાત કિયા વો આગમસે ઔર અધ્યાત્મસે યથાર્થ હૈ વો વિવેકી જાનતે હૈં એમ કહતે હૈ, જિસકો વિવેક નહીં વો જાન સકતે નહીં. (શ્રોતા ) વિવેકી માનેં સાધક? ( ગુરુદેવ) સાધક-જ્ઞાની-સમકિતી. આંહી તો સમ્યગ્દષ્ટિ જાને એમ લેના હૈ ન. અજ્ઞાનીકો પત્તા હી કહાં હૈ કયા ચીજ હૈ? સમજમેં આયા?
અપની દૃષ્ટિમેં ધ્રુવ આયા હૈ ઉસકો સબ વિવેક હૈ ઉસકો સબકા ખ્યાલ હૈ કે પર્યાય આ દ્રવ્ય આ, દૂસરે કો ઉસકી ખબર પડતી નહીં આહા.. હા! (પ્રમાણ વચન ગુરુદેવ!)
શુદ્ધ પારિણામિક ભાવ સંબંધી–બાર અપૂર્વ પ્રવચન દ્વારા-ક્ષીણમોગુણ સ્થાનની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવનાર શ્રી સદગુરુદેવનો જય હો જય હો જય હો
*
*
* *
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૭૫ શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્રસૂરિ વિરચિત શ્રી સમયસાર-કલશની
પં. શ્રી રાજમલજીકૃત કલશ ટીકા-કલશ-૨૭૧ न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्र-भावोऽस्मि।
ખંડાન્વય સહિત અર્થ:- “ભાવ: ” હું વસ્તુ સ્વરૂપ છું. વળી કેવો છે? “જ્ઞાનમાત્ર” ચેતનામાત્ર છે સર્વસ્વ જેનું એવો છું. “5:” સમસ્ત ભેદ-વિકલ્પોથી રહિત છું. વળી કેવો છું? “સુવિશુદ્ધ:” દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિથી રહિત છું. વળી કેવો છું“pળે ન ઉડ્ડયા”િ જીવ સ્વદ્રવ્યરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “ક્ષેત્રે જ ઉન્ડયામિ” જીવ સ્વક્ષેત્રરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “વાનેન ન ૩યાનિ” જીવ સ્વકાળરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું; “ભાવેન ન વધ૩યાનિ” જીવ સ્વભાવરૂપ છે એમ અનુભવતાં પણ હું અખંડિત છું. ભાવાર્થ આમ છે કે એક જીવવસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવરૂપ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તો પણ ચાર સત્તા નથી, એક સત્તા છે. તેનું દષ્ટાંત- જેમ એક આમ્રફળ ચાર પ્રકારે છે એમ તો ચાર સત્તા નથી. તેનું વિવરણ- કોઈ અંશ રસ છે, કોઈ અંશ છોતરું છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે, તેમ એક જીવવસ્તુ (વિષે) કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, કોઈ અંશ જીવભાવ છે, એ પ્રમાણે તો નથી, એવું માનતાં સર્વ વિપરીત થાય છે. તેથી આ પ્રમાણે છે કે જેમ એક આમ્રફળ સ્પર્શ-રસ-ગંધ-વર્ષે બિરાજમાન યુગલનો પિંડ છે, તેથી સ્પર્શમાત્રથી વિચારતાં સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં ગંધમાત્ર છે, વર્ણમાત્રથી વિચારતાં વર્ણમાત્ર છે; તેમ એક જીવવસ્તુ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવે બિરાજમાન છે, તેથી સ્વદ્રવ્યરૂપે વિચારતાં સ્વદ્રવ્યમાત્ર છે, સ્વક્ષેત્રરૂપે વિચારતાં સ્વક્ષેત્ર માત્ર છે, સ્વકાળરૂપે વિચારતાં સ્વકાળમાત્ર છે, સ્વભાવરૂપે વિચારતાં સ્વભાવમાત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે “અખંડિત” છે. “અખંડિત” શબ્દનો આવો અર્થ છે.
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવરત્નોનવીન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રા (૮-૨૭૧)
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે શેય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
ધ્યેયપૂર્વક જોય ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે- “બદન માં ય: જ્ઞાનમાત્ર: ભાવ: ” () (૩યું :) જે કોઈ (જ્ઞાનમાત્ર: ભાવ: રિમ) ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું “સઃ શેયઃ એવ”તે હું શેયરૂપ છું પરંતુ એવા શેયરૂપ નથી? “શેયજ્ઞાનમાત્ર:” (ત્તેય) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના (જ્ઞાનમાત્ર:) જાણપણામાત્ર, ભાવાર્થ આમ છે કે- હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય- એમ તો નથી. તો કેમ છે? આમ છે
જ્ઞાનgયજ્ઞાતમહૃર્તુમાત્ર: શેય:” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (જ્ઞેય) શેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (જ્ઞા7) જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, - એવા ત્રણ ભેદ (દ્ધિસ્તુમાત્ર:) મારું સ્વરૂપમાત્ર છે (mય:) એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે- હું પોતાના સ્વરૂપને વેદવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવા યોગ્ય છે તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; - એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “જ્ઞાનશેયત્નોનવાન” (જ્ઞાન) જીવ જ્ઞાયક છે, (શેય) જીવ શેયરૂપ છે, એવો જે (કલ્લોલ) વચનભેદ તેનાથી (વલ્સન ) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. ૮-૨૭૧.
* * * * * પ્રવચન નં. - ૧ કળશ ૨૭૦/૭૧ તા. પ-૧-૬૬
સાધ્ય-સાધક અધિકાર
શ્રી સમયસાર કળશટીકા કળશ ૨૭૦” न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्र-भावोऽस्मि ।
“સુવિશુદ્ધઃ એકો જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ”- જુઓ માથે શું કહ્યું? હવે છેલ્લા કળશ છે ને, તે એકદમ અભેદનાં પડખાંઓનાં પ્રકાર બતાવે છે! માથે કહ્યું ને!(ર૭)માં). માથેનું હવે થોડું રહ્યું છે એની સાથે સંધિ કરતા કે આત્મા! વસ્તુસ્વરૂપે, પુણ્ય પાપના ભાવ, શરીર, કર્મથી રહિત પણ અનંતશક્તિ સહિત (છે). પણ એવી અનંત શક્તિ સહિતને એક, એક શક્તિને, એક એક નયે ખોજવા જતાં, ખોજ ખોવાઈ જાય છે. એમ આવ્યું. “સઃ પ્રશ્યતિ ”નો અર્થ જ એવો કર્યો છે! “સધ: પ્રણસ્થતિ છે ને! ચોથી લીટીમાં- “ખંડ ખંડ હોકર મૂલસે ખોજ મિટા-નાશકો પ્રાપ્ત હોતા હૈ' એટલે કે આત્મા, એકસમયમાં અનંતશક્તિ સંપન્ન! અનંતગુણરૂપ છે, છતાં એક એક શક્તિને, એક નયે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૭૭ શોધતાં એની ખોજ નાશ થઈ જાય છે. ખોજ એટલે, એકરૂપ વસ્તુનો અનુભવ એમાં થઈ શકતો નથી. સમજાણું કાંઈ?
એ વસ્તુ પોતે અનંતશક્તિગુણસંપન્ન ભલે (છે) અને વિકાર, શરીર, કર્મથી તો ઈ પ્રાપ્ત થાય નહીં, પુણ્ય-પાપના વિકલ્પથી કે શરીરની અવસ્થાના આશ્રયે, એ વસ્તુની પ્રાપ્તિનો અનુભવ હોય નહીં. પણ એનામાં અનંતગુણ છે ઈ અનંતગુણમાં, એક-એક ગુણના લક્ષે ( પ્રાપ્તિ) કરવા જાય, તો તે ખંડ ખંડ થતાં તેનો (આત્માનો) અનુભવ સિદ્ધ થતો નથી. કેમકે વસ્તુ એકરૂપ છે, એકરૂપ દૃષ્ટિ થતાં એનો અનુભવ થાય. અનંતપણાની દૃષ્ટિ કરતાં એનો અનુભવ થાય નહીં. એમ આ ગાથામાં કહ્યું. હવે, અહીંયાં ચાર બોલનો નિષેધ કરે છે. પહેલાં અનંતગુણના અનંતનયોનો નિષેધ કર્યો, હવે ચારનો નિષેધ ને પછી કરશે ત્રણનો નિષેધ-જ્ઞાતા, શેય ને જ્ઞાન ત્રણ એ પહેલા આમાં ચારનો નિષેધ કરે છે હવે!
પહેલાં છેલ્લો બોલ લે છે “સુવિશુદ્ધ એકો જ્ઞાનમાત્રઃ ભાવ: અસ્મિ” કેવો છું. હું? કે “જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ” ભાવ: અસ્મિ, ભાવ એટલે વસ્તુ! હું વસ્તુસ્વરૂપ છું હું વસ્તુ સ્વરૂપ છું. “ઔર કૈસા હું? જ્ઞાનમાત્ર:” વસ્તુનો સ્વભાવ ચેતના માત્ર છે. જાણવું દેખવું એવો જ એનો સ્વભાવ છે. “ચેતનામાત્ર હૈં સર્વસ્વ જિસકા” બધું સર્વસ્વ છે ચેતનામાત્રમાં બધું સમાઈ ગયું (છે). ઈ પુણ્ય-પાપ, શરીર, કર્મ એમાં નથી. નથીની વાત અહીંયા કરી નથી, પણ “છે આ” (ની વાત કરી છે.) ચેતનામાત્ર સર્વસ્વ ચેતનામાત્ર સર્વસ્વ પોતાનું! સર્વસ્વ (અર્થાત્ ) સર્વ પોતાનું ચેતનામાત્ર એ વસ્તુ છે!
એકઃ” એક છું. “એકો” છે ને અંદર “સમસ્ત ભેદવિકલ્પોંસે રહિત ઠું' “એક છું' એટલે શુદ્ધ છું. શુદ્ધ છું એટલે એક છું. એક છું એટલે કોઇપણ ભેદના વિકલ્પ વિનાનો છું એટલે કેવો છું, કે “સુવિશુદ્ધઃ ” જુઓ આ અનુભવની દૃષ્ટિ થતાં “આ” હોય છે એમ કહે છે અહીયાં, આહાહા ! સમજાય છે કાંઈ?
આત્માનો અનુભવ થવામાં એકલી વસ્તુ ચેતના માત્ર સર્વસ્વ એક ને સુવિશુદ્ધ (છે.) સુવિશુદ્ધ એટલે? એમાં નાખ્યું (કહ્યું). દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ ઉપાધિસેં રહિત . એવો આત્મા ! “કૈસા હૈ...? “દ્રવ્યણ ન ખપ્પયામિ” વ્યાખ્યા જુદી રીતે આ કરે છે આહાહા! ઓલામાં તો દ્રવ્યથી ખંડિત થતો નથી, એટલો અર્થ આપણે લીધો. જયચંદપંડિતમાં આવે છે. અહીંયાં તો કહે છે, જીવ “દ્રવ્ય સ્વદ્રવ્યરૂપ હૈ ઐસા અનુભવને પર ભી મેં અખંડિત હુંહું સ્વદ્રવ્યરૂપ છું હું સ્વદ્રવ્યરૂપ છું એમ છતાં, એ એક ભાગ એમાં નથી આવતો એમ કહે છે. ક્ષેત્ર કાળ અને ભાવ એવા ચાર ભંગમાં, હું સ્વદ્રવ્યરૂપ છું એથી, એના બીજા ત્રણ બોલ (ભાવ) ભેગા નથી આવતા એમ નથી. એકરૂપે હું અખંડ દ્રવ્યમાં અખંડ જ છું. સમજાણું કાંઈ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
ધ્યેયપૂર્વક શેય જીવ, સ્વદ્રવ્યરૂપ છે, વસ્તુ તરીકે વસ્તુ તરીકે એસા અનુભવને પર ભી મેં અખંડિત હૂં એક દ્રવ્યરૂપ છું એમ કહેતાં, કાંઈ દ્રવ્યનો ભાગ ખંડ થયો છે. અને ક્ષેત્ર કાળ ભાવનો ભંગ કાંઈ રહી ગયો છે એમ નથી, એમ (અહીંયાં) કહે છે. સમજાણું કાંઈ? કો’ સમજાય છે કે નહી આમાં ? આ તો બધું ઊંચી! ઝીણી વાત છે હવે (શ્રોતા: ઊંચી ને ઝીણી એટલે?) ઉત્તર:- ઝીણીમાં ધ્યાન રાખવાનું હોય, ઊંચીમાં સાચી છે એમ, સમજાણું કાંઈ? દ્રવ્ય સ્વદ્રવ્ય જોયું? ભાષા પણ પાછી કેવી સ્વદ્રવ્ય દ્રવ્ય એમ ન (કહ્યું) ઈ જીવ, સ્વદ્રવ્યરૂપ છે એમ કહેવામાં, બીજા દ્રવ્યરૂપે તો નથી પણ ઈ સ્વદ્રવ્ય કહેવામાં એક અંશ જ આવે છે એમ નથી. હું સ્વદ્રવ્યરૂપ છું. એટલે કે બીજો કોઈ અંશ બાકી કોઈ રહી જાય છે ક્ષેત્ર કાલ ભાવનો એમ નથી એમ કહે છે. સમજાણું કાંઈ?
એક દ્રવ્ય ચેતનામાત્ર વસ્તુ દ્રવ્ય, સ્વદ્રવ્યરૂપ છું સ્વ-દ્રવ્યરૂપ છું એમ કહેતાં અનુભવને પર ભી મૈ અખંડિત છું.”
ક્ષેત્રેણ ન ખયામિ ” જીવ સ્વક્ષેત્રરૂપ હૈ. બીજો બોલ જીવ, સ્વ, સ્વક્ષેત્રરૂપ છે. એમ કહેતાં છતાં એક અંશ નથી. એમાં પણ બધાં દ્રવ્ય કાલ ભાવનું અખંડ એકપણું આવી જાય છે એમ કહે છે. હું. ભારે ઝીણી વાત ભાઈ ? આ જીવનું આ અખંડપણે એમ દૃષ્ટિમાં આવવું, એનું નામ ધર્મ ને સમ્યગ્દર્શન છે સમજાણું કાંઈ ?
કહે છે: હું જીવ, સ્વક્ષેત્રરૂપ છું. પોતાનું ક્ષેત્ર પહોળું એટલે એ રીતે હું જીવ સ્વક્ષેત્રરૂપ છું. એ રીતે પણ “ઐસા અનુભવને પર ભી મેં અખંડિત હું” એટલા સ્વક્ષેત્રરૂપ હું સ્વક્ષેત્રરૂપ છું, એમ છતાં છું તો અખંડ જ, કોઈ ભાગ એમાંથી-સ્વક્ષેત્રરૂપ છું એમાં કોઈ ભાગ બાકી રહી જાય છે, અંદર ભાવનો સ્વકાળનો કે દ્રવ્યનો બાકી રહી જાય છે, એમ નથી. સમજાય છે કાંઈ ?
આવો ધર્મ! ભારે ભાઈ હવે, આમાં નવરાશ ક્યાં માણસને લ્યો કહેવાય છે ને હજી તો બહારથી વિકલ્પથી, દયા-દાન ને ભક્તિથી ધર્મ કરવો છે, એનાથી ધર્મ થાય ને એનાથી કલ્યાણ થાય રખડવા ટાણે. અનંત કાળથી રખડે છે, એમાં છે રખડવું ચોરાશી અવતારમાં રખડવું છે ઈ એનાથી માને છે કે મારું કલ્યાણ થાશે.
વસ્તુ પોતે અખંડાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એ વસ્તુના જે ચાર ભાગ, એમાં એક ભાગમાં, બીજા ભાગ રહી જાય છે, એમ કરીને અહીંયાં નિષેધ કરે છે. બીજી તો વાત શી કરવી? સમજાણું કાંઈ ? વિકલ્પ છે ઈ દયા-દાન-વ્રત-ભક્તિ એ તો રાગ છે, વિકાર છે. એનાથી ધર્મ બર્મ થાય નહીં; એનાથી આત્માનો અનુભવ થતો નથી. શરીરની ક્રિયાથી, તો ક્યાંય રહી ગઈ (દૂર) વાત. પણ કોણ જાણે ક્યાંનું ક્યાં નાખે છે માળા અહોહો ! શરીરની ક્રિયા સચેત ક્રિયાથી ધર્મ થાય લ્યો અરે શું કહીએ? અરે આવો કાળ મળ્યો બાપા ભાઈ માંડ તરવાના કાળમાં બૂડવાના ક્યાં રસ્તા લીધા? આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૭૯
કહે છે ! આંહી તો હું પોતે, ચાર અંશપણે છું એમાં એક અંશમાં ત્રણ અંશ રહી જાય છે એવો ય હું નથી, એમ કહે છે અહીં તો, આહાહા ! રાગપણે તો નહીં, પુણ્યપણે નહીં, પાપપણે નહીં, શ૨ી૨ વાણીપણે નહીં, કર્મપણે નહીં પણ એક અંશમાં હું સ્વક્ષેત્રપણે છું તો વળી બીજા અંશો એમાં બાકી રહી જાય છે? બધું ય એમાં જ આવી જાય છે. આહાહા ! એ... ક અસંખ્ય પ્રદેશી એક વસ્તુ સ્વક્ષેત્રપણે, એ પોતે દ્રવ્ય છે, એમાં એની અવસ્થા આદિનો કાળ છે ને એનામાં રહેલા ગુણ ને બધું એકમાં આવી જાય છે સમજાણું કાંઈ ? ( શ્રોતાઃ કળશ છે?) હૈં? કળશ આ નથી, ગધે છે ગધે. પણ ગધે છે અમૃતચંદ્રાચાર્યનું કો ’ સમજાણું કાંઈ ? કળશ નથી, પણ અમૃતચંદ્રાચાર્યનું છે આ ( ગધે ) કો 'કનું કરેલું નથી. હિંમતભાઈએ નથી નાંખ્યું એમાં ઉ૫૨થી આ તો ભાઈએ નાંખ્યું છે રાજમલજી પંડિતે અર્થ કર્યો છે આનો. (શ્રોતાઃ તારવીને જુદું પાડયું છે!) સમજાણું કાંઈ ? હું એક સ્વરૂપે, સ્વક્ષેત્રે છું, તો પણ તેમાં ખંડ નથી પણ અખંડ છું સ્વક્ષેત્રનો ભાગ એક અને સ્વભાવ ને કાળ ને દ્રવ્યનો ભાગ બીજો એમ એમાં રહેતું નથી. સમજાણું કાંઈ ? “કાલેન ન ખણ્ડયામિ ” જીવ સ્વકાલરૂપ હૈ ભગવાન પોતાના સ્વકાળે ત્રિકાળ છે. અનંત ગુણ ને દ્રવ્ય ને ક્ષેત્ર બધુંય એમાં સમાઈ જાય છે. સ્વકાળ ત્રિકાળ સ્વકાળ એટલે પોતાનો કાળ એટલે પોતાથી ત્રિકાળ એમ ને એમ છે. વસ્તુ જે અનંતગુણનો પિંડ, દ્રવ્યરૂપ, ક્ષેત્રરૂપ, ભાવ એવો સ્વકાળમાં બધું આવી જાય છે. સમજાણું કાંઈ ? “કાલેન ન ખણ્ડયામિ ” જીવ સ્વકાલરૂપ હૈ પણ કાળથી ન કહેતા દરેકમાં સ્વ નાખેલ છે. (સ્વદ્રવ્યરૂપ, સ્વક્ષેત્રરૂપ, સ્વકાલ, સ્વભાવરૂપ) વળી કોઈ કાળ બીજાનો લ્વે ને બીજાનું દ્રવ્ય લ્યે ઐસા અનુભવને ૫૨ ભી મૈં અખંડિત હું– અને સ્વકાળ, સ્વ કાળએકરૂપ ! ત્રિકાળરૂપ સ્વકાળ એક છું. એમ કહેતાં હું અખંડિત જ છું, એમાં કોઈ ખંડ, ભેદ, ભંગ છે નહીં. સમજાણું ? “ ભાવેન ન ખણ્ડયામિ ” જીવ સ્વભાવરૂપ છે. જીવ સ્વ, સ્વ એમ લેવું જીવ સ્વ ભાવરૂપ છે એમ લેવું. સમજાણું કાંઈ ? હું એક સ્વભાવ-જ્ઞાન, દર્શન આનંદ આદિ સ્વ... ભાવ, એ મારા સ્વભાવરૂપ છું એમ કહેતાં ય અખંડિત છું. સ્વભાવ કહેતાં કોઈ કાળ, દ્રવ્ય અને ક્ષેત્ર કોઈ બાકી રહી જાય છે એમાં, એમ છે નહીં સમજાય છે? ‘ ઐસા અનુભવને ૫૨ ભી મેં અખંડિત હૂઁ.
'
,,
แ
ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવરૂપ ચાર પ્રકા૨કે ભેદોં દ્વારા કહી જાતી હૈ. એક જ ભગવાન આત્મા એનું દ્રવ્ય એટલે ગુણપર્યાયનો પિંડ ક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશ, કાળ એટલે ત્રિકાળ રહેવાવાળો કાળ, ભાવ એટલે અનંત શક્તિગુણ એમ ચાર પ્રકારના ભેદે એક ચીજને કહેવામાં આવે છે. તથાપિ ચાર સત્તા નહીં હૈ.” તો પણ ચાર સત્તા નથી. સત્તા તો એક જ છે ચારમાં. દ્રવ્યની સત્તા હોવાપણું જુદું, ક્ષેત્રનું હોવાપણું જુદું, કાળનું હોવાપણું જુદું અને ભાવનું
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
ધ્યેયપૂર્વક શેય હોવાપણું જુદું એમ છે નહીં. સત્તા તો એક જ છે દ્રવ્યસત્તા કહો તો તે. ક્ષેત્ર સત્તા કહો તો તે. કાળ ત્રિકાળ એકરૂપ સત્તા કહો તો તે સ્વભાવરૂપ સત્તા કહો તો તે. સમજાણું કાંઈ? “તથાપિ ચાર સત્તા નહીં હું એક સત્તા હૈ.” ઉસકા દૃષ્ટાંત ચાર સત્તા ઇસ પ્રકારસે તો નહીં હૈ કિ ચાર પ્રકારનું હોવાપણું આ પ્રકારે તો નહીં. ક્યા પ્રકારે? દાખલો આપે છે. ભગવાન આત્મા આ શરીર, વાણી, કર્મથી તો જુદો આ (શરીર) માટી છે આ તો (દેહ માટી છે) કર્મથી તો જુદો, પુણ્ય પાપના વિકલ્પ ઉઠે વિકાર એથી (પણ) જુદો, તો કહે છે એને (આત્માને) ચાર પ્રકારે વહેંચીને કહીએ, તો સત્તા ચાર છે? કોની પેઠે? એમ કહે છે.
જીસ પ્રકાર એક આમ્રફલ ચાર પ્રકાર હૈ. આંબો-કેરી ચાર પ્રકાર છે કોઈ અંશ તો એમાં રસ છે. કેરીમાં એક ભાગ રસ છે મીઠો એક અંશ છિલકા હૈ, માથેની છાલ છે, એક રસ છે, એક છાલ છે, કેરી એક છે. એના ચાર ભાગ એક રસ છે, એક છાલ છે, એક ગોટલી છે. કોઈ અંશ મીઠા હૈ. કોઈ અંશ રસ માંહેનો મીઠો (મીઠાપણું ) જુદું છે. સમજાય છે? રસ, સાધારણ (સામાન્ય) લીધો એમાં ( વિશેષ) મીઠો લીધો. આ (કેરીમાં) ચાર ભાગ જેમ (જુદા-જુદા) છે, એમ આત્મામાં નથી. શું કીધું? રસની વિશેષ પર્યાય છે, રસ સામાન્ય છે મીઠાશ એક ભાગ છે. સમજાય છે કાંઈ ? (કેરીમાં) કોઈ અંશ રસ છે, કોઈ અંશ છાલ છે, કોઈ અંશ ગોટલી છે, કોઈ અંશ મીઠાશ છે, એમ નથી. શું કીધું? એક કેરીમાં ચાર ભાગ એક રસ, છાલ, ગોટલી ને મીઠાશ. એમ ચાર ભાગ છે, એમ આત્મામાં ચાર ભાગ નથી.
એક જીવવસ્તુ કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાલ છે, કોઈ અંશ એવો જીવનો ભાવ છે.” સમજાણું કાંઈ ? ઓલો રસ ભાવરૂપે લીધો ને મીઠાશ કાળરૂપે લીઘી ભાઈ અહીંયા (દષ્ટાંતમાં) ભેદ પાડ્યોને ભેદ (રસ ને મીઠાશ વચ્ચે) ઓલો રસ ને મીઠાશ કાળ ને ભાવ એમ. અને છિલકા (છાલ) ને ગોટલી. (અર્થાત ) ક્ષેત્ર એ દ્રવ્ય આપ્યું. એકવસ્તુ ભગવાન આત્મા! જેમ એ કેરીના ચાર ભાગ છે એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નથી. સમજાણું? (તો કેવા છે?) “ઐસા માનને પર સર્વ વિપરીત હોતા હૈ.'
“ઈસ કારણ ઈસ પ્રકાર હૈ, કિ જીસ પ્રકાર એક આમ્રફલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બિરાજમાન મુગલકા પિંડ છે.” જુઓ! શું કીધું? એક કેરી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઉપાડયું છે સ્પર્શથી, સ્પર્શ કરી કરી છે, ઈ સ્પર્શ છે તોય તે, રસ છે તોય તે, ગંધ છે તોય તે, વર્ણ છે તોય તે કે જુદા-જુદા ચાર બોલ છે? વર્ણ આ ઠેકાણે છે ને ગંધ આ (બીજે) ઠેકાણે છે ને સ્પર્શ (ત્રીજે) ઠેકાણે છે ને રસ (ચોથે ) ઠેકાણે છે- એમ છે? ઓલા ચાર તો જુદા કહ્યા કેરીના ચાર ભાગ છે એમ નથી. રસ, છાલ, ગોટલી ને મીઠાશ તો જુદા જુદા કહ્યા- કેરીના. એમ આત્મામાં (દ્રવ્યક્ષેત્રકાળભાવ ) નથી. આત્મા વસ્તુ! એકસ્વરૂપ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૧
દેહથી તદ્દન ભિન્ન ! જેમ ૫૨માણુમાં સ્પર્શ, રસ, ગંધ ને રંગ બિરાજમાન પુદ્ગલપિંડ છે. ‘ ઈસ લિયે સ્પર્શમાત્રસે વિચારને ૫૨ સ્પર્શમાત્ર છે.' શું કીધું ? એ કેરીને સ્પર્શમાત્રથી વિચારતાં, આખું સ્પર્શ સ્વરૂપ જ છે કેરીનું. સમજાય છે કે નહીં આમાં ? કેરીનો દાખલો તો બહુ ચોખ્ખો સ્પષ્ટ આપ્યો છે. (શ્રોતાઃ આ કેરીનો દાખલો જ સમજાતો નથી ) લે હેં ? એય કેરી છે ને એના ઉ૫૨થી આત્માને સમજાવવા દાખલો આપ્યો (છે). કે ભઈ કેરીમાં એક ૨સ છે, છાલ છે, ગોટલું છે ને મીઠાશ છે. એમ આત્મામાં એવા ચાર ભાગ છે એમ નથી કે એક રહી ગયું દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ જુદો ને ભાવ જુદો એમ નથી. ત્યારે કે જેમ કેરીમાં ઈ કેરીને સ્પર્શપણે દેખો તો આખી (કેરી ) સ્પર્શ છે, ૨સપણે દેખો તો આખો ૨સ જ છે, ગંધપણે દેખો તો ગંધ જ છે, રંગ
પણે દેખો તો રંગ જ છે. પીળી છે તો આખી પીળી છે. સમજાય છે કે નહીં ? એમ આત્મામાં. (અભેદપણે દ્રવ્યક્ષેત્રકાળભાવ સમજવા)
( કેટલાક ને તો ) કોઈ દિ' આત્મા શું એની ખબરે ય ન મળે કહે છે, એ ગંધમાત્ર વિચારવાથી ગંધ જ છે, વર્ણમાત્ર વિચા૨વાથી વર્ણ જ છે ઈસી પ્રકાર એક ભગવાન આત્મા સ્વદ્રવ્ય એને દ્રવ્ય તરીકે જોઈએ તો તે જ આખી ચીજ છે. સ્વક્ષેત્રથી જોઈએ તો પોતે આખું એક જ છે, સ્વક્ષેત્રમાં કોઈ વળી દ્રવ્ય બીજું કાળ ભાવ જુદા એમ છે નહીં. કેરીમાં સ્પર્શથી દેખો તો બધું સ્પર્શ જ છે આખી કેરી રસથી દેખો તો ૨સમય જ છે, રંગથી દેખો તો રંગમય છે, લ્યો ! ગંધથી દેખો તો ગંધમય જ છે! સુગંધ આવે છે ને એની ? એમ ભગવાન આત્મા વસ્તુથી દેખો તો ય તે, એના સ્વક્ષેત્રથી દેખો તોય તે, એના સ્વકાળથી દેખો તો ય તે અને એના સ્વ-ભાવથી દેખો તોય તે આ દાખલો ‘ પંચાધ્યાયી ’માં આપ્યો છે. રાજમલજી છે ને એના કર્તા, પંચાધ્યાયના કર્તા ય રાજમલજી છે– કેરીનો દાખલો પંચાધ્યાયમાં આપ્યો છે, આ રીતે જ તે ! (જી, હા )
"
( શ્રોતાઃ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં શી રીતે કેરીથી સમજાય છે?) ચાર ભાગમાં કટકે–કટકે સમજાય છે. કેરીના એમ એક એક કટકો આવ્યો, આખું ન આવ્યું (૨સ, છાલ, ગોટલી, મીઠાશ ) ૨સ આવ્યો ત્યાં ગોટલું ન આવ્યું ને ગોટલું આવ્યું ત્યાં છિલકું ન આવ્યું છિલકું આવ્યું ત્યાં વળી ૨સ ન આવ્યો એ પછી ઓલામાં નાખ્યું ! ખ્યાલમાં છે! કો ' સમજાણું કાંઈ ? કેરીની છાલ જોઈ ત્યાં ગોટલું ન આવ્યું ને ગોટલું જોયું ત્યાં છાલ ન આવી ને છાલ જોઈ ત્યાં રસ ન આવ્યો, ૨સ જોયો ત્યાં એની મીઠાશની પર્યાય ન આવી, એમ નથી આત્મામાં. (તો કેમ છે આત્મામાં ? ) તો આત્માને દ્રવ્ય રીતે દેખો તો કાંઈ જુદું છે ? જેમ (કેરીમાં ) છિલકું દેખે તો ગોટલું ન આવ્યું. એમ આંહી દ્રવ્ય દેખો તો ક્ષેત્ર કાળ ભાવ જુદા પડયા છે?
એમ નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
ધ્યેયપૂર્વક શેય ભગવાન આત્મા દેહથી ભિન્ન તત્ત્વ, સમજાણું કાંઈ? એ સચ્ચિદાનંદ સ્વરૂપ સત્ શાશ્વત જ્ઞાન ને આનંદ (સ્વરૂપ છે) એને કહે છે કે વસ્તુથી જુઓ તોય એ છે, જેમ કેરીને સ્પર્શથી દેખો સ્પર્શમાત્ર આખી છે એમ આને સ્વક્ષેત્રથી દેખો તોય એ છે, એને (કરીને) આખા રસથી દેખો તોય એ છે. આને સ્વકાળથી દેખો તોય એ છે, એને (કેરીને ) રંગથી દેખો તો એ (કેરી જ) છે. કે કેરીમાં રંગનો ભાગ જુદો પડતો હશે ને સ્પર્શનો ભાગ જુદો પડતો હશે, એમ છે? ભઈ કેરીમાંથી રસ કાઢી નાખો એકલો સ્પર્શ ગંધ ને રંગ (કેરીમાં જ) રાખો. કેમ હશે? (આમ બની શકે છે?) (શ્રોતા ન બને.) એમાંથી રસ કાઢી નાખો ને સ્પર્શ, ગંધ ને રંગ રાખો ! (શ્રોતા: કેવી રીતે બને !). એમાંથી રંગ કાઢી નાખો અને ગંધ, સ્પર્શ ને રસ રાખો! (શ્રોતાઃ એમ શી રીતે કહેવાય !) હેં? ન કહેવાય એમ આ દેહમાં, ભગવાન આત્મા છે- એમાંથી કહે છે કે એનું દ્રવ્ય કાઢી નાખો, અને એકલું ક્ષેત્ર રહે, પણ શું રહે? એ દ્રવ્ય જ પોતે અનંત ગુણનો પિંડ પોતે જ આત્મા છે. એને ક્ષેત્રથી દેખો તો તે તે જ છે. જેમ કેરીને રસથી દેખો તો આખી તે જ છે. રસ જો જુદું કાઢી નાખો તો તે કેરી જ ન રહે. એમ આત્મામાં, વસ્તુ દેખો તો એ રૂપે છે, એનું ક્ષેત્ર દેખો તો તે જ રૂપે એ છે. કાંઈ દ્રવ્ય ને કાળ ભાવ જુદા રહી જાય છે એમ નથી. કાળેય છે, છે, છે એમ સ્વકાળે છે. સ્વકાળે છે એમાં ય બધું આવ્યું, ભાવદ્રવ્ય ને ક્ષેત્ર (અભેદ) છે! એ કાંઈ જુદું રહી જતું નથી જેમ કેરીનો રસ લેતાં બધું આવી જાય છે કો 'ભાઈ આહાહા! ભારે આત્માને સમજવો એને એના મકાનના-ધૂળના ઢગલાની જો વાતું કરેને એને ચાર દિશાની વાતું યાદ આવે મકાનને ચાર દિશા (ચતુર્દિશા) બાંધે છે કે નહીં શું કહેવાય ત્યાં કોર્ટમાં? ચતુરસીમા ! ચાર સીમા (દર્શાવે) પણ ઘર તો
એક છે. ચાર સીમા બાંધે તો ચાર” ઘર છે? સમજાણું કાંઈ ? વસ્તુ તો ઈ ની ઈ જ છે. આની કોરથી દેખો તો ઈ જ છે, આની કોરથી દેખો તો છે જ છે. આની કોરથી દેખો તો ઈને ઈજ (ઘર) છે! કે ચાર ઘર છે?
એમ ભગવાન આત્મા દેહમાં બિરાજમાન પ્રભુ એને કહે છે: ગોટલીની પેઠે કે છાલની પેઠે જુઓ જુદી જુદી ચીજ તો, કેરી એમાં દેખાશે (પણ) જુદી-જુદી ચીજ દેખાશે, કેરી આખી નહીં દેખાય. એમ, ભગવાન આત્માને, એક-એક ભાગ એમ ગોટલી ને આમ છાલ એમ નથી. કે દ્રવ્ય આ, ક્ષેત્ર આ, કાળ આ ને ભાવ આ એમ નથી. ભગવાન આત્મા ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, વિકાર નહીં, શરીર નહીં, કર્મ નહીં. ઈ અસંખ્યપ્રદેશી જે ક્ષેત્ર પહોળું છે એ જ આત્મા છે એ જ આખો છે. એનો સ્વકાળ લ્યો કાળ- ત્રિકાળરૂપ કાળ હોં! પર્યાયની એક સમયની વાત નથી. સ્વકાળ પોતે કાળ છે. એમાં દ્રવ્ય આવી ગયું, ક્ષેત્ર ને ભાવે ય આવી ગયો. સ્વકાળથી જુઓ તો એ આખું (આત્મદ્રવ્ય) છે. સ્વ. ભાવ, ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંતગુણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૩ છે ભાવ છે. ઈ ભાવથી જુઓ તો ય ઈ આખી વસ્તુ છે. ભાવથી જુઓ તો, કોઈ દ્રવ્ય જુદું રહી જાય છે કે ક્ષેત્ર જુદું રહી જાય છે કે કાળ જુદો રહી જાય છે એમ નથી સમજાણું કે નહીં? કેરીમાં ગોટલું કહેતાં રસ, છાલ ને મીઠાશ જુદી રહી જાય છે. એમ આનુ દ્રવ્ય કહેતા, કોઈ ક્ષેત્ર કાળ ભાવ જુદા રહી જાય છે એમ નથી. કેરીને જેમ સ્પર્શ કહેતાં ચારેય (ભાવ) આવી જાય છે ભેગું જ છે બધું. સમજાણું કાંઈ?
આંહીં તો ચાર બોલે ય નહીં એકરૂપ છે એમ સિદ્ધ કરવું છે. ચારમાંથી એક ઓલા અનંતમાંથી “એક માથે અનંતમાંથી ‘એક’ આ ચારમાંથી “એક ” પછી ત્રણમાંથી
એક” કહેશે સમજાણું કાંઈ? શું કરવા આ વાત હાલે છે આ? કે આ આત્માની જેને દૃષ્ટિ પ્રાપ્ત કરવી છે એટલે કે ધર્મરૂપે પરિણમવું છે, જેને અનંતકાળમાં આત્મજ્ઞાન થયું નથી અને આત્મષ્ટિ થઈ નથી, એને આત્મષ્ટિ કરવી હોય તો, એનાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એણે જુદા પાડવાં નહીં. એમ જુદાં પડી શકતાં નથી, માટે જુદાં ન પાડવા.
વસ્તુ છે. જુઓ આ વસ્તુ છે આ સુખડ છે કે નહીં આ સુખડનું લાકડું છે. ઈ સુગંધ કહો તોય છે, સુંવાળુ કહો તોય છે, ભારે કહો તોય ઈ છે. અને રંગે- આ લાકડું પીળાશ (પડતું) છે એમ કહો તોય ઈ છે! એમાંથી પીળાશ કાઢી નાખો કે સુગંધ કાઢી નાખો, તો શું ચીજ રહે? (શ્રોતા: નીકળે જ નહીં, કાંઈ ન રહે!) ઈ તો ઈ જ ચીજ (સુખડ) છે. સુગંધ ભારે સુંવાળપ પીળાશ, એ બધી (અભેદ) ઈ ચીજ છે ! (શ્રોતાઃ પ્રશ્ન ઈ છે કે જુદું-જુદું તો કર્યું છે!) ક્યાં કર્યું છે જુદું છે? પણ એ જુદુ કહીને શું કહે છે એની સ્થિતિ બતાવે છે કે ગુણ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહીએ, એ ચીજને પહોળાઈની અપેક્ષાએ તેને ક્ષેત્ર કહીએ, એને ત્રિકાળ રહેવાની અપેક્ષાએ કાળ કહીએ, એમાં રહેલી શક્તિઓનેગુણોની અપેક્ષાએ ભાવ કહીએ સમજાણું કાંઈ ? આહાહા! નિજઘરના વાંધા બીજી બધી પડ કરી લાંબી (પણ) પોતે કોણ ને કેવડો છે, એની કોઈ દિ' ખબર કરી નહીં, એના વિના રખડી મર્યો ચોરાશીના અવતારમાં.
અહીંયા કહે છે કે તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય તો આત્મા ચાર બોલે ભલે તને સમજાવ્યો. વિકાર રહિત સમજાવ્યો, શરીર રહિત સમજાવ્યો, કર્મ રહિત સમજાવ્યો, હવે એને ચાર બોલે સમજાવ્યો માટે ચાર બોલમાં, એક બોલમાં બધાં ભેગાં આવી જાય છે. ચારમાં ચાર બોલ (જુદા) નથી ખાનાં ચાર નથી કે એક ખાનામાં દ્રવ્ય રહે, એક ખાનામાં ક્ષેત્ર રહે, એક ખાનામાં કાળ રહે ને એક ખાનામાં ભાવ રહે! ઓલામાં કેરીમાં ખાનાં છે. એક ભાગમાં ગોટલું રહે, એક ભાગમાં છાલ રહે, એક ભાગમાં રસ રહે, એક ભાગમાં મીઠાશ રહે. એમ ચાર ખાનાં છે એમાં. સમજાય છે? એમ આમાં નથી પણ કેરીમાં જેમ સ્પર્શ આખા ભાગમાં રહે, રસ આખા ભાગમાં રહે, ગંધ આખા ભાગમાં રહે, રંગ (વર્ણ) આખા ભાગમાં રહે, એમ ભગવાન આત્મા દેહ નામ માટીથી જુદો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
ધ્યેયપૂર્વક જોય કર્મથી જુદો, ઈ દ્રવ્યરૂપે તો એ, વસ્તરપે તો એ ચેતનામાત્ર વસ્તુ તો એ, એ અસંખ્યપ્રદેશી નિશ્ચયથી એક પ્રદેશ છે એનો-અખંડની અપેક્ષાએ એકપ્રદેશી છે એ, સમજાણું કાંઈ ? તોય ઈ છે. અને સ્વકાળ એમ ને એમ ત્રિકાળ રહેનારું તત્ત્વ સર્વ કહો તો એનું એ છે, અને એના જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ, અનંત ભાવ અનંત શક્તિઃ અનંતગુણ, અનંતગુણ તોય ઈ ને ઈ જ છે.
કોઈ ભાવ જુદો પડી જાય, દ્રવ્ય જુદું રહી જાય, ક્ષેત્ર જુદું પડી જાય એમ નથી. આ કેરીનો દાખલો બહુ સરસ આપ્યો છે. સમજાણું કાંઈ? દાખલો આપીને સમજાવે તોય નો સમજે, એને કઠણ લાગે તો ભાઈ, દાખલો તો ટેકો છે ઓલો (સિદ્ધાંત) સમજવા માટે. દાખલો તો એક અંશ છે.
જુઓ ભાઈ આ કેરી છે ને કેરી એક રસ, એક ગોટલી, એક છાલ, એક મીઠાશ ચાર જુદાં છે. એમ આત્મામાં એક દ્રવ્ય, એક ક્ષેત્ર, એક કાળ ને એક ભાવ જુદાં નથી પણ કેરીમાં જેમ સ્પર્શ, રસ, ગંધ, રંગ એક હારે બધું છે એમ આત્મામાં, વસ્તુ જુઓ તોય તે આત્મા, એની પહોળાઈનું ક્ષેત્ર જુઓ તોય તે દ્રવ્ય કાળ ને ભાવ છે. સમજાણું કાંઈ ? એનો કાળ-રહેવાનો ભાવ દેખો તો ઈ નો ઈ દ્રવ્ય-ભાવ ને ક્ષેત્ર છે. એના ગુણો દેખો દર્શન જ્ઞાન આનંદ અનંત (ગુણ) તોય ઈ નો ઈ જ છે. એની પહોળાઈ ઈ ક્ષેત્ર, દ્રવ્ય, કાળ ને ભાવ એ બધુંય ઈ નું ઈ જ છે. સમજાણું કે નહીં આમાં? એવા ચતુર્સીમા એકરૂપે આત્માને દેખવો, આ એનું નામ અભેદષ્ટિ ને સમ્યગ્દર્શન છે આહાહા ! “ભૂદત્થમસ્જિદો ખલુ સમ્માદિઠી વદિ જીવો.” ૧૧, ઈ બીજી રીતે વાત કરે છે. આહાહા ! ઈ એકરૂપ પર નજર પડ્યા વિના, એક આત્મા હાથમાં નહીં આવે એમ કહે છે. બે ચાર નજર કરવા જઈશ તો ખોઈ બેસીશ એક આત્માને એમ કહે છે. ઈ માથે કહી ગયા છે. સમજાણું કાંઈ? માથે કીધું ” તું- ખોજ મિટા- એમ ભાષા કરી છે. “સધ: પ્રણશ્યતિ” – “સ” નામ એકદમ નાશ થઈ જાય એવો અર્થ છે એનો. પણ એનો અર્થ જ બીજી ઢબનો કરનાર છે આ.
ભગવાન આત્મા અનંત શક્તિ જે છે એમાં, એમાં એક એક શક્તિને ખોજવા જઈશ, ત્યાં “અનંતશક્તિનું એકરૂપ” ખોવાઈ જશે. છે ભાઈ? “સધ: પ્રણશ્યતિ' ખંડ ખંડ હોકર મૂલસે ખોજ મિટા નાશકો પ્રાપ્ત હોતા હૈ. ખોજ મીટા એટલે અનુભવ નહીં થાય. તારા ખોજવામાં આત્માને ગોતવામાં એક-એક નયથી એક એક ગુણને ખોજવા જઈશ- જીવને જોવા જઈશ, તો ખોજ મિટા, ખોજ તારી મટી જશે અનુભવ મટી ગયો એમ, સમજાણું કાંઈ ? નીચેય કહ્યું છે એમ કે જીવકા અનુભવ ખો જાતા હૈ. છેને? છેલ્લી લીટી.
કિન્તુ અનંત શક્તિમાં હૈ, ઈસ કારણ એક એક નય કરતે હુએ અનંત નય હોતે હૈ. એસા કરતે હુએ બહુત વિકલ્પ ઉપજતે હૈ, જીવકા અનુભવ ખો જાતા હૈ. છે ને બીજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૫
લીટી હેઠેથી જીવકા અનુભવ ખો જાતા હૈ. ખોવાઈ જાઈશ તું એમ કહે છે. એકરૂપ અનંત ગુણનો પિંડ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું એકરૂપ છે એને બે-ત્રણરૂપે ને અનંતરૂપે જો જોવા જઈશ, તો ખોવાઈ જાઈશ તું હૈં? આહાહા ! આહાહાહા ! શૈલી કેવી કરી છે જુઓને.
ભગવાન તારું સ્વરૂપ તો એકરૂપ અખંડ આનંદ પ્રભુ છે એમાં એકરૂપનો અનુભવ કરીશ તો ‘એક’ હાથમાં આવશે. એવી ચીજને અનેક ગુણ વડે જોવા જઈશ, તો તું એકરૂપ ખોવાઈ જઈશ એટલે કે એકરૂપ અનુભવમાં નહીં આવે. આહાહા ! આરે બીજી ભાષા જ બીજી ઢબની છે કો ’ ભાઈ નિર્વિકલ્પ થવું છે ને ? વસ્તુ નિર્વિકલ્પ અભેદ છે. પર્યાયમાં નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી અભેદ વસ્તુ દૃષ્ટિમાં આવે શી રીતે ? તું ભેદ પાડવા જાઈશ કે આ, આ વસ્તુ દ્રવ્ય આ ક્ષેત્ર તો ક્ષેત્ર કાંઈ જુદું છે ? જુદું કરવા જાઈશ ત્યાં વિકલ્પ ઉઠશે, અભેદ ખોવાઈ જશે. આહાહા...!
અરે એના પંથની રીતની એને ખબર ન મળે ખોજવા ક્યાં જાય ? આંહી તો કહે છે, ખોજવા જાઈશ અનંતગુણમાંથી એક-એક નયથી, એક-એક ગુણને ખોજવા જાઈશ. હાથ નહીં આવે-ખોવાઈ જાઈશ તું એમ કહે છે. આહાહા ! તો આત્માને ને શાંતિને ધર્મને રાગમાં, પુણ્યમાં, શરીરમાં ને ધૂળમાં ગોતવા જઈશ, ક્યાંય ખોવાઈ ગયો છો તું અનાદિનો આહાહા ! આહા ભાઈ ભારે વાત.
એકરૂપ પ્રભુ ભલે અનંતગુણ હો, પણ દ્રવ્ય તો એકરૂપ જ છે ને? ભલે ક્ષેત્ર અસંખ્યપ્રદેશી હો, વસ્તુ તો એકરૂપ છે કે નહીં ત્રિકાળ હો, વસ્તુ તો એકાકાર અભેદ છે કે નહીં અનંતગુણ હો, વસ્તુ તો એકરૂપ છે કે નહીં? એકરૂપ છે તેને અંત૨ જોતાં, નિર્વિકલ્પતા આવે અને એની દૃષ્ટિમાં નિર્વિકલ્પ ચીજ અનુભવમાં આવે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી આહાહા! બીજી રીત હોઈ શકે નહીં, એમ કહે છે અહીંયાં આહાહા ! સમજાણું કાંઈ ? જ્ઞાનની એકાગ્રતામાં, એકરૂપ દૃષ્ટિમાં આવ્યા વિના, એની એકાગ્રતા કોઈ દિ’ થાય નહીં. અંતર એકાગ્રતા થયા વિના, દૃષ્ટિ આવે નહીં અને એકમાં દૃષ્ટિ આવ્યા વિના, એકાગ્રતા થાય નહીં. જ્યાં સુધી એ એમ માને કે ૨ાગવાળો છું ને શ૨ી૨વાળો છું ને કર્મવાળો છું– એવો તો ઈ છે જ નહીં. એવો તો ઈ છે જ નહીં. એ કર્મવાળો ને દેહવાળો ને પુણ્ય-પાપવાળો ને, એવો તો (ઇ) છે જ નહીં. પણ ઈ જે છે અનંતગુણવાળો અસંખ્યપ્રદેશવાળો-ત્રિકાળ રહેનારો, એમાં પણ ભંગ પાડીને ગોતવા જાઈશ, તો અભેદવસ્તુ હાથ નહીં આવે. આહાહા !
બાપુ તું એકરૂપ પ્રભુ છો ને એકરૂપની દૃષ્ટિમાં, બે રૂપ ક્યાંથી લાવ્યો તું ? બેરૂપમાં તો ખોવાઇ જશે, બે રૂપમાં તો ખોવાઇને રાગમાં તું સલવાઈ જઈશ આહાહા! સમજાણું કાંઈ ? આવી વાતું ભારે ભાઈ.
કહે છે કે, પ્રભુને ગોતવો હોય તો એકમાં ગોતજે. બેમાં ગોતવા જાઈશ, પ્રભુ હાથ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
ધ્યેયપૂર્વક શેય નહીં આવે. એમ કહે છે. આહા ! ઈ પ્રભુ તું હોં (હાસ્ય) (શ્રોતા: દોરો સાંધી લે..!) હું શું કહે છે? (અન્ય શ્રોતાઃ દોરો સાંધી લે..!) દોરો, કીધું ને આ. (શ્રોતાઃ “એક ” ને જ દોરો કહેવાય છે) દોરો એને જ કહેવાય છે. એને વાત સમજાવા જ્યાં નજર નાખવી છે એકરૂપે વસ્તુ છે? ઈ નજરમાં એકરૂપતા ક્યારે આવે કે “એકરૂપતા' પર નજર જાય તો અને એકરૂપતા નજરમાં ક્યારે આવે ? કે આંહી વિકલ્પ તૂટે ને એકતા પર્યાયમાં કરે તો આહાહા ! સમજાણું કાંઈ? “ આ અનુભવની વાત છે.” અનુભૂતિ કરવાની વાત છે આ- વાતની વાત નથી આહાહા!
ભાઈ તારો અનુભવ કરવો હોય તારી વસ્તુને પ્રાપ્ત કરવી હોય ભગવાન અનાદિનો જે એકરૂપસ્વભાવે છે, એને તારે મેળવવો હોય તો એના અનંતગુણમાં ભેદ પાડીને પણ તું નહીં મેળવી શકે તો વળી દયા-દાનના રાગ વડે મેળવી શકાય, એ તો વસ્તુમાં હોય જ નહીં. (જ્યાં આ) એકરૂપમાં ભેદ પાડવા જાય, તોય એક નહીં મળે, તો એનામાં નથી, એનાથી (એ) મળે ભાઈ એ નહીં મળે. આહાહા! હવે આંહી તો દયા-દાન-વ્રતભક્તિનાં પરિણામથી આત્મા મળશે (શ્રોતા: સાધન છે ને...!) ધૂળમાંય સાધન નથી. ઈ તો નિમિત્ત તરીકે જ્ઞાન કરાવ્યું છે. સાધન-બાધન કેવાં વ્યવહાર સાધનને નિશ્ચય સાધ્ય ઈ તો નિમિત્તનું જ્ઞાન એ વખતે એવા જ વિકલ્પો હોય છે એમ બતાવ્યું છે. સમજાણું કાંઈ ? ઓલી સવારની ચર્ચા પણ તેમાં છે- “તે કાળે ને સ્વકાળે ” બે શબ્દ પડ્યા છે તે કાળે ” છે ને આંહી તો નિશ્ચય-વ્યવહારને મેળવ્યું છે ઈ તો “નિશ્ચય ” થાય, ત્યારે એવો વિકલ્પ છે પૂર્વમાં એને (વ્યવહાર) કહેવાય “નિશ્ચય” ની હારે વિકલ્પ છે એને “વ્યવહાર' કહેવાય. બાકી વાતમાં બીજો માલ કાંઈ નથી.
લાખ બાતકી બાત, યહેં નિશ્ચય ઉર લાઓ. તોરિ સકલ દન્દ-ફન્દ, નિજ આતમ ધ્યાઓ” (છહુઢાળા- ચોથી ઢાળ) કો' સમજાણું કાંઈ ? આહાહા !
કહે છે ઉસી પ્રકાર એક જીવ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ બિરાજમાન હૈ. ઈસલિયે સ્વદ્રવ્યરૂપસે વિચારને પર સ્વદ્રવ્યમાત્ર હૈ. દેખો સ્વદ્રવ્ય માત્ર છે. સ્વદ્રવ્યમાત્રમાં વળી કોઈ ક્ષેત્ર કાળ ભાવ જુદા રહી જાય છે ( એમ નથી. ) કેરીને સ્પર્શથી જોતાં સ્પર્શમાત્ર છે એમાં રસગુણ કોઈ જુદો રહી જાય છે. ટુકડો આઘો ક્યાંય (એમ નથી) એમાં સમાઈ ગયાં છે, એમાં જુદાં નથી. સમજાણું કાંઈ? “સ્વક્ષેત્રરૂપસે વિચારને પર સ્વક્ષેત્રમાત્ર હૈ.” આમ અંતર સ્વક્ષેત્ર જોતાં ભગવાન, સ્વક્ષેત્રમાત્ર જ છે. સ્વક્ષેત્રમાત્ર જ છે એટલે એમાં દ્રવ્ય જુદું રહી ગયું, કાળ જુદો રહી ગયો ને શક્તિ જુદી રહી ગઈ એવું કાંઈ છે નહીં. એ સ્વક્ષેત્ર માત્ર જ છે. સ્વક્ષેત્ર માત્ર જ છે આહાહા ! એકકોર ચાર બતાવે છે. આવી સ્થિતિ વીતરાગ સિવાય બીજે ક્યાંય હોય નહીં. ભાઈ સર્વજ્ઞ સિવાય, વસ્તુના આવા ચાર ભાગ ક્યાંય હોય નહીં. અને છતાંય એ ચાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-ર૭૧
૧૮૭ ભાગમાં એકરૂપે છે, શી એની કથન શૈલી? (અલૌકિક- અદ્વિતીય છે..!) એવી વ્યાખ્યા, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એણે જોયો આત્મા, એણે કહ્યો આત્મા, એ સિવાય બીજે આત્મા આવો (કહી શકે નહીં) વસ્તુની સ્થિતિ જ આવી છે. ઈ તો એકવાર પત્રમાં લખ્યું'તું શ્રીમદે, ઓલા સૂર્યરામ ત્રિપાઠી હતા ને તે વખતમાં હતા, વેદાંતમાં બહુ હોશિયાર સૂર્યરામ ત્રિપાઠી એના ઉપર પત્ર ચાલતા એમાં એક વાર લખ્યું ” તું એક વ્યાખ્યા આ રીતે પણ કરી શકાય વસ્તુને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ રીતે આપ વિચારશો એમ કરીને એ આ ચાર બોલ મૂકયા છે એક પત્રમાં (આંક-૭૧ “શ્રીમદ્ રાજચંદ્ર') “આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય (તેના વસ્તુ- સ્વભાવ) થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપ્યું- ઉપચારે કે અનુપચારે) થી, કાળથી અને ભાવ (તેના ગુણાદિક ભાવ) થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. કેમ કે આ રીતે વિચારે તો, એને એક વસ્તુ આટલા ક્ષેત્રમાં છે, આટલા કાળમાં, આ ગુણમાં આ દ્રવ્ય છે. એમ કરતાં બધુ કુ થઈ જશે તારું. આહા! એક દ્રવ્ય આમ વ્યાપક છે આખા લોકમાં ને ત્રણકાળ ભેગા થઈને આમ થાય ને પણ એ બધું (તું વ્યાપકેય આંહી ને આંહી), ક્ષેત્રેય આંહીને આંહી, કાળેય આંહી, ભાવેય આંહીને આંહી– એ બધું આંહીને આંહી (આત્મામાં) છે. એક પત્ર-ઓલા-સૂર્યરામ ત્રિપાઠી ઉપર એ વેદાંતમાં બહુ હુશિયાર હતા. પુનર્જન્મની પણ એમણે (શ્રીમદે) વાત કરી એમાં “પુનર્જન્મ છે” એ મારા અનુભવથી હું કહું છું. અને તમે વૃદ્ધ છો, પણ એક દ્રવ્યની વ્યાખ્યા આ રીતે પણ થઈ શકે, નહિતર વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ કેટલી, એનો સ્વકાળ કાળ કેટલો ને એની શક્તિ કેવી, એના વર્ણન વિના, વસ્તુની સ્થિતિ પરથી ભિન્ન સમજી શકાશે નહીં.
આંહી તો ઓલા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પણ એકને જોતાં બધું ભેગું આવી જાય છે આહાહા ! પોતાની છે આ વાત સમજાણું કાંઈ ? વિકલ્પ રહેશે આ દ્રવ્ય ને આ ક્ષેત્ર તેમ બીજું બધું જ નહીં, વિકલ્પ રહેશે તારામાં રાગ ઉભો રહેશે. ઓલું. “એક” ઊભું નહીં થાય. આહાહા ! વિકલ્પ ઊભો થાશે, “એક ' ઊભો નહીં થાય દેષ્ટિમાં આહાહા ! “સ્વકાલરૂપસે વિચારને પર સ્વકાલમાત્ર હૈ.' ભગવાન તો પોતાના કાળે એવો જ (હૈયાતિરૂપ) એવો ને એવો છે. પોતે જ સ્વકાળ છે વસ્તુ વસ્તુ વસ્તુ અને “સ્વભાવરૂપસે વિચારને પર સ્વભાવમાત્ર હૈ. કો” સમજાણું? “ઈસ કારણ ઐસા કહા કિ જ વસ્તુ હૈ વહ અખંડિત હૈ એ કારણે એમ કહ્યું કે ભગવાન- પદાર્થ આત્મા જે વસ્તુ છે અહીંયાં અખંડિત છે એકએક (આત્મા) પોતે અખંડિત હોં અહીંયાં. “અખંડિત શબ્દકા એસા અર્થ હૈ.” લ્યો. ખંડયામિ હતું ને “ન દ્રવ્યણ ખંડ્યામિ' - ન ખંડયામિ એટલે અખંડ અખંડનો અર્થ આવો છે એમ કહે છે લ્યો. છેલ્લો શબ્દ છે (અખંડ) કહ્યો સમજાણું કાંઇ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
ધ્યેયપૂર્વક શેય - અહીંયાં ચારમાંથી એકરૂપ કર્યું. હવે, ત્રણમાંથી એકરૂપ કરે છે આ જ્ઞાતા એ હું, શેયે ય હું ને જ્ઞાને ય હું જાણનાર હું ને શેય પર એમ નહીં. ભગવાન આત્મા હું જાણનાર જ્ઞાતા ને છ દ્રવ્ય શેય એનું જ્ઞાન ના એટલો ય હું નથી એવો ય હું નથી ને એટલો ય હું નથી ને એવો ય હું નથી.
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव।
શેયો શેયજ્ઞાનોનેવાન જ્ઞાનજ્ઞયજ્ઞાતૃમસ્તુમાત્રા (૮-૨૭૧) છેલ્લા શ્લોકો છે ને એકદમ વસ્તુનું અભેદપણું વર્ણવતાં-વર્ણવતાં અનંતગુણમાંથી એક ચાર, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાંથી એક જ્ઞાન-જ્ઞાતા-શેયમાંથી એક જે શૈલી “ભૂદત્થમસ્સિદો ખલું સમ્મદિઠી હવદિ જીવો.” (“સમયસાર” ગાથા-૧૧) માં લીધી છે, એ શૈલીને બહુ (બહુ ) –સંકોચતાં આમ ચાલ્યા જાય છે આહાહા ! આ તો વસ્તુની સ્થિતિ હો? પુણ્ય-પાપ ને શરીર, કર્મની વાત તો આમાં લીધી નથી છે જ નહીં, એમાં ઈ છે જ નહીં પછી એના ભંગ-ભેદની શું વાતું કરવી કહે છે હું ? આહાહા !
દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો વિકલ્પ ઊઠે છે ઈ તો રાગ છે. એ વસ્તુમાં ક્યાં છે? તો એનાથી પ્રાપ્તિ થાય એ આત્માની ચીજ છે, એ બે તો અહીંયા છે જ નહીં પણ રહ્યો ભગવાન આત્મા વિકાર વિનાનો, નિર્વિકારી વસ્તુ એના જે અનંતગુણ છે, તે એક-એક ગુણને એક–એક નયે જોવા જતાં, એકરૂપ નહીં હાથમાં આવે. પછી કહે છે કે ચાર પણ વસ્તુ કહીએ છતાં કહે છે એ ચાર પણેમાં એક પણે ગોતવા જા ને બીજાં ત્રણ બાકી રાખવા જા- તોય એ હાથ નહીં આવે. એમ વસ્તુ નથી.
હવે કહે છે: (ખંડાન્વય સહિત અર્થ)- “ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ શેય-જ્ઞાયક સંબંધકે ઊપર બહુત ભ્રાંતિ ચલતી હૈ.” આંહીથી ઊપાડયું છે “સ્વપર પ્રકાશક શક્તિ હુમારી. તાતેં વચન ભેદ ભ્રમ ભારી” શેય બે પ્રકારના સ્વગ્નેય અને પરગ્નેય એમાં વચનના ભેદે, ભ્રમ લોકોને ઊપજે છે કે આ શેય હું? હું શેય કે જ્ઞાન? કે હું જ્ઞાન, આ શેય? કે એમ નહીં. એમ નહીં એ છ દ્રવ્યનું જે શેયપણું તો એકસમયની પર્યાય જાણે એટલું એ જ્ઞાન ને એવડો એ આત્મા નહીં. સમજાય છે કાંઈ?
કહે છેઃ શેય-જ્ઞાયક સંબંધમાં, જાણનાર ને જણાવા યોગ્યમાં ઘણા વચનના ભ્રમ ઉત્પન્ન થાય છે. “સો કોઈ એસા સમઝેગા કિ જીવ વસ્તુ જ્ઞાયક, પુદ્ગલસે લેકર ભિન્ન રૂપ છહુ દ્રવ્ય શેય હૈ.” એમ કોઈ સમજશે કે જીવવસ્તુ તો જાણનાર છે અને એનાથી છ દ્રવ્ય જુદાં છે, તે તેને શેય છે. જણાવા યોગ્ય તે છ દ્રવ્ય છે ને જાણનારો તે જ્ઞાન-આત્મા લાયક છે. એમ કોઈ કહે તો “સૌ એસા તો નહીં હૈ.” એમ છે નહીં. આવ્યું છે ને (કળશમાં) “જોયો યજ્ઞાનમાત્રઃ સ નૈવ” બીજી લીટી. સમજાણું કાંઈ ? “જીવવસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૮૯
જ્ઞાયક, પુદ્ગલસે લેકર ભિન્નરૂપ છ દ્રવ્ય જ્ઞેય હૈં' ભિન્ન એટલે અનંતા સિદ્ધો, અનંતા નિગોદો– એ બધાય, એકસમયની પર્યાયમાં, બધા જ્ઞેય તરીકે એ શેય ? ને એ જ્ઞાન ? કે ના. એ મારો પર્યાય જે જ્ઞાન અને હું જ એ શેય અનંતદ્રવ્યગુણ ને પર્યાયને શેય ક૨ના૨ો હું. એકલા છ દ્રવ્યને જ્ઞેય કરું એટલું જ્ઞાન નહીં એમ. આહાહા ! સમજાણું કાંઈ ? એ શેય નહીં પણ એના જ્ઞાનનું પરિણમન-એક સમયનો પર્યાય, એટલું ય જ્ઞેય નહીં, વર્તમાન જ્ઞાનનું એટલું ય જ્ઞેય નહીં. શેય તો આખું દ્રવ્ય ગુણ ને પર્યાય, ત્રણેય થઈને એનું જ્ઞેય છે. સમજાણું કાંઈ ? ઝીણી વાત છે આ તો; બહુ ઊંચી વાત છે. એટલે કે તેનાસત્તા ઘ૨ની વાત છે.
"
(શ્રોતાઃ એ શેય નહીં, આત્માની પર્યાયે ય નહીં...!) એક સમય એના જ્ઞાન પૂરતી પર્યાય, એવો શાન છું એ જ્ઞાયક છે એટલો શાયક છું? એટલું જ શેય છે ? એટલું જ જ્ઞાન છે ? · સો ઐસા તો નહીં હૈ. ' ભગવાન શાયક અને છ દ્રવ્યો, એને શેય એવું તો નહીં અનંતા સિદ્ધો મારા શેય એમ તો નહીં ( ને ) હું જાણનાર અને અનંતા સિદ્ધો મારા શેય, એમ તો નહીં, અનંતા કેવળીઓ મારાં શેય એમ તો નહીં સમજાણું કાંઈ ? મેળવે છે ને એટલે હળવે-હળવે આવે છે.
แ
જો કોઈ એસા સમઝેગા કિ જીવ વસ્તુ જ્ઞાયક અને પુદ્ગલસે લેકર ભિન્નરૂપ છ દ્રવ્યો શેય– બધા આત્મા હોં–અનંતા નિગોદ અનંતા કેવળીઓ, એ બધા શેય છે, ‘ સો એસા તો નહીં હૈ. ’ આહાહા ! જૈસા ઈસ સમય કહતે હૈં ઉસ પ્રકા૨ હૈ– “ અહં અયં યઃ જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ ” અહં મેં ( અયં યઃ) જો કોઈ (જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ ) ચેતના સર્વસ્વ એસા વસ્તુસ્વરૂપ- હું તો ચેતનાસર્વસ્વ ઐસા વસ્તુ સ્વરૂપ સમજાય છે ? ‘ સઃ શેયઃ ન એવ ' વહુ મેં શેયરૂપ હૂં, પરંતુ એસા શેયરૂપ નહીં હૈં, કૈસા શેયરૂપ નહીં હૂં– “ શેયઃ જ્ઞાનમાત્રઃ. ” શું કહે છે... ? ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું, પણ
,
แ
,,
6
,
સઃ શેયઃ ન એવ ' તે હું શેયરૂપ છું, ઐસા મેં શેયરૂપ હું, પરંતુ એવો શેયરૂપ નહીં. કેવો શેયરૂપ નહીં કે ‘ શેયઃ જ્ઞાનમાત્રઃ ’ ‘ અપને જીવસે ભિન્ન છહ દ્રવ્યોંકે સમૂહકા જ્ઞાનપના માત્ર.' એટલું શેય, એમ તો નથી. આહાહા ! ‘ચેતના સર્વસ્વ ઐસા વસ્તુસ્વરૂપ હૂઁ. આખો ચેતનાવસ્તુ દ્રવ્યગુણ ને પર્યાય આખી, એવો જે શેય તે હું જ્ઞેય છું. સમજાણું કાંઈ ? ‘વહુ મૈં શેયરૂપ .
"
,,
,
આ છ દ્રવ્ય જ્ઞેય ને હું શાયક એમ નહીં. પણ, આખું ચેતનામાત્ર સર્વસ્વ વસ્તુ આખી. એક વસ્તુ આખી મારી એ જ્ઞેય સમજાણું કાંઈ ? આહાહા ! જો કોઈ “ જ્ઞાનમાત્ર: ભાવઃ અસ્મિ એમ કહ્યું છે ને ‘ચેતના સર્વસ્વ ઐસા વસ્તુસ્વરૂપ હૂઁ. ' સઃ શેયઃ ન એવઃ વહુ મૈં શેયરૂપ હું, પરંતુ ઐસા શેયરૂપ નહીં હું” કૈસા શેયરૂપ નહીં હૂઁ. ? “ શેયઃ જ્ઞાનમાત્રઃ ” તે શેયોને જાણવામાત્ર જ્ઞાનરૂપ શેય હું નથી. ‘અપને જીવસે ભિન્ન છઠ્ઠ
''
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦
ધ્યેયપૂર્વક શેય દ્રવ્યોં કે સમૂહકા જાનાના માત્ર.' – એવું તો નથી. “ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ મૈં જ્ઞાયક, સમસ્ત છઠું દ્રવ્ય મેરે શેય ઐસા તો નહીં હૈ.” હું જાણનાર ને છ દ્રવ્ય જાણવા યોગ્ય, એટલો તો નહીં, જાણવા યોગ્ય એટલો (એમ) નહીં. આખો મારું દ્રવ્યગુણપર્યાય જાણવા યોગ્ય ને હું જ્ઞાયક એમ કહે છે. સમજાણું કાંઈ? હું પોતે આખો જ્ઞાયક ને હું શેય આખો છું આહાહા ! ઝીણી વાત છે ભઈ આ છેલ્લા શ્લોકો છે ને ઈ ઉતારશે અમુક અમુક તરીકે એક શેયશક્તિ ને એક જ્ઞાનશક્તિ ને જ્ઞાતામાં અનંતશક્તિ લેશે, પણ ઈ એક શેયશક્તિમાં અનંત આવી ગયા આખું. બધું આવી ગયું. સમજાણું કાંઇ?
આ આત્મા ને આત્માની અંદરની વાત ચાલે છે આ. રાગ-દ્વેષથી માંડીને અનંત સિદ્ધો એ બધાં શેય, એનું જ્ઞાન, એટલો જ્ઞાયક ને એ મારાં ઘેય એમ નહીં. સમજાણું કાંઈ ? ઈ રાગ દ્વેષ, પુણ્ય પાપથી માંડીને અનંત કેળવીઓ કે અનંત નિગોદો કે અનંત સિદ્ધો- અનંત છ દ્રવ્યો- એટલું જોય ને હું જ્ઞાન એમ નહીં. પણ હું તો આખો સર્વસ્વ ચેતનાસ્વરૂપમાત્ર આખી ચીજ છું એ શેય. સમજાણું કાંઈ ? એ મારું શેય “સ: શેય: ન એવ” વહુ મૈ શેયરૂપ હૂં પરંતુ એસા શેયરૂપ નહીં હૈં. કેસા શેયરૂપ નહી હૈં. “જ્ઞાનશેયજ્ઞાતૃમવસ્તુમાત્રઃ શેયઃ ” જુઓ..! પહેલાં ત્રણ (બોલ) કહ્યા, પાછો ચોથો બોલ લેશે. “જ્ઞાનશેય-જ્ઞાતૃત્વ-વસ્તુમાત્ર શેય:' એમ ‘જ્ઞાનયજ્ઞાતૃમસ્તુમાત્રઃ શેય:' સમજાણું કાંઈ ? હું જ્ઞાન, હું શેય ને હું વસ્તુ ઈ ત્રણેય હું શેય ત્રણ થઈ ને શેય આખું. ઝીણું છે ભઈ આ.
આ જ્ઞાન, આ શેય, અને જ્ઞાતુ, એ ત્રણેય જોય છે ત્રણરૂપે હું આખું શેય છું. આખું જ્ઞાન છું ને આખું શેય છું ને આખો જ્ઞાયક જ્ઞાતા છું એ ત્રણ ભેદ પાડવામાં એવો ભેદ મારામાં નથી. એની વિશેષ વાત કહેશે.
* * * * *
પ્રવચન નં. - ૨ કળશ-૨૭૧ તા. ૬-૧-૬૬ શ્રીસમયસાર- કળશ ટીકા સાધ્ય-સાધક અધિકાર. આઠમો શ્લોક ચાલે છે. ભાવાર્થ છે. “ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કિ મૈં અપને સ્વરૂપકો વેદ્ય-વેદકરૂપસે જાનતા હૂં.” શું અધિકાર છે આ? શેય, જ્ઞાતા ને જ્ઞાન ત્રણેય હું એક જ છું. હું જાણનાર અને છ દ્રવ્ય જણાય એવો હું નથી એટલો હું નથી. સમજાય છે કાંઈ? વસ્તુ એકરૂપ નિર્વિકલ્પ અભેદ છે એમ સિદ્ધ કરવી છે અહીંયાં. હું જાણનાર ને છ દ્રવ્ય જણાય એવું એટલું એ શેય નથી મારું. જણાવા યોગ્ય વસ્તુ જણાય ને હું જાણનાર, એટલો હું શેય નથી. અને એટલા જ્ઞાન માત્રેય હું નથી એમ. શું કીધું સમજાણું? છ દ્રવ્ય જણાય એ શેય એટલો શેય માત્ર હું નથી. એને જાણનાર જ્ઞાન, એટલા જ્ઞાન માત્ર હું નથી. અને જ્ઞાન જે જણાય, એ શેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-ર૭૧
૧૯૧ જણાતું નથી, પણ મારો જ્ઞાનપર્યાય શેય થઈને મને જણાય છે. નો સમજાણું? એ જ્ઞાનના પર્યાયમાં જે શેય જણાય છે, એ શેય નહીં, એ તો મારું જ્ઞાન-પર્યાય છે, અને એ જ્ઞાનપર્યાય મારો, સારા દ્રવ્ય ગુણ પર્યાય, ત્રણેયને જાણે છે. એકલા પરને જાણે છે એમ નથી. અને એ શેય, પર છે એટલો નહીં, હું તો જ્ઞાન-શેય ને જ્ઞાયક- ત્રણ થઈને હું શેય છું જાણનારે ય હું, જણાવા યોગ્યે ય હું, અને જાણનાર જ્ઞાન એ હું. જાણનાર જ્ઞાયક ભાવેય હું, જાણનાર જ્ઞાનેય હું, જણાવા યોગ્ય ત્રણેય શેય પણ હું. ઝીણું છે. (શ્રોતાઃ એ શેય છે ને પણ) શેય, એનામાં ગયા આંહી શું છે? આની એકસમયની પર્યાયમાં જણાણા ઈ તો જ્ઞાનની પર્યાય થઈ, અને એ જ્ઞાનપર્યાય જેટલો ય નહીં ને ઈ. શેયને જાણું એને ખરેખર હું જાણું એમ પણ નહીં.
કહે છેઃ જુઓ ત્રણ આવ્યું ને છેલ્લો શબ્દ શું આવ્યો “જ્ઞાનશેયજ્ઞામસ્તુ માત્રઃ” યઃ એવો ય હું છું. છેલ્લા શબ્દ છે ને ભાઈ ત્રીજી લીટીના. શ્લોકમાં છેલ્લી લીટી છે ને? “જ્ઞાનશેયજ્ઞાતુમસુમાત્રઃ' એવો શેય સમજાણું કાંઈ? હું તો જ્ઞાન, હું જ્ઞાતા, હું શેય એ ત્રણેય થઈને હું શેય. બહુ વાત (સૂક્ષ્મ!) ઈ કહ્યું ને જુઓ “મૈં અપને સ્વરૂપકો વે-વેદકરૂપસે જાનતા હૂં.'
ધર્માત્મા, પોતાના આત્માને, પરથી ભિન્ન કરીને, હું જણાવા યોગ્યે ય હું અને જાણનારે ય હું, જણાવા યોગ્યે ય હું ને જાણનારે ય હું એમ વે- વેદકરૂપથી જાણું છું, મને વેદ્ય વેદકરૂપથી જાણું છું. પર જણાવાયોગ્ય ને હું જાણું એમ નહીં. કો” સમજાણું આમાં? એ અભેદવસ્તુ છે ઈ નિર્વિકલ્પ અવસ્થા થતાં ઈ શેય, જ્ઞાયક ને જ્ઞાતા ત્રણનો દૃષ્ટિમાં ત્યાં ભેદ રહેતો નથી એમ બતાવવું છે. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન દેષ્ટિ થતાં, સમ્યગ્દર્શનની દૃષ્ટિ થતાં, દૃષ્ટિના વિષયમાં આ શેય, આ જ્ઞાતા ને આ જ્ઞાન એવા ત્રણ ભેદ રહેતા નથી. સમજાણું કાંઈ? પોતે જાણનાર, પોતે જણાવા યોગ્ય, પોતે જ જ્ઞાયક ત્રણેય ચીજ તે એક જ છે. જાણનાર જ્ઞાન, જણાવા યોગ્ય શેય ને આખો જ્ઞાયક એ બધું હું એક જ છું. ભારે વાત ભાઈ ભૂતાર્થવસ્તુ એકસ્વરૂપે, એવી અંતર શેય, બીજા તો પ્રશ્ન ક્યાંય રહ્યા, કે નિમિત્તને જાણું છું કે નિમિત્ત મને જણાય છે એ નહીં, અહીંયાં તો હું જાણું છું ને હું જણાવાયોગ્ય છું એવો અભેદ અને જ્ઞાયક પણ હું જ છું એવી અભેદ દેષ્ટિ અંતરમાં કરવી, આ એનું નામ નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો વિષય છે સમજાણું કાંઈ?
પહેલાં કહ્યું 'તું ને કે બંધ ને મોક્ષના પડતા વિકલ્પો તો દૂર રહો, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભંગ પણ દૂર રહો અથવા શક્તિના અનંતગુણશક્તિના ભેદ દૂર રહો, પછી ઈ દ્રવ્યક્ષેત્રકાળભાવના ભંગ ભેદ દૂર રહો, ને શેય જ્ઞાન જ્ઞાતાના ત્રણ ભેદ પણ નથી મારામાં (હું તો અભેદસ્વરૂપ છું) આ.... રે વાત હવે આ બહારથી જોતાં કેટલું અંદર જોવાય?
જેમ જોનાર હું છું અને આ જણાય છે- એમ નજર કરીને કરે છે કે નૈ? એમ હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
ધ્યેયપૂર્વક જોય જોનાર છું ને આ જણાય છે એવો ભેદેય એમાં નહીં એમ કહે છે અંદરમાં આ તો વાત બહિરબુદ્ધિમાં ગઈ, કે આ શેય જણાય અને હું જાણનાર એ તો બહિબુદ્ધિમાં ગઈ વાત પણ હું એક જણાવાલાયક ને હું જાણું જ્ઞાનદ્વારા અને જ્ઞાયક, એવા ત્રણ પ્રકાર પણ આ વસ્તુ ઉપર દૃષ્ટિ પડતાં, એ ત્રણ પ્રકાર ભેદષ્ટિ રહેતી નથી. ઓહોહોહો ! (શ્રોતા ઈ તો અદ્વૈત બ્રહ્મ થયું!) અદ્વૈત બ્રહ્મ છે ઈ પોતે એકલો ! આખા બધા આત્માની વાત નથી અહીંયાં. વૈત ભાસતું નથી. નથી આવી ગયું પહેલાં ટીકામાં -“ઉદયતિ ન નયશ્રીસ્તમેતિ પ્રમાણમ્” વસ્તુ તો વસ્તુ છે! ગુણ છે, પર્યાય છે પણ બધું શેય છે. બધાનો જાણનાર જ્ઞાન છે ને આખો થઈને હું જ્ઞાયક છું. ઓહોહો ! ભારે વાત ભાઈ.
કારણ કે શેય છે સામા છ દ્રવ્ય એ તો એક જ્ઞાનની, એક પર્યાય બહિર્મુખ પર્યાય છે એના વિષયમાં એટલું જ્ઞાન તો આવી જાય છે. શું કીધું? છ દ્રવ્ય છે અનંતા સિદ્ધો છે, નિગોદ છે, એ તો જ્ઞાનની એક બહિર્મુખ પરલક્ષી પર્યાયમાં એટલું તો જ્ઞાન આવી જાય છે. એટલો હું નથી હું તો એ પર્યાયસહિત આખું દ્રવ્ય ને ગુણ ને પર્યાયનો પિંડ, તે મારું શેય છે, તેનો હું જાણનાર છું અને જ્ઞાયક પણ એ હું જ છું. ( જી હા !).
કહ્યું ને “ઈસલિયે મેરા નામ જ્ઞાન” શું કહે છે? વે-વેદકરૂપે હું જાણું છું માટે મારું નામ જ્ઞાન. શેયને પરશેયને જાણું માટે મારું નામ જ્ઞાન, એમ નહીં. શું કીધું? હું મારા સ્વરૂપને વેદ્ય નામ જણાવાલાયક અને વેદક નામ જાણવાલાયક એમ જાણું છું “ઈસલિયે મેરા નામ હતું જ્ઞાન હૈ” મને જ હું જણાવાયોગ્ય ને જાણનાર છું, બીજું કોઈ છે નહીં. એવી અંતર્મુખમાં વસ્તુસ્વરૂપમાં દૃષ્ટિ થતાં, એને (અભેદને) દેખતાં એટલે કે એને દેખતાં ને દેખનાર એવો ભેદ નહીં રહેતાં ( અર્થાત્ ) આને દેખું છું વસ્તુને અને હું દેખનાર જ્ઞાન છું એવો ભેદ પણ ન રહેતાં, સ્વયને હું જાણનાર પોતે વેદવાલાયક ને વેદનાર પોતે જ્ઞાયક પણ હું છું, એવી એકરૂપ અંતરદૃષ્ટિ થવી તેને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો વિષય કહે છે. આહાહા! ભારે વાત ભાઈ, સમજાણું કાંઈ?
યતઃ મેં આપ દ્વારા જાનને યોગ્ય છું હું, મારા દ્વારા જાણવાયોગ્ય છું; હું પર દ્વારા જાણવાયોગ્ય છું એમ છઉં નહીં. મેં આપ દ્વારા જાનને યોગ્ય હૈં, ઇસલિએ મેરા નામ જોયા હૈ. દેખો, મેં આપ દ્વારા જાનને યોગ્ય છું, ઈસલીયે મેરા નામ જોય હૈ. જ્ઞાન પણ હું છું, વેદ્ય વેદકરૂપે જાણનારો હું જ્ઞાન અને મારા દ્વારા હું જાણું મને માટે હું શેય છું આહાહા ! હજી તો તકરારું બહારમાં રહી ગઈ બધી, દેહની ક્રિયા અને વાણીની ક્રિયાથી ધર્મ થાય અને દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામથી પણ ધર્મ થાય છે તો ક્યાંય બહાર રહી ગયા આ એનું જ્ઞાન એટલો ય હું નહીં એમ કહે છે, એની સામું મારે જોઈને મને જ્ઞાન થાય એમ નહીં. આહાહા ! વ્યવહારના જ્ઞાનને હું જાણું વ્યવહાર શેય તરીકે છે એમ હું જાણું, તેટલો ય શેય હું નહીં. અને એટલો જાણનાર જ્ઞાનનો પર્યાય, તેટલો ય હું નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
જ્ઞાયક સ્વભાવ, ચિદાનંદમૂર્તિ એ જણાવાયોગ્ય, એ જાણનાર જ્ઞાન અને હું મારા દ્વારા જણાઉં છું માટે હું શેય. સમજાણું ?
6
‘યતઃ ઐસી દો શક્તિયોંસે લેકર અનંત શક્તિરૂપ હૂં” ઈસલિયે મેરા નામ શાતા શું છે વળી ? આહાહાહા ! આમ ને આમ રઝળી મર્યા છે પોતે કોણ છે એને જોવા નવરો ( થતો નથી ને ) બહા૨ને જોવામાં વિકલ્પ છે, અને બંધનું કા૨ણ છે. દુઃખનું કા૨ણ છે, સમજાણું કાંઈ ?
૧૯૩
અહીંયાં તો એમ સિદ્ધ કરે છેઃ કે રાગ-દ્વેષ તો હું નહીં, પણ રાગ-દ્વેષને જાણવાની પર્યાય થાય એટલો ય હું નહીં, અને રાગ-દ્વેષ જ્ઞેય, એ ખરેખર શેય નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? આ વ્યવહાર જે વિકલ્પ ઊઠે, દયા દાન ભક્તિ એ તો વિકલ્પનું ઉત્થાન. વૃત્તિઓ છે એ ચૈતન્યસ્વરૂપ નથી. એ વૃત્તિઓ ઊઠે એને જાણું અને એ વૃત્તિઓ તે શેય એમ નહીં અને એને જાણું એવો પર્યાય થાય, એટલું જ જ્ઞાન એમ નહીં. આહાહા ! ભારે ઝીણું ભાઈ, આત્મતત્ત્વને પહોંચવા માટે અભેદપણું થવું જોઈએ, એને ઠેકાણે ક્યાંની ક્યાં લાળે ચડાવી દીધા બિચારાને ફરીને મરી જાય, હેરાન થઈને હાલ્યો જાય સમજાણું કાંઈ ?
વસ્તુ અંદ૨ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા, સત્ શાશ્વત જ્ઞાનાનંદમૂર્તિ સ્વરૂપ છે એ તો. એના સ્વરૂપમાં કહે છે ૫૨ને લઈને હું જાણું એમ નહીં, ૫૨ને જાણવાનો પર્યાય એટલો હું નહીં પણ મારો સ્વભાવ, હું પોતે જ મારા શેયને જાણું છું. જાણનાર હું છું અને જણાનારે ય હું છું એ આદિ શક્તિઓનો અનંત શક્તિઓનું સત્વ જ્ઞાયક તે પણ હું છું. એવા ચૈતન્યદ્રવ્યનો અભેદપણે આત્માનો અનુભવ કરવો, આ એનું નામ અનુભવ ને સમ્યગ્દર્શન છે. આહાહા ! માણસને માથું ફરી જાય એવું છે ને આમાં તો (શ્રોતાઃ દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને ) ધૂળમાં ય હવે, દેવ, ગુરુ,ધર્મની શ્રદ્ધા તો ક્યાંય રહી ગઈ એ રાગમાં. આંહી તો એનું જ્ઞાન ને એ શેય,એ જ્ઞાન નહીં ને એ શેય નહીં એમ કહે છે અહીંયા તો, દેવ-ગુરુ છે, વસ્તુ છે, છ દ્રવ્ય છે, બધુંય છે. દેવ-ગુરુ ન આવ્યા એમાં? સિદ્ધ આવ્યા, દેવ આવ્યા, ગુરુ આવ્યા- બધું આવ્યું એમાં, શાસ્ત્ર ન આવ્યા એમાં ? બધું આવ્યું. પણ ઈ છ દ્રવ્ય જે આત્મા સિવાય છે, એટલું જ શેય છે મારું શેય એમ નહીં. હું તો આખા મારા આત્મા વડે મને જાણું એ હું શેય છું. આહાહા !
અને છ દ્રવ્યને જાણવાની પર્યાય જેટલું જ્ઞાન હું નહીં, હું તો આખા દ્રવ્યગુણપર્યાયને આખાને જાણું એવું એ મારું જ્ઞાન છે. આહાહા ! સમજાણું કાંઈ ? બહુ ઝીણું માળું? સંચામાં તો આમ ફટ દઈને કરે ને દસ હજા૨, વીસ હજાર પેદા થાય, હાલો હાલો આંકડો ભેગો કરી નાખે (શ્રોતાઃ લોકાલોકને જાણે છે ને!) એની એક સમયની પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૯૪
ધ્યેયપૂર્વક શેય લોકાલોક જણાય હિર્મુખે, એટલું ય મારું જ્ઞાન નહીં ને એટલો ઈ મારો શેય નહીં, લે એમ કહે છે અહીંયાં તો, શું કહે છે ? આ જગત-ચૌદ બ્રહ્માંડ છે ને ખાલી ભાગ છે અનંત, ખાલી ભાગ છે ને ખાલી, ખાલી, ખાલી, ખાલી, અનંત અનંત એ મારાં શેય અને હું એને જ્ઞાનની અવસ્થામાં જાણું એટલું ઈ શેય નહીં ને એને જાણવાવાળો પર્યાય, એટલો એ જ્ઞાને ય નહીં. ભાઈ ! હું તો આખા દ્રવ્યગુણ મારા અનંતગુણનો પિંડ જ્ઞાયક એને હું શેય તરીકે હું જ્ઞાનમાં જાણું ને શાયક પણ હું એવા ત્રણ પ્રકા૨ના ભેદ પણ મારી ચીજમાં નથી. એવી વસ્તુની અનુભૂતિ થવી, આ એનું નામ સમ્યગ્દર્શન, એનું નામ આત્માનો સાક્ષાત્કાર આ એનું નામ મુક્તિનો ઉપાય આરે આવું બધું કરવા જશો તો પછી આ કોઈ ક૨શે નહીં કહે છે. આ મંદિર, મંદિરની પૂજા, એક તો જુવાનિયા કરતા નથી, અને વળી જો આવું એની પાસે મૂકશો તો જુવાનિયા ભાગશે નાસ્તિક થઈને કહે, અરે ! સાંભળને માળા હવે, એને ક૨વા કાળે એવો વિકલ્પ આવ્યા વિના રહે નહીં, ભક્તિ આદિ હો, પણ એ શુભભાવ છે, એ હો, એની કોણે ના પાડી છે પણ એ શુભભાવ, એ આત્માનું એટલું જ શેય છે એમ નહીં, આખા લોકાલોકનું શેય પણ એટલું જ શેય છે એમ નહીં, આખા લોકાલોકને જાણવાનો પર્યાય, એટલાં જ્ઞાનમાત્ર છું એવોય નહીં. સમજાણું કાંઈ ? આહાહા!
ભગવાન આત્મા અનંત અનંત જેના એક ગુણમાં જ્ઞાનમાં, અનંત કેવળજ્ઞાન સમાઈ ગયાં, એક સમયમાં લોકાલોક જાણે અને ઈ મતિમાં ને શ્રુત જ્ઞાનમાં ય જણાય છે ને કેવળમાં ય જણાય. પણ એવી એવી તો અનંતી પર્યાય, જેના એક ગુણમાં સમાઈ જાય, એવા એવા અનંતા ગુણનું એકરૂપ, એ મારું શેય, એને જાણનારું જ્ઞાન તે જ્ઞાન, એ આખો જ્ઞાયક, તે હું એક છું, સમજાણું કાંઈ ? આહાહા !
લાકડું નથી જણાતું એમ કહે છે અત્યારે તો. લાકડું જણાતું નથી, જ્ઞાનનો પર્યાય, એ પણે પરિણમ્યો છે તે જણાય છે. છતાં, એ શેય છે તેટલું જ શેય મારું છે એમ નથી. આ લાકડાનો દાખલો આપ્યો એમ લોકાલોક. મારું શેય જણાવા યોગ્ય લોકાલોક છે એટલું શેય નથી મારે. મારું શેય તો અનંતગુણનો પિંડ આખો જ્ઞાયક અને દ્રવ્યગુણપર્યાય આખું તે મારું શેય છે. અને આ લોકાલોકને જાણવા જેટલી એની જ્ઞાનની પર્યાય, અવસ્થા એટલું મારું જ્ઞાન નથી. મારું જ્ઞાન તો અનંતાદ્રવ્યગુણનો પિંડ એવો ભગવાન આત્મા, એના ગુણપર્યાય, એને જાણનારું જ્ઞાન, એવા જ્ઞાનવાળો (છું). ઈ તો ઊણો થયો જણાવા યોગ્ય ય હું ને જાણનારે ય હું ને શાયકે ય હું ભારે ભારે વાત ભાઈ આવી વાત, આ આત્મવિધા છે આ સમજાય છે ? ( શ્રોતાઃ બહારમાં ઊડી જાય છે) બહારમાં ઊડી ગયું છે ને અંદરમાં છે જ કે દિ ' હતું ત્યારે ઉડે ને ? બા૨નું રહેશે, જ્યાં સુધી રાગ છે, રાગ છે, ત્યાં સુધી હો દેખાશે ક્રિયા પણ શરીરની થવાની હોય ઈ થશે, પૂજા-ભક્તિ,
,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૯૫ જે થવાનું હોય તે પણ એના સ્વરૂપમાં જુઓ તો મૂળદેષ્ટિમાં, એ વિકલ્પ અને એનું જ્ઞાન અને એનું સામે શેય, એટલો આત્મા નથી. એમ દૃષ્ટિમાં આત્માને ન લ્ય, ત્યાં સુધી ઓલો વિકલ્પ ને ઓલાને વ્યવહાર પણ કહેવાતો નથી. એમ કહે છે આરે ! રાડ નાખે છે, કેટલાક તો જુવાનિયાને બાપુ એને સત્ વસ્તુ છે, ઈ સત્ સમજતાં એને સથી ભ્રષ્ટ થશે? સમજાય છે?
આમ તો અનાદિથી ભ્રષ્ટ છે જ. વસ્તુની સ્થિતિ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ કંદ આત્મા એના અનંતગુણનો એક રસકંદ એનાથી તો પતીત છે જ. રાગને પોતાનો માને છે શરીરને પોતાનું માને છે અથવા અલ્પજ્ઞદશા વર્તમાન એની પોતાની માને છે, એવડી જ છે એમ માને છે, એ પતીત તો છે જ સમજાણું કાંઈ ? મહા ચૈતન્ય સાગર ભગવાન આત્મા, અનંત ગુણનો સાગર, ચૈતન્ય રત્નાકર જેના એકેક ગુણમાં આખા લોકાલોકને જાણે એવી એક એક પર્યાય, એવી અનંતી પર્યાય તો એના એક ગુણમાં પડી છે એવા અનંતગુણનો ભગવાન આત્મા, એ મારું શેય છે. લોકાલોક એ શેય નહીં એમ કહે છે. એને જાણવું એ મારું જ્ઞાન છે અને એ બધું થઈને હું આખો જ્ઞાયક છું આહાહા ! સમજાણું કાંઈ ? સમજાય છે આ? આ સમજાય છે એમ કહીએ ને ઓલું બધું બહારનું તો સમજાય જ ને માને છે ને. ભારે ભાઈ વાત આવી.
ઈસલિયે મેરા નામ જ્ઞાતા એસા નામ ભેદ હૈ વસ્તુભેદ નહીં હૈ.” શું કહે છે? મારામાં એવું જણાવા યોગ્ય, જાણનાર, બધી શક્તિનો પિંડ તે જ્ઞાયક એવા નામભેદ હો વચનમાં બોલવા માટે વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો અખંડાનંદપ્રભુ ચૈતન્ય હીરો આખો અખંડ છે એને અંતરમાં નજરમાં લેવો ને એમાં અભેદમાં અનુભવ કરવો, આ એનું નામ ધર્મ અને શાંતિ છે. એ વિના ધર્મ ને શાંતિ ત્રણકાળમાં બીજે ક્યાંય છે નહીં સમજાણું કાંઈ?
માળે કોઈ દિ' નજર, જગતની ચીજ હોય તો જોવા માટે નજર નાખી ને આમ ઝીણવટથી જુવે, પણ જોનાર એને એ જોનાર પોતાને કેમ જોવો એની ખબર ન મળે! જે નજરે પરને જોવા માગે છે ટગ ટગ કરીને એ નજરે પોતે કોણ છે એમ જોવાની નજર કરતો નથી (શ્રોતાઃ નજર કેમ થતી નથી!) કરતો નથી માટે થાતી નથી. કેમ હશે? આહાહા ! આ પણ બહારમાં પાંચ-પચાસ લાખ રૂપિયા (નો) દરોડો પડતો હોય? હેં?
ન્યાં સારું નજર ટગટગ કર્યા કરે આ પૈસા આવ્યા, આ પેદા થયા આ વધ્યા! શું વધ્યું પણ તને ? ધૂળ વધી? (શ્રોતાઃ એમાં પણ સુખ કેટલું છે!) સુખ નથી, દુઃખનો ઢગલો છે એ વખતે એ મને મળ્યા એવો ભાવ દુઃખનો ઢગલો છે, મૂઢ થઈને માને કે સુખ છે એ તો કોણ ના પાડે? કો એ નક્કી કરવું પડશે ને કે આ શું કહે છે? શું હશે? હેં? ના, ના હમણાં અનુભવ થાય છે ને થોડો થોડો એ તો અનાદિનો એમ જ છે. ધૂળમાંય કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
ધ્યેયપૂર્વક શેય નથી મફતનો માનીને બેઠો છે આહાહા!
ભગવાન આનંદમૂર્તિ છે આત્મા, આત્મામાં નિત્ય અતીન્દ્રિય આનંદરસ પડ્યો છે, એને આત્મા કહીએ. આ પુણ્ય-પાપના વિકલ્પ છે ઈ તો આત્મા નથી, ઈ તો વિકાર છે. શરીર, વાણી, મન તો જડ-માટી છે. અતીન્દ્રિય આનંદ છે એટલો પણ હું જોય નથી એમ કહે છે અહીં તો. અને એનું જ્ઞાન કરવું એટલું ય મારું જ્ઞાન નથી. અને અતીન્દ્રિય આનંદ એટલો ય હું જ્ઞાયક નથી. આહાહા! સમજાણું કાંઈ ? અતીન્દ્રિયઆનંદ પ્રભુ એવા તો અનંતા અનંત ગુણ આત્મામાં છે. સ્વભાવ છે ને સ્વભાવને ક્ષેત્રની મર્યાદાની જરૂર નથી. એના સામર્થ્યની જરૂર છે એક એક અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયશ્રદ્ધા, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય પ્રભુતા એવા અનંતગુણરૂપ એક એનું જે જ્ઞાન તે જ્ઞાન, અને એ જ્ઞાયક તે હું, અને તે મારું શેય બીજું શેય એમ નહીં. પણ ઈ ત્રણના ભેદેય વચનમાત્ર છે એમ કહે છે અહીયાં તો પોતામાં જ્ઞાન-શેય ને જ્ઞાતા એ વચનનો કલ્લોલ છે. વિકલ્પનો કલ્લોલ છે ઈ, વસ્તુમાં ઈ નથી એમ કહે છે. જુઓ “જ્ઞાનશેયંકલ્લોલવલ્ગનું” એ વસ્તુના ત્રણ નામ ભલે પડયા મારામાં ને મારામાં હોં? પરની હારે કાંઈ નહીં.
હું અનંતગુણનો પિંડ જ્ઞાયક હું પોતે જ્ઞાન બધાને જાણે એવો હું જ્ઞાન અને હું મને મારા દ્વારા જણાઉં એવો હું શેય એ નામભેદ હો, સમજાય છે? વસ્તુભેદ નથી. વસ્તુમાં ઈ ત્રણ પ્રકાર નથી, વસ્તુ તો એકાકાર બધું છે એ જ્ઞાન-શેય ને જ્ઞાયક એક જ વસ્તુ છે. સમજાય છે કાંઈ? “છઠું ઢાળા” માં આવે છે. આવે છે કે નૈ જ્ઞાન જ્ઞાતા ને શેય! ઈ બધું લીધું છે અહીંયા નયનું “ઉદયતિ ન નયશ્રી રૂમેતિ પ્રમાણમ્'
ભગવાન સ્વરૂપમાં જ્યાં અંતરમાં અનુભવમાં આવે, નયની લક્ષ્મી સંતાઈ જાય છે; નિક્ષેપ કાંઈ દેખાતો નથી. પ્રમાણ-પ્રમાણ બધું આથમી જાય છે!
ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કે વચનના ભેદ છે વસ્તુમાં ભેદ નથી.” સમજાણું? ગોળ કહો, ગળપણ કહો અને ગળપણની મીઠાશ કહો એ બધું એક જ છે. એમ શેય કહો તોય હું જણાવાયોગ્ય હોય તોય હું, જાણનાર હોય તોય હું, અને એવી અનંતશક્તિનો પિંડ જ્ઞાયક હોય તોય હું છું ) કો” હવે આમાં ઊડી જાય છે કે નહીં બધું? ઊડી તે, અંદરની દૃષ્ટિમાં ઈ છે જ નહીં કાંઈ. જ્યારે, અંતષ્ટિમાં સ્થિર રહી ન શકે, ત્યારે એવો શુભવિકલ્પ હોય છે, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિ હોય છે તો એટલું ય તરીકે પણ છું એમ એ વખતે જ્ઞાની માનતો નથી. અને એના જ્ઞાન તરીકે એનું જ્ઞાન એટલું જ્ઞાન છું એમ પણ જ્ઞાની માનતો નથી. આહાહા ! સમજાણું કાંઈ? આહાહા!
એ ચૈતન્યના અંતરના રહસ્ય ને મર્મ એણે કોઈ દિ' જોયાં જ નથી અનંત કાળ ઢસરડા કાઢીને, મરી ગ્યો. ત્યાગી થ્યો, સાધુ થ્યો, બાવો થ્યો, મરી ગ્યો કરીને, દીક્ષા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૯૭ લીધી દક્ષા સમજ્યા ને? લોચ કર્યા અનંતવાર મુંડાવ્યાં પણ આ આત્માનું, આવું ભાન (કર્યા) વિના, એ બધું અલેખે ગયું આહાહા! મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય. પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ.” આ આતમજ્ઞાનની વાત છે આ. સમજાણું કાંઈ? લ્યો ! ઈ શ્લોક (કળશ) પૂરો થયો.
* * * * *
પ્રવચન નં.- ૩ કળશ : ૨૭૧ તા. ૨૮-૮-૬૮
આપણે ચાલતો વિષય છે બસો એકોતેર-૨૭૦ માં એ કાઢી નાખ્યું કેઃ (ચાર ભેદ- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના મારામાં નથી, અનંતનયોના ભેદ નથી) જુઓ અહીં અભેદને સિદ્ધ કરે છે. ભગવાન આત્મા એકરૂપ વસ્તુ છે એ સમ્યગ્દર્શનનો વિષય છે ધ્યેય છે. અર્થાત્ અભેદ વસ્તુ છે તેને આશ્રયે શ્રદ્ધા જ્ઞાન શાંતિ આનંદ આદિ પ્રાપ્ત થાય છે. તેથી અભેદની વાસ્તવિક્તા શું છે એનું વર્ણન (કરે છે ) જે (સમયસાર) ૧૧મી ગાથામાં ભૂદત્વમસ્સિદો ખલુ સમ્માદિઠ્ઠી વદિ જીવો.. ૧૧. એનો વિશેષ વિસ્તાર કરીને ભિન્ન, ભિન્ન પ્રકારે (વર્ણવે છે). અભેદપણાનો આશ્રય લેવો અને અભેદપણાનું જ્ઞાન કરવું, અભેદવસ્તુમાં સ્થિર થવું એ વાતનું વર્ણન કરે છે. જે મુદની મૂળ રકમ ચારનો નિષેધ કર્યો, હવે ત્રણનો નિષેધ કરે છે. જુઓ ને ઓહોહો ! હું રાગ તો નહીં, શરીર તો નહીં, વાણી નહીં, એક દ્રવ્ય છું એવો જુદો ભેદ, ક્ષેત્ર છું કાળ ભેદ, ભાવ ભેદ એવું છે નહીં. વસ્તુ તોય હું, ક્ષેત્ર તોય હું, કાળ તોય હું, ને ભાવ તોય હું ત્રિકાળ એવો આત્મા અખંડ ને અભેદનો આશ્રય કરવો, એ ધર્મનું કારણ છે કો” સમજાય છે કાંઈ ?
હવે, તો અહીંયાં ત્રણ બોલ, હું જાણનાર, જ્ઞાનદ્વારા હું જાણનારો જ્ઞાન અને જણાય પરદ્રવ્ય છ દ્રવ્ય, એ મારી જ્ઞાનપર્યાયમાં છ દ્રવ્ય જણાય, એટલી પર્યાયવાળોય હું નહીં, એટલો જોય હું નહીં. ઝીણી વાત છે. જ્ઞાનની અવસ્થામાં, છ દ્રવ્ય જણાય એવું જે શેયપણું એકસમયની પર્યાયનું એ ખરું જોય નહીં. છ દ્રવ્ય તો શેય નહીં, પણ એક સમયની પર્યાયમાં છ દ્રવ્ય જણાય એવી એકસમયની પર્યાય, એટલો પણ હું શેય ને એટલો જ્ઞાન હું નહીં, સમજાય છે કાંઈ ? પોતાનો શેય પોતે; પોતે જાણનાર, પોતે જણાવા યોગ્ય, પોતે જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ જેમાં નહીં પરનો જ જ્ઞાતા, પર શેય હું, મારી પર્યાયમાં પરશેય જણાય, તેટલો હું, તેટલો તો નહીં, પણ હું સ્વય- આખી ચીજ તે સ્વય એનો જાણનાર ને જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ મારામાં નથી. આહાહા ! સમજાણું કાંઈ? એ વાત કરે છે જુઓ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
ધ્યેયપૂર્વક જોય (શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવત્નોત્તવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રાળા (૮-૨૭૧) છેલ્લામાં છેલ્લું અભેદની સ્થિતિનું વર્ણન છે!
ભાવાર્થ આમ છે કે પહેલેથી ભાવાર્થ આમ છે કહે છે. હજી કીધાં પહેલાં. એટલે કે હવે કહેવું છે એનું સ્વરૂપ આમ છે એમ એનો ભાવ આ છે કે, જે કહેવું છે એનો ભાવ આ છે કે “જોય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે.
स्वपर प्रकासक सकति हमारी। ताते वचन भेद भ्रम भारी।। ज्ञेय दशा दुविधा परगासी।
निजरूपा पररूपा भासी।। (સમયસાર નાટક-સાધ્ય-સાધક દ્વાર ૪૬ ) શેયના બે પ્રકારઃ એક નિજરૂપય જણાવાલાયક અને એક પરરૂપશેય જણાવાલાયક. એમાં પણ પરરૂપ જણાવા લાયક શેય એટલો ય હું નહીં. એમ આંહી સિદ્ધ કરવું છે. ઓહોહોહો ! જ્ઞાનની પર્યાયમાં, અનંતા સિદ્ધાંય આવી ગયા, છ દ્રવ્યમાં તો હું? અનંતા કેવળી આવી ગયા, એ જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળીઓ સિદ્ધો, છ દ્રવ્ય એના ગુણપર્યાયો એકસમયમાં જાણવાની પર્યાય આટલા શેયને જાણે, તેટલો જ્ઞાનમાત્ર ને તેટલો શેયમાત્ર હું નહીં. સમજાણું કાંઈ? “આ જોય જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, અને પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જોય છે” હું એક જાણનાર છું અને મારાથી ભિન્ન બધાં અનંતા છ દ્રવ્યો તે મને જોય છે; એમ પણ નથી એમ કહે છે. આહાહા! શેઠી ઓહોહો ! “પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જુઓ આ શરીર, રાગ, પરમાત્મા, અનંત નિગોદ પંચપરમેષ્ઠિ, અને અનંતા પરમાણુઓના સ્કંધો, અનંતા નિગોદ આદિ એ બધાં મને જાણવાલાયક છે અને હું એનો જાણનાર છું? ના, એટલો હું છઉં જ નહીં. આ આત્મા કેટલો છે, કેવડો છે એની વાત કરે છે, સમજાણું કાંઈ ?
એ છ દ્રવ્ય જે શેય છે અને હું જાણનાર છું પરંતુ એમ તો નથી” હોં. એમ કહે છે. એટલો હું નહીં ને એમ નહીં હોં? આહાહા ! અમરચંદભાઈ, ભારે વાત છેલ્લો કળશું આ અભેદનો પછી તો બીજી ભિન્નતાની વાતું લેશે આંહી તો ભૂતાર્થ વસ્તુ એકરૂપ વસ્તુ એમાં કહે છે કે આવા પરનો જાણનાર હું ને હું જ્ઞાયક ને પર મને જણાય, બસ એ ચીજ હું કે ના એવો તો હું નથી સમજાય છે કાંઈ? આ શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે. લોકના સ્વભાવો જ્ઞાનની પર્યાયમાં જણાય છે કહે છે કે એટલો જ જોય છઉં? અને એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૯૯ શેયને છ દ્રવ્યને જાણવાનો જે પર્યાય મારો વર્તમાન, એટલું જ જ્ઞાન છે? અને એટલું જ શેય છે? આહાહા ! સમજાય છે કાંઈ? ના. “ જેમ હુમણાં કહેવામાં આવે છે તેમ છે.'
અહમ્ અયં યઃ જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ” હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું એકલો જ્ઞાતા-દષ્ટા ચૈતન્ય સ્વભાવ પૂરણ સ્વરૂપ સર્વસ્વ ચૈતન્ય સ્વરૂપે હું છું. સમજાય છે? “ એવી વસ્તુ સ્વરૂપ સ્વજોય તે હું શેયરૂપ છું” દેખો હું એકવસ્તુ ચેતન અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ ભગવાન જ્ઞાનમૂર્તિ તે હું શેય છું. છ દ્રવ્ય શેય, એટલો નહીં, છ દ્રવ્ય શેય એ જોય નહીં. છ દ્રવ્યના શેયનું જ્ઞાન, એટલું જ્ઞાન નહીં અને છ દ્રવ્ય શેય તે ય નહીં. શેઠી ! અજર પ્યાલા છે આ આહાહા! આહા! શું કહે છે? કહે છે કે મારા સિવાય જેટલાં છ દ્રવ્ય છે, એના દ્રવ્યગુણપર્યાયને હું રચું તો નહીં કરું તો નહીં પણ તે શેય જે છે. છ દ્રવ્યો મારી જ્ઞાનની પર્યાયમાં જણાવાલાયક એટલો શેય જ છું ને એ જ્ઞાનની પર્યાય એટલું જ જ્ઞાન છું એમ નહીં. સમજાણું કાંઈ ? ધીમેથી સમજવા જેવી વાત છે, આ તો તે એકદમ ભગવાન આત્મા ચૈતન્યસર્વસ્વનો પિંડ આખો તે પોતે પોતાનું શેય છે એક સમયની પર્યાય, છ દ્રવ્ય જેમાં જણાય. છ દ્રવ્ય જણાય એટલો જ શેય અને એટલું જ જ્ઞાન? કે ના એટલો નહીં. એ પર્યાય તો એક અંશ થઈ ગયો. સમજાણું કાંઈ ? આહાહા!
“ચેતનાસર્વસ્વ એવી હું વસ્તુ પૂર્ણ સ્વરૂપ સ્વજોય તે હું શેયરૂપ છું” કો” સમજાય છે કે નહીં આમાં રતિભાઈ શું પુસ્તક, પુસ્તક લીધું નથી? એને સમજાય નહીં એમાં અંદર, શું કરે? પુસ્તકના આ શબ્દનો અર્થ (આ) થાય છે ખબર પડે ને કે આ શબ્દનો આ અર્થ છે આમાં! એમાં ઘરે (વાંચે તો) મોં-માથે હાથ આવે એવું નથી ગજનો આંકો સૂઝે એવું નથી ત્યાં આહાહા !
કહે છે કે તું કેવડો ને ક્યાં છો? શું તું જ્ઞાનની એકસમયની પર્યાયમાં છ દ્રવ્યો જણાય તેટલું શેય, તું છો? અને તેટલું જ્ઞાન તું છો? આહાહા! રાગ આદિ તો નહીં, પુણ્ય પાપ તો નહીં, કર્મ શરીર નહીં, આ છ દ્રવ્યનું કરવું રચવું તો નહીં, પણ છ દ્રવ્યનું જ્ઞાન, જ્ઞાનમાં શેયરૂપે થાય, એટલોય પર્યાય જે શેય થાય, એટલું શેય નહીં, અને એટલું જ્ઞાન? એટલું જ્ઞાનેય હું નહીં. આહાહા ! સમજાય છે કાંઈ ? સમજમેં આતા હૈ કે નહીં શેઠ? સૂક્ષ્મ છે!
આહાહા! ભગવાન આત્મા, ચૈતન્યસર્વસ્વ જેનું સ્વરૂપ, ચૈતન્યસર્વસ્વ જ્ઞાયક જેનું સ્વરૂપ એમાં એકસમયની પર્યાયમાં પદ્રવ્ય જણાય, એટલો પર્યાયમાત્ર શેય કેમ હોય ને એટલો પર્યાયમાત્ર જ્ઞાન હું કેમ હોઉં? હું તો સર્વસ્વચૈતન્યમૂર્તિ આત્મા છું. સમજાણું કાંઈ ? આહાહા ! અભેદના આશ્રયનો, આશ્રય કરવો ઈ અભેદ કેવો, એમ અહીં વર્ણવે છે! એક સમયની (જ્ઞાન) પર્યાયમાં છ દ્રવ્યો જણાય ઓહો અનંતા કેવળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
ધ્યેયપૂર્વક જોય જણાય આહાહા! શ્રુતજ્ઞાનની પર્યાયમાં હોં, શ્રુતજ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતાકેવળી જણાય. એમ છતાં, એકસમયની પર્યાય જેટલું મારું જ્ઞાન નહીં એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો જણાય પદ્ધવ્ય છે કે નહીં? શું કીધું આ? આહાહા !
મારો જ્ઞાનનો પર્યાય, શ્રુતજ્ઞાનનો વર્તમાનમાં, એક અંશ જે છે ઈ અનંતા સિદ્ધોનાકેવળીનું સ્વરૂપ અનંતા જે છે, એને શેય તરીકે મારો પર્યાય જાણે છે! પણ કહે છે એટલા બધા અનંતા કેવળીઓ, અનંતા સિદ્ધો ને એનાથી અનંતગુણા નિગોદ આદિ, એની સર્વજ્ઞશક્તિઓ અનંતી બધાની, ઓહો, સમજાણું કાંઈ? સર્વજ્ઞ અનંત પ્રગટ અને સર્વજ્ઞશક્તિવંત અવ્યક્ત અનંત આત્માઓ અને એક એક પરમાણુ સર્વસ્વ અનંતગુણોનો પિંડ છે એ તો જડ અચેતન એની પર્યાયમાં, પૂરણતા અનંત ગુણી પર્યાય બધી ઘોળી, લીલી આદિ પર્યાયો- એ બધાંને મારાં જ્ઞાનની એક સમયની પર્યાય શેય તરીકે જાણે, એટલો એકસમયનો પર્યાય જેટલું ને એવડું જાણે તેટલો પર્યાયમાત્ર હું નહીં. આહાહા ! શોભાલાલજી ! ભારે વાત પણ એક સમયની પર્યાયમાં અનંતા કેવળીઓને જાણે સર્વજ્ઞશક્તિવંતને જાણે છે ને આહાહા ! અને તે અંશ જે છે, તેટલું શેય પણ નહીં અને તેટલું જ્ઞાન પણ નહીં, એમ કહે છે. આહાહા ! રાજમલજી આ તો લોજિકથી વાત ચાલે છે. એક સમયના અંશની જ્ઞાનદશા, તેટલું જ શેય? બાકી બધી વસ્તુ અનંત ગુણનો પિંડ પ્રભુ, ચૈતન્યપિંડ આખો ચૈતન્યસર્વસ્વ રહી જાય છે ને શેયમાં આખો રહી જાય છે ને અને જ્ઞાનમાં પણ આખો રહી જાય છે, આખું સ્વરૂપ જ્ઞાનમાત્ર ચૈતન્ય છે. સમજાણું કાંઈ? આહાહા!
રાગને કરવું અને રાગને રચવું એ તો મારામાં નથી, પણ રાગને જાણવું એવી જ જ્ઞાનની પર્યાય, એટલો પણ હું નથી. સમજાણું કાંઈ? વ્યવહારનો વિકલ્પ ઊઠે દયા દાન આદિ વિકલ્પો એ પરશેય છે. એ પરણેયનું જ્ઞાન મારી પર્યાયમાં થાય, એટલો પર્યાય પણ શેય સ્વશેય એટલું નહીં. સ્વજોય એટલું નહીં ને સ્વજ્ઞાન એટલું નહીં. સમજાણું કાંઈ? હું એ વ્યવહારવાળો ને છ દ્રવ્યવાળો તો નહીં. હું એ વ્યવહારવાળો, છ દ્રવ્યવાળો, બાયડી છોકરાંવાળો, આસ્રવવાળો એવો તો હું નહીં, પણ એ સંબંધીનું મારી જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન થાય, એવડો હું જ્ઞાન નહીં ને એવડું હું શેય નહીં. શેઠી આહાહા ! શેના અભિમાન થાય, કહે છે આ છ દ્રવ્ય જાણ્યા બાપુ છ દ્રવ્ય જાણ્યા હોય તો એ તો જ્ઞાનની પર્યાય એક અંશ છે એમાં થયું શું આહા ! અને એટલું જ જ્ઞાનમાત્ર ભગવાન તો એવા અનંતા અંશનો પિંડ એક ગુણ છે અને એવા-એવા તો અનંતા ગુણનો પિંડ તે દ્રવ્ય છે એવું જે ચૈતન્યનું સર્વસ્વ આખું, આનું દ્રવ્યગુણપર્યાય ચૈતન્યનું સર્વસ્વ એ શેય છે. ચૈતન્યનું દ્રવ્યનું ગુણનું પર્યાયનું સર્વસ્વ તે શેય છે, એકસમયનો પર્યાય તે જોય અને એક સમયનો પર્યાય તે જ્ઞાન, એટલો હું નહીં. બહુ આકરું આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૧ આ ટાંકણે જુઓ ને નિર્માણનું છે ને દિવસ છે ને? તો કહે છે કે આટલું શેય હું નહીં. શેનું અભિમાન કરવું છે? એટલો જ્ઞાન હું નહીં એટલા અંશનું જ્ઞાન શેય માને તો મિથ્યાષ્ટિ છે. એમ કહે છે. સમજાણું કાંઈ ? એક સમયની જ્ઞાનની અવસ્થા ને છદ્રવ્ય જાણે એટલી તાકાતવાળી એટલું જ જીવનું શેય માને, અને એટલો જ પર્યાય જ્ઞાન સ્વરૂપ એટલો જ છે એમ માને, પર્યાયબુદ્ધિ છે મિથ્યાદેષ્ટિ છે આહાહા ! કહો, ભારે વાતું ભાઈ આવી વસ્તુ વસ્તુ વસ્તુ એવી છે ભાઈ એવા એવા અનંતા અંશો તો પી ગયો છે જ્ઞાનગુણ, એકસમયમાં અનંતા કેવળજ્ઞાન જણાય, અનંતા સર્વજ્ઞ જીવો, સર્વજ્ઞ શક્તિવાળા સર્વજ્ઞ શક્તિવાળા એક સમયની પર્યાયમાં જણાય, એવું તો એક સમયની પર્યાય પી ગઈ છે એને, અને હવે એવી એકસમયની પર્યાયનો અંશ તો જ્ઞાન અનંતને પી ગયો છે અંદર, હવે એટલો અંશ ક્યાં તું શેય અને જ્ઞાન છો? આહાહા ! સમજાણું કાંઈ?
કહ્યું ને જુઓ કે “જ્ઞાનમાત્રઃ ભાવ: અસ્મિ” “અહમ્ અયં યઃ જ્ઞાનમાત્રઃ ભાવ: અસ્મિ” ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું. છે ને “સઃ શેયઃ” તે હું શેય છું. હું શેય આટલો ચૈતન્યમાત્ર આખું સ્વરૂપ પૂર્ણાનંદ વસ્તુ તે શેય છું તે મારું જોય ને તે હું જ્ઞાન ને તેનો હું શાતા આહાહા ! કો” સમજાય છે કાંઈ? આવી વાત સર્વજ્ઞ સિવાય, ત્રિકાળમાં ક્યાંય હોઈ શકે નહીં, કારણ કે વસ્તુ જ આવી ભગવાન આત્મા એક સમયના પર્યાયમાં બધું જણાય જેટલો નહીં. આહાહા! હું તો આખું ચૈતન્ય સર્વસ્વ દ્રવ્યમાં ભરેલું જ્ઞાન ગુણમાં ભરેલું જ્ઞાન, અનંતા ગુણમાં વ્યાપેલું જ્ઞાન ઈ બધો આખો આત્મા થઈને હું અશેય છું. એક સમયના પર્યાયનો શેય માત્ર નહીં, પણ સર્વસ્વજ્ઞાનમાત્ર આખો આત્મા તે હું સ્વય છું આહાહા!
જ્ઞાનમાત્ર “સઃ શેયઃ ન એવ” પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી એમ કહે છે. એક પદના ટુકડા બે કર્યા “જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ” સઃ જોય સમજાય છે?
ન એવ” શું કહે છે પણ હું એવા શેયરૂપ નથી, કેવા શેયરૂપ નથી “જોયજ્ઞાનમાત્રઃ ” પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર શેય એટલો હું નથી. સમજ્યા શું કાંઈ ? “ શેયજ્ઞાનમાત્રઃ” શેયના જ્ઞાનપણા માત્ર તેટલો હું નથી. આહાહા ! જ્ઞાનની એક સમયની અવસ્થા, એ છ દ્રવ્યને શેય તરીકે જાણે, તેટલો હું શેયરૂપ નથી. “ન એવ” શેયરૂપ નથી, તેટલા શેયરૂપ નથી. સર્વસ્વજ્ઞાયકસ્વરૂપ ત્રિકાળ છે તેટલો તે હું શેયરૂપ છું અસ્તિ નાસ્તિ કરી. આહાહા! ભારે કઠણ પડે માણસને પણ સહેલું છે આ એની ચીજ આ રીતે જ છે. જે રીતે હોય એમ પ્રાપ્ત થાય કે જે રીતે ન હોય એમ પ્રાપ્ત થાય ? સમજાણું કાંઈ ? આહ “ શેયજ્ઞાનમાત્ર: ન એવ” પોતાના જીવથી ભિન્ન જે છે દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર, “તે શેય તેટલો હું નહીં ” આહાહા!
આંહી તો હજી થોડા ઘણા શાસ્ત્રનું ભણતર જ્યાં થાય ત્યાં તો માણસને એવું થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
ધ્યેયપૂર્વક જોય જાય હેં? ઘણું જાણું અમે તો ઓહોહોહો ! પેટ ફાટી જાય એનું તો! હું બીજાને કહે કે મને આમ આવડે છે જુઓ અધિક માનજો મને બીજા કરતાં હોં આટલું મને આવડે, આમ શું થયું તને ઈ અહીંયાં કહે છે તને તારા જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળી જણાય, એટલું તારું જ્ઞાન હોય, તેટલા જ્ઞાનને પણ તું તારું માન શેયને તો પણ તું મૂઢ-મિથ્યાષ્ટિ છો આહાહા ! સમજાણું કાંઈ ?
ન્યાય સમજાય છે કે નહીં આમાં? કાંઈ એવી વાત નથી કે નો” પકડાય એવી. લ્યો સમજાણું કાંઈ? જ્ઞાનનો એકસમયનો પર્યાય, કેવડો મોટો કે જેમાં છ દ્રવ્ય જણાઈ જાય એવડો મોટો તો હું ખરો કે નહીં? છ દ્રવ્યમાં ક્યું શાસ્ત્રનું બાકી રહી ગ્યું કેવળજ્ઞાનીઓ બાર અંગના ભણનારા પણ એની જ્ઞાનની પર્યાયમાં આવી ગયા છે. આહાહા ! મનઃ પર્યયજ્ઞાનીઓ, કેવળજ્ઞાનીઓ, ચૌદપૂર્વના ધરનાર, બાર અંગના ધરનાર, અલ્પજ્ઞ ધરનાર ને ગુણના પૂરણ ધરનાર શક્તિરૂપે અને એવા દ્રવ્યો બધાં જ્ઞાનની પર્યાયમાં આહાહા! એક સમયની પર્યાયમાં આટલું આવ્યું છતાં, એટલા શેયમાત્ર હું નહીં હોં આહાહા ! ઈ પરથી તો ભિન્ન છે જ. પણ એટલો પર્યાય જેટલો હું નહીં, એમ અહીંયાં તો સિદ્ધ કરવું છે. આંહી તો હજી એક સમયની પર્યાય, એટલું એ ય નહીં ને એટલું જ્ઞાન નહીં. આખું દ્રવ્યનું જ્ઞાન ને દ્રવ્યનું શેય આખું રહી જાય છે એમ કહે છે. સમજાણું કાંઈ? આખો ભગવાન પૂર્ણ અખંડાનંદ પ્રભુ જે શેયરૂપ છે અને જે જ્ઞાનરૂપ છે એ આખો શેય ને જ્ઞાન પર્યાયમાં ન આવે, અને એક જ પર્યાયનો અંશ જ શેય તરીકે જણાય ને મનાય અને એટલો જ જ્ઞાનમાત્ર આત્મા માને, એને આત્મા જાણ્યો જ નથી, એની પર્યાયબુદ્ધિ, મૂઢ મિથ્યાદષ્ટિબુદ્ધિ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
ઓહો સંતોની કથની ઘણું સહેલું કરીને મૂકયું છે. એની આત્માની મોટપની શક્તિનું માપ કાઢવા ઘણી સહેલી રીતથી વાત મૂકી છે (છતાં) કહે, પકડાતું નથી પ્રભુ તને? ભાઈ ! તારી જ્ઞાનની એકસમયની અવસ્થા, એ બધી આ રાગ વિકલ્પ હો, શરીર વાણી કે મન હો એ બધાં છ દ્રવ્યો હો, અનંતા કેવળી હો એટલો પર્યાય જાણે તો એટલી પર્યાય શેયને જાણે એટલી જ પર્યાય શેયમાત્ર તારી છે? એટલું જ શેયમાત્ર તું છો? ભાઈ અને એ પર્યાયમાત્ર તારા જ્ઞાનનો અંશ માત્ર તારું જ્ઞાન આટલું જ જ્ઞાન છે. સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે “હું જ્ઞાયક ને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી” આહ બીજાં-છ દ્રવ્યોને હું રચું ઈ તો એની સત્તાથી રહેલાં છે. છ દ્રવ્ય તેના ગુણ ને તેની પર્યાય એટલે કાર્ય, તે બધાં તેનાં કાર્ય કારણથી રહેલાં છે. મારે કારણે કાર્ય નહીં ને મારે કારણે એ કારણ નહીં, અથવા એનો હું કારણ અને એ મારા કાર્ય અથવા એ કારણ ને મારું કાર્ય (એમ તો નથી.) જ્ઞાનની પર્યાય, એ છ દ્રવ્યને જાણે, તેથી તે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૩ દ્રવ્ય કારણ ને મારી જ્ઞાનની પર્યાય કાર્ય એમેય નથી. અને મારી જ્ઞાનની પર્યાય કારણ ને છ દ્રવ્યને રાખે એવું પણ છે નહીં. સમજાણું કાંઈ. આહાહા! આ તો પરમાત્માના તળિયાં તપાસે છે. પરમાત્માનાં તળિયામાં કેટલું પડયું છે અંદરમાં તળિયા સમજતે હૈં? એ કૂવામાં જાતે હૈં ને પાનીમેં પડતે હૈં ને તાગ લાતે હૈં, તાગ સમજે વો (શ્રોતાઃ ભીતરમેં સે) હા, અંદરમેં સે કોશિયો- કોશિયો હોય ને પડે પાણીમાં. પછી અંદર ઠેઠ (તળિયે) જાય, હાથમાં લઈ આવે (તળિયાંની) રેતી-રેતી એમ પરમાત્માનો તાગ લે છે. પરમાત્માનો શક્તિનો મોટો કૂવો એનો તાગ લે છે અહીંયાં આહાહા ! જ્ઞાનની પર્યાય, પૂર્ણાનંદ કેવળજ્ઞાન આખો (પૂર્ણસ્વરૂપ) એકલો જ્ઞાયકસ્વભાવનો પિંડ, એવા કેવળજ્ઞાની ને અનંતા સિદ્ધોને જાણે અને અનંતા સર્વજ્ઞ અનંતા આત્માને જાણે તો આત્મામાં સર્વજ્ઞશક્તિ દરેકમાં છે, એવું પણ જ્ઞાનપર્યાય જાણે કે નહીં.? (જાણે) પ્રગટપણે છે ઈ સર્વજ્ઞોને જાણે અને અપ્રગટપણે એવા દ્રવ્યોને જાણે આહાહા ! હું? એવા-એવા અનંતગુણા આત્માઓ ને એનાથી અનંતગુણા પરમાણુઓ અનંતગુણા આત્મા છે ને સિદ્ધ કરતાં અનંત છે, એથી અનંતગુણા પરમાણુઓ છે, એથી અનંતગુણો ત્રિકાળ, એથી અનંતગુણા ક્ષેત્રના પ્રદેશ આકાશના, આહાહા ! એને જ્ઞાનની એકસમયની પર્યાય શેય તરીકે જાણે, છતાં તે એક સમયનો પર્યાય તે શેય પૂરતું નહીં, એટલું શેય હું નહીં આહાહા! મારે જાણવાનું તો તે થી અનંતગણું જોય રહી જાય છે સમજાણું કાંઈ? અને એટલો જ્ઞાનનો અંશમાત્ર હું જ્ઞાન નહીં, એથી તો અનંત-અનંત ગુણા અંશનો ઘરનાર જ્ઞાન, એવા અનંતગુણનો ધરનાર દ્રવ્ય રહી જાય છે. સમજાણું કાંઈ?
બાપુ આ તો ધર્મના માર્ગ છે એ વીતરાગના માર્ગ રસ્તા, એ વીતરાગના મારગડા ઓળખવા કઠણ પ્રભુ ઓહોહોહો ! અને જેણે એ જાણ્યા, એ વીતરાગ થયા વિના રહે નહીં. આહાહા! એવી વસ્તુ ભગવાન સિવાય (બીજે હોઈ શકે નહીં) પરિપૂર્ણ દ્રવ્યને કઈ રીતે સિદ્ધ કરવા માગે છે આહાહા !
ઈ પર્યાયથી અનંતગણું તો એ જ્ઞાન છે, એક ગુણ છે. એવા અંશો, એક અંશમાંછદ્રવ્ય આદિના ગુણપર્યાયોને જાણે એવા એક અંશથી અનંતગુણો તો જ્ઞાન ગુણ એક છે. એથી અનંતગુણા તો બીજા ગુણો છે ઈ અનંતગુણા ગુણનું રૂપ, આખું દ્રવ્ય, તે આખું શેય છે આહાહા ! ઓલા-ગુણભેદ તો કાઢી નાખ્યા 'તા. ઓલામાં-અનંતશક્તિમાં કાઢી નાખ્યાતા ને? એકલો. - હવે, અહીંયાં તો ઈ કહે છે: એવડો એક ગુણને એવડો એક અંશ ને એવા અનંતગુણ (નો પિંડ), એટલું એ એકરૂપ ત્રિકાળ એકલું ચૈતન્યસર્વસ્વ આત્મા તે મારા જ્ઞાનની પર્યાયનું શેય અને તેટલો આખો તે હું જ્ઞાન સમજાણું કાંઈ ? આહાહા ! ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
शय प८५
૨૦૪
ધ્યેયપૂર્વક શેય દૃષ્ટિ અંતરમાં જાય છે. કહે છે આ એકસમયનો પર્યાય આવડો અને એટલું જ્ઞાન કે ના, ના, એ તો પર્યાયબુદ્ધિ થઈ, એ તો અનાદિની બુદ્ધિ છે, અનાદિની માન્યતા છે, એવું તો અનાદિથી તે નવપૂર્વ ભણ્યો તો તેમાંય આ માન્યું "તું.
ભગવાન આત્મા એક સર્વસ્વ ચૈતન્ય, આખું ચૈતન્ય વળી, એક અંશ શું સમજાણું કાંઈ? આહાહા! એમાં લખ્યું છે હોં ઓલામાં (સમયસાર નાટકમાં) સ્વપરપ્રકાશક શક્તિ કીધી ને (પાનું ૩૫૬-સાધ્ય-સાધક દ્વાર–સવૈયા-ઇકતીસા-૪૫)
कोऊ ग्यानवान कहै ग्यान तौ हमारौ रूप।
ज्ञेय षट दर्व सो हमारौ रूप नाही है।। ષટ દ્રવ્ય અમારું રૂપ નથી. ના. ના. પદ્રવ્યને જાણવાનો એકસમયનો પર્યાય પણ તારું પર્યાયરૂપ છે.
एक नै प्रवांन ऐसे दूजी अब कहूँ जैसे।
सरस्वती अक्खर अरथ अक ठाहीं है।। શબ્દો છે ને શબ્દો એમાં અક્ષર પણ ઈ સરસ્વતી પણ ઈ ને અરથ પણ ઈ. એમ જ્ઞાતા, જ્ઞાનને શેય પોતે પોતામાં છે. શેય બીજું ને જ્ઞાન બીજાનું ને જ્ઞાતા બીજો એમ છે નહીં.
तैसे ग्याता मेरौ नाम ग्यान चेतना विराम। ज्ञेयरुप सकति अनंत मुझ मांही है।। आ कारन वचनके भेद भेद कहै कोऊ।
ग्याता ग्यान ज्ञेयकौ विलास सत्ता मांही है।। મારી મહાસત્તા ભગવાન એમાં જ્ઞાતા, શેયનો વિલાસ એમાં છે. એકસમયની પર્યાયમાં પણ જ્ઞાતા જોય આવતું નથી. પછી આ કહ્યું..! (વોપાર્ર–૪૬ )
स्वपर प्रकासक सकति हमारी। ताते वचन भेद भ्रम भारी।। ज्ञेय दशा दुविधा परग्रासी।
निजरूपा पररूपा भासी।। નિરૂપા માતમ સતિ, સ્પશેય નિજરૂપ ઈ આત્મશક્તિ નિજણેય પરંપ પર વરસ્તા બિન સર્ષિ નીનોં પૈવ યર, તિન િતિયો સમક્તા ૪૭TI” સમજાણું કાંઈ?
___ अर्थ:- स्वज्ञेय आत्मा है और परज्ञेय आत्माके सिवाय जगतके सब पदार्थ है, जिसने यह स्वज्ञेय और परज्ञेयकी उलझन समझ ली है उलझन, उलझन क्या કેનન ક્યા ઉલઝનનો અર્થ નથી આવડતો ? હિન્દી શબ્દ આ તો છે, આ ઉલઝન (એટલે) એનું રહસ્ય સમજી લીધું એમ (અર્થ છે) આંહી તમારી ભાષા આવડે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૫ ઉસને સબ કુછ હી જાન લિયા સમઝો સ્વલ્લેય-પરણેયની ઉલઝન સમજ લી. “ઉલઝન” નથી આવતો તમારે (શ્રોતાઃ કહીં મુસીબત હો ગૂંચ પડી હો) હા, ગૂંચવાડો ઠીક એ ગૂંચવાડાની ગૂંચ જેણે સમજી લીધી, એ બધું સમજી ગ્યો, સમજાય છે કાંઈ ? આહાહા !
કહે છે: “ભિન્ન છ દ્રવ્યોના સમૂહુના જાણપણામાત્ર હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી હોં? તો કેમ છે? આમ છે – “જ્ઞાનજ્ઞયજ્ઞાતૃમસ્તુમાત્ર: ગ્લેય:” આહાહા! “જ્ઞાનજ્ઞયજ્ઞાતૃમસ્તુમાત્ર જ્ઞય:” “જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ અને શેય (અર્થાત ) જણાવાયોગ્ય શક્તિ પોતાની હોં પ્રમેય પોતાનું દ્રવ્ય, ગુણ ને પર્યાય તેમાં પ્રમેયપણું વ્યાપેલું છે, શેયશક્તિ છે એ આખું દ્રવ્ય, આખું ગુણ ને પર્યાય ત્રણેય થઈને એક શેય છે. એકસમયનો જે પર્યાય છ દ્રવ્યને જાણે તે સ્પશેય એટલું નથી. સમજાણું કાંઈ?
બહુ ઊંચો અધિકાર છે મૂળ સમ્યગ્દર્શનનો વિષય અભેદ છે ઈ સિદ્ધ કરવું છે. વસ્તુ પોતે અભેદ જ્ઞાન તો તે, જ્ઞાતા તો તે, શેય પણ તે પરશેય-ફરશેયનું આંહી છે નહીં. અને પોતે જ્ઞાન, પોતે જ્ઞાતા, પોતે શેય એ પણ વચનના ભેદે ભેદ પડે છે. વસ્તુ તો અખંડ અભેદ તે જ્ઞાન, તે જ્ઞાતા અને તે શેય. જેમ ઓલામાં (ચાર બોલમાં) કહ્યું'તું કે દ્રવ્ય કહો તો તે, ક્ષેત્ર કહો તો તે, કાળ કહો તો તે ને ભાવ કહો તો તે, જ્ઞાતા કહો તો તે, જ્ઞાન કહો તો તે ને શેય કહો તો તે (જ) આ એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
જ્ઞાન જાણપણારૂપ શક્તિ, શેય જણાવાયોગ્ય શક્તિ, જ્ઞાતા અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ ત્રણ એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે. પણ ઈ ત્રણેય થઈને હું વસ્તુ એકરૂપ છું, એવા શેયરૂપ છું, લ્યો એવા શેયરૂપ છું શું કીધું? એક જાણપણારૂપ શક્તિ, એક જણાવાયોગ્ય શક્તિ ને જ્ઞાતાશક્તિ- એવા ત્રણરૂપ થઈને શેયરૂપ છું આહાહા! ભાઈ આવી વાત તો ક્યાંથી. એક ઇંદ્રિયા, બે ઈદ્રિયા, ત્રણ ઇંદ્રિયામાં હાલતો હોય. જીવદયા વોસરાવિયા તસ્સ મિચ્છામિ દુક્કડ ને જાવ થઈ ગયું. મિચ્છામિ દુક્કડં માં ધર્મ થઈ ગ્યો ઈચ્છામિ પડિકમ્મામિ હળવો થઈ ગયો, આંહીંથી નીકળીને જાશે હવે હેઠે. વસ્તુનું ભાન ન મળે ચૈતન્યબિંબપ્રભુ કોણ છે? એનું સામર્થ્ય કેટલું છે? કેટલામાંશક્તિમાં રહેલો છે એવા સ્વના સામર્થ્યની જેને ખબર નથી અને બીજી ક્રિયા કાંડમાં રોકાય એ બધા પરિભ્રમણને રસ્તે પડ્યા છે સમજાણું કાંઈ ? આહાહા ! આકરું પડે પણ થાય શું બીજું? વસ્તુ જ એવી છે ત્યાં શું થાય? કાંઈ ભગવાને કરી છે? હું ભગવાને સર્વશે આવી કરેલી છે? સ્વતઃ એવી ચીજ છે. આખો જ્ઞાતા એ પોતે શેય અને પોતે જ્ઞાન, જ્ઞાન કહો તોય સર્વસ્વ, શેય કહો તોય સર્વસ્વ, જ્ઞાતા કહો તોય સર્વસ્વ સમજાણું કાંઈ ? ગજબ વાત દિગંબર સંતોની પદ્ધતિ કથનની ! અલૌકિક વસ્તુને સ્પર્શ કરાવે એવી વસ્તુ છે એના ખ્યાલમાં આવી જાય, આહાહા! કે આંહી ક્યાં અટક્યો એમ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
ધ્યેયપૂર્વક શેય કહે છે. એકસમયના જ્ઞાનના અંશમાં ક્યાં અટક્યો ? એટલું કયાં તારું સ્વરૂપ છે? એમ કહે છે. સમજાણું કાંઈ ? અને એક સમયનું જ્ઞાન એટલું જ તારું જ્ઞાન ક્યાં છે? આખો ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે ને આખો જ્ઞાનસ્વરૂપ છે ને અને આખો શેયસ્વરૂપ છે. ઈ ત્રણેય વચનના ભેદે ભેદ, વસ્તુમાં ભેદ નથી.
પરની હારે તો કાંઈ સંબંધ નથી. પણ પોતે શેય કહો તોય આખો, જ્ઞાન કહો તોય આખો, જ્ઞાતા કહો તોય આખો. હું અનંતુ એ પોતે ને પોતે, શું કીધું વળી. (શ્રોતાઃ અનંત શક્તિ-ગુણ કહ્યાને) ઈ અનંત શક્તિ-અનંતી શક્તિનું નહીં, ઈ અનંત શક્તિ તો એનું માહાભ્ય કહ્યું, એમ નહીં. આ તો, અનંતસ્વરૂપ જે છે, જ્ઞાન એક અંશમાત્ર નહીં, પણ પૂરણ જ્ઞાયક તે હું અને એક અંશ જેટલું જ્ઞાન નહીં, આખો જ્ઞાન, આખું બધુ પૂર્ણવસ્તુ તે હું અને પૂર્ણવતુ તે શેય. સમજાણું કાંઈ?
જુઓ આ સર્વજ્ઞપરમાત્માના કહેલાં તત્ત્વોનું રહસ્ય.
આવે છે ને શ્રીમમાં હે ભગવાન. તમારાં (કહેલાં) તત્ત્વો મેં લક્ષમાં લીધાં નહીં. એમ આવે છે. લક્ષમાં લીધાં નહીં હો. (ક્ષમાપના:- હે ભગવાન. હું બહું ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારાં કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.) તમારા કહેલાં દયા-દાનને મેં જાણ્યાં નહીં, ઓળખ્યાં નહીં હોં એમ કહે છે. સમજાણું કાંઈ?
એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે; એવા શેયરૂપ છું.” એવા શેયરૂપ છું કહીને કહે છે કે ઈ ત્રણ થઈને હું એક શેય છું. “ભાવાર્થ આમ છે, કે- હું પોતાના સ્વરૂપને વેદ્યવેદકરૂપે જાણું છું જુઓ ખુલાસો કરે છે. વેદાવાયોગ્યેય હું જણાવાયોગ્ય હું, ને જાણનારોય હું જણાવાયોગ્ય હું ને જાણનારો ય હું, જણાવાયોગ્ય બીજી ચીજ ને જાણનારો હું, એમ નહીં. સમજાણું કાંઈ ? વેધ એટલે જણાવા યોગ્ય અને વેદક એટલે જાણનાર. હું પોતે જ વે-વેદકરૂપે જાણું છું. તેથી મારું નામ જ્ઞાન, પરને જાણું માટે મારું નામ જ્ઞાન એમ નહીં. હું જણાવાયોગ્ય ને હું જાણનાર માટે મારું નામ જ્ઞાન. શું કીધું સમજાય છે કાંઈ? વૈદ્યજણાવા યોગ્ય પણ હું અને જાણનાર હું. એવા જણાવાયોગ્ય ને જાણનાર એવા જ્ઞાનમાત્ર હું. જણાવાયોગ્ય ને જાણનાર એવો જ્ઞાનમાત્ર હું, તેથી મારું નામ જ્ઞાન. હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય. હું મારા પોતા વડે જણાવાયોગ્ય છું. વિકલ્પ દ્વારા નહીં, નિમિત્ત દ્વારા નહીં, પર દ્વારા નહીં. એ. ગુરુદ્વારા ય નહીં એમ કહે છે. પણ આમાં શું આવ્યું? જુઓને લખ્યું છે? હું પોતા વડે જણાવાયોગ્ય છું (શ્રોતા આપ કહો છો ત્યારે સત્ય લાગે છે) પણ સત્ તો એને પોતાને લાગે ત્યારે થાય ને અને પોતાથી જ. એમ કહે છે. અહીંયા તો સમજાણું કાંઈ ? (શ્રોતાઃ કોઈની મદદ તો હોય ને..? ગુરુ મદદરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-ર૭૧
૨૦૭ હોય ને...!) આંહી, શું કહે છે જુઓ (શ્રોતાઃ ગુરુ બતાવનાર છે ને...!) જયારે પોતે પોતાને બતાવે છે ત્યારે પોતે પોતાનો ગુરુ (શ્રોતા પહલે તો ચાહિએ ન..!) પહેલાં પછી કાંઈ છે જ નહીં આમાં. એવી વાત છે ભઈ. ગુરુની વ્યાખ્યા નહોતી આવી?
સમાધિશતક' માં કે જે કોઈ તત્ત્વને સમજાવે તે ગુરુ, તો પોતે પોતાને સમજાવે તત્ત્વને કે આવો છું. ને ભાઈ આવો છું ને ભાઈ માટે તું તારો ગુરુ શેઠી આહાહા ! (શ્રોતા સમજાવે તબ સમજમેં આવે ને..!) ઈ પોતે સમજે ત્યારે સમજમાં આવે. બીજાથી સમજવામાં કાંઈ આવતું નથી, બીજું તો શેય છે એમ કહે છે. આંહીતો શું કીધું? એ ગુરુ અને ગુરુની વાણી તો ય પણ એટલો જ્ઞાનનો પર્યાય, એટલું શેય પણ હું નહીં એમ કહે છે. અને તે જ્ઞાનની પર્યાય વાણી અને ગુરુથી થઈ છે એમેય નહીં. શું કીધું? વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય છે, એમાં ગુરુ-દેવ અને શાસ્ત્રો, એ તો શેય છે. હવે એ શેય છે એ જાણ્યું એ શેયને લઈને નહીં, પોતાની પર્યાયને લઈને જાણ્યું કે આ છે. પણ એ પર્યાયે જાણ્યું એટલો ય તે હું નહીં. એમ કહે છે. આહાહા! સમજાણું કાંઈ ? આહાહા !
વીતરાગમાર્ગના રહસ્યો અલૌકિક માખણ છે માખણ આહાહાહા ! ઠરીને ઢીમ થઈ જાય એવું છે એવો વસ્તુ ભગવાન.
કહે છેઃ ઈ છ દ્રવ્યને જાણવામાં એમાં દેવ ગુરુ ને વાણી આવી ગયાં કે નહીં અને શાસ્ત્રો-આ બધાં શાસ્ત્રો આવી ગયા કે નહીં જોય એ શાસ્ત્રોને મારી જ્ઞાનની પર્યાયમાં, મારાથી જાણું એટલો પણ હું શેય નહીં એમ. એ શાસ્ત્રથી મેં જાણ્યું એમ નહીં, મારા જ્ઞાનની પર્યાય તેને શેય કરીને તે વર્તમાન મારો જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર તે શેયના આલંબન વિના એટલે કે તેના આધાર વિના, એનું જેટલું જેવું સ્વરૂપ છે એવું મારી જ્ઞાનપર્યાયમાં મારાથી જણાણું, પણ એટલો ય હું શેય ને એટલું જ્ઞાન હું નહીં. તો પછી સામી વાણી ને ગુરુ એટલું અહીં આવ્યું અને એનાથી થાય એવું તો છે નહીં એમ કહે છે. શેઠ! તમારે બહુ હાલે છે ત્યાં ઓલા-પુસ્તકની વાણીમાંથી, મૂર્તિને ઉથાપીને તો મૂર્તિમાં કાંઈ ન મળે, વાણીમાં બધું ગરી ગયું. એવું બોલે છે એનામાં લખે છે પંડિત એના લખાણ આવે છે. શાસ્ત્રમાં ખોટે ખોટાં લખાણ બધાં. મૂર્તિમાં ક્યાં કાંઈ ગુણ પડ્યા છે એ તો જડ છે એમ કહે છે. તો ઈ તો જડ ને વાણી એ (પણ) જડ છે. સાંભળને હવે બેય જડ છે.
અહીંયા તો કહે છે. એ વાણીનો ખ્યાલ કર્યો એવો વિકલ્પ એ ય જડ છે. આ એ તરફના જ્ઞાનનો અંશ પ્રગટયો, એ પણ ખરેખર ચૈતન્યનો અંશ નહીં લે ! કહે છે. ચૈતન્યનો અંશ નહીં ને ખરેખરું એટલું શેય નહીં ને ખરેખરું એટલું જ્ઞાન નહીં. આહાહા! આવી વાતું છે બાપુ સમજાણું કાંઈ? એમ કે વાણીમાં ભગવાનના ભાવ ભરેલા છે એમ લખ્યું છે શું? (શેઠ..!) તમારા પુસ્તકમાં એવું લખ્યું છે આ બધાએ ! આ બધાં! હુમણાં છાપ્યાં છે એમાં છે. વાણીમાં બધા ભગવાનના ભાવ ભર્યા છે. વાણીમાં ભાવ ભર્યા હશે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
ધ્યેયપૂર્વક જોય ભગવાનના? ભગવાનનો આત્મા ત્યાં જતો હશે જડમાં? પણ આ શેઠિયાને કાંઈ ખબર ન મળે? ભાન ન મળે. રૂપિયા આપે એટલે હો હા થઈ જાય, જાવ, એય શોભાલાલજી પણ શેઠિયાને કહે કોણ ? દશહજાર વીસ હજાર આપે ત્યાં તો આહાહા ! શેઠી ! આહાહા !
અહીંયા તો કહે છે ગજબ વાત છે હોં આ શ્લોકની તો છેલ્લો હવે તો પછી બીજી ઢબ લેશે. સ્યાદ્વાદની બીજી ઢબ લેશે હા, ઈ વાણીને બીજી ઢબે લેશે. આ તો આમાં છેલ્લો બોલ મૂકી દીધો છે અભેદ કરતાં-કરતાં બધું કાઢી નાખતા અનંતશક્તિઓને દ્રવ્ય ક્ષેત્રકાળભાવને અને આ ત્રણને (જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદને) કાઢી નાખ્યાં ભાઈ એમાં તો ગજબની વાત છે, અહીં કહે છે ભાઈ તારા જ્ઞાનની પર્યાયમાં સર્વત્તની વાણી જણાણી, સર્વજ્ઞ છે આ ને સર્વજ્ઞની વાણી સમોશરણમાં, એ તારા જ્ઞાનના પર્યાયમાં, એ જણાણું એ તો તારા જ્ઞાન પર્યાયની તાકાતથી જણાયું છે, એને લઈને નહીં. એ શેયને લઈને નહીં. એ (સર્વજ્ઞની) વાણીમાં કાંઈ, આ જ્ઞાનનો પર્યાય એમાં વાણીમાં નહોતો. આહાહા ! અને વાણીમાં કાંઈ ભગવાનના ભાવ નથી આવ્યા, ભગવાનનો ભાવ તો એની પાસે રહ્યો છે. વાણીમાં તો વાણીનો ભાવ છે. સ્વ પરને કહેવાની શકિત વાણીની તાકાત વાણીનો વાણીમાં ભાવ છે. ભગવાનનો ભાવ જરીએ અડયો નથી એમાં. જેમ મૂર્તિમાં ભગવાનનો ભાવ જરીયે નથી. તેમ વાણીમાં ભગવાનનો ભાવ જરીએ નથી માળે હારે ગજબની વાત છે.
આ તો અજર પ્યાલાની વાતું છે આ શેઠ! એમાં ક્યાંય કોઈની આમાં સિફારશ કામ આવે એવું નથી (શ્રોતાઃ સિફારિશ ક્યા હૈ?) સિફારશ. સિફારિશ નથી ચાલતી તમારે? શું કહે છે ( તમારે હિન્દીમાં) સિફારશ એટલે આ શેઠને સાથે લઈ જાય મદદમાં થોડું એમ, શું કહેવાય લાગવગ લ્યોને ભાઈ લાગવગ, લાગવગ ભાઈ, આ શેઠ મોટા છે તે લઈ જાવ આપણે ત્યાં દબાઈ જશે, એમ કરીને લઈ જાય કન્યા પરણાવી દેશે, એમ આમાં લાગવગ કોઈની હાલે એવી નથી. આહાહા ! ગજબ વાત છે ક્યાં લાવીને મૂકયું. પરશેયથી ઊઠાવી લીધો, પોતાના જ્ઞાનની પર્યાયમાં એટલું જણાય એટલું જોય ત્યાંથી ઊઠાવી દીધો, ઊઠી જા ત્યાંથી. અને એટલા જ્ઞાનપર્યાયમાં આટલું બધું જાણું, તારાથી હાં તારી જ્ઞાનપર્યાયથી, એટલા જ્ઞાનમાત્ર તું? ઊઠી જા ત્યાંથી આહાહા !
કહે છે: “હું પોતાના સ્વરૂપને વે-વેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા” એ બધી શક્તિઓનો પિંડ હું જ્ઞાતા. આહાહા ! એવા નામભેદ છે. એવા ત્રણમાં પણ (જ્ઞાતા, જ્ઞાન, શેયના) નામભેદ છે. વસ્તુભેદ નથી. આહાહા! કેવો છું? “જ્ઞાનશેયકલ્લોવલ્વન્” જીવ જ્ઞાયક છે, જીવ પોતે શેયરૂપ છે, એ પણ વચનનો ભેદ છે. તેનાથી ભેદને પામું છું. સમજાય છે? વસ્તુમાં ભેદ નથી. આ પોતે જ્ઞાયક ને પોતે જ્ઞાન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૦૯ એવોય ભેદ નથી એમ કહે છે. પરશેયને (અહીંયાં) જ્ઞાન એની તો વાત છે જ નહીં. સમજાણું કાંઈ? હું એક જ્ઞાયક ને હું શેય કથનમાત્રની પદ્ધતિ છે વ્યવહારની. બાકી તો જ્ઞાનેય હું જ્ઞાતાય હું ને શેય પણ હું એનો એ એક હું છું. એવા સ્વભાવમાત્રની દૃષ્ટિ કરવી એને સમ્યગ્દર્શન અને ધર્મની ઉત્પત્તિ કહે છે. આહાહા! ભેદ કાઢી નાખ્યા ! સમજાણું?
જીવ જ્ઞાયક છે, જીવ શેયરૂપ છે. જુઓ જીવ પરશેયરૂપ છે એમ નહીં. પોતે શેયરૂપ છે ને પોતે જ્ઞાયકરૂપ છે. વચનથી ભેદ પડો, વસ્તુમાં ભેદ છે નહીં. વચનના ભેદ તે વસ્તુમાં ભેદ નહીં લ્યો ! ભાવાર્થ આમ છે કે- વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.
વિશેષ કહેશે....
*
*
*
*
*
પ્રવચન નં. - ૪ કળશ-ર૭૧ તા. ૩૦-૮-૬૮ (શ્રીસમયસાર-કળશટીકા) હવે આ કળશ. અમારે પ્રસન્નકુમાર શેઠીએ માગ્યો છે કે એ શ્લોક ફરીને લેવો. કો” સમજ્યા જુવાન માણસને પણ આ શ્લોક બહુ સારો લાગ્યો. પરમદિ' પરમદિ' ચાલ્યોને કાલે તો (વ્યાખ્યાન) બંધ હતું. ઈ સાંભળીને કહે કે: ઓહોહોહો ! ભારે બહુ સરસને? એ શેઠી. તમારા ચિરંજીવીએ આ બીજી વાર માગ્યો. (શ્રોતા બધાને પસંદ થાય એવું થાશેને ?) નીકળે એવું ખરું કાંઇ ન્યાં. આ તો શ્લોક ભાઈએ કહ્યું કે ફરીને વંચાય તો સારું અને બીજા ય કેટલાક નવા આવ્યા છે ને જુઓ કો સમજાણું એ બસેંને એકોતેર શ્લોક છે બસો એકોતેર
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનોતવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રા (૮-૨૭૧)
અલૌકિક શ્લોક છે “ભાવાર્થ આમ છે કે શેય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે.” આત્મા જાણનાર જ્ઞાન અને પરવસ્તુ શેય, એ જ શેય છે અને બીજું શેય હું પોતે પોતાનો શેય છું, એમ ભ્રાંતિ ચાલે છે, કહે છે એની ખબર પડતી નથી હું જાણનાર ને આ વસ્તુ (અંગત) જણાવા યોગ્ય તે શેય, જુઓ વસ્તુ એમ કહે છે કે એવી ભ્રાંતિ જગતમાં છે કે હું એક જાણનાર છું અને આ છ દ્રવ્ય, મારા સિવાયની ચીજો અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, રાગાદિ દ્વેષાદિ બધાં પરવસ્તુ એ બધાં શેય અને હું જ્ઞાન, એ ભ્રાંતિ છે. એમ નથી. આહાહા ! સમજાય છે કાંઈ ? લ્યો શેય-જ્ઞાયક સંબંધ ભ્રાંતિ (ચાલે છે) “તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ તો જ્ઞાયક છે પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે.આત્મા જાણનાર છે અને મારાથી અન્ય પદાર્થો તે જાણવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૨૧૦
ધ્યેયપૂર્વક શેય
22 66
યોગ્ય જ્ઞેય છે. એમ જે માને છે તે તત્ત્વથી વિરુદ્ધ દૃષ્ટિ છે આહાહા ! સમજાણું કાંઈ ? જુઓ જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે “ અહમ્ અયં ય: જ્ઞાનમાત્ર: ભાવ: अस्मि હું જે કોઈ ચેતનાસર્વસ્વ એવી વસ્તુસ્વરૂપે છું”. હું તો ચેતના-જાણવામાત્ર વસ્તુ સ્વરૂપ હું છું. શું કહે છે કે મારા સિવાય જે વસ્તુ ૫૨શેય છે, અનંત છ દ્રવ્યો... એ બધાં શેયો છે, તે શેય છે ને હું એનો જ્ઞાયક છું એમ નહીં. બીજી રીતે, મારાં સિવાય જે અનંતા શરીરો, આત્માઓ, સિદ્ધો, ૫૨મેશ્વરો, નિગોદના જીવો જે અનંત છે એ જ મારામાં શેય છે. મને જણાવાલાયક એ ચીજ છે અને હું જાણનાર છું એટલું એનું સ્વરૂપ નથી. હજી તો પછી નાખશે પર્યાયમાં. સમજાણું કાંઈ ? ઈ મારા સિવાય છ દ્રવ્યો છે. આ શરીર, કર્મ, ૫૨મેશ્વર, અનંત નિગોદના જીવ વિગેરે ૫૨માણુઓ સ્કંધ વિગેરે એ મારાથી છે એમ તો નહીં અને એનાથી હું છું એમ તો નહીં. સમજાય છે કાંઈ ? હું એક આત્મા છું જ્ઞાનાનંદ સ્વરૂપ માટે મારાથી આ શેયો છે એમ તો નહીં અને એ શેયો છે ૫રમેશ્વર છે નિગોદના જીવો છે લોકાલોક છે છ દ્રવ્યો છે, માટે મારો જ્ઞાનનો પર્યાય છે, માટે મારો જ્ઞાનનો પર્યાય છે, એમ છે નહીં. સમજાણું કાંઈ ?
แ
ર
હવે, એટલું તો નહીં પણ “ જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ ” ચેતના સર્વસ્વ “ સઃ શેયઃ ” એ છ દ્રવ્યોને, જાણવાની વર્તમાન પર્યાયની એકસમયની લાયકાત આત્માના જ્ઞાનના એક સમયનો જે અંશ વર્તમાન એ છ દ્રવ્યોને જાણવાને લાયક પર્યાય, છ દ્રવ્યને જાણવાની લાયક પર્યાય એક સમયની મારી એ શેય છે એ નહીં. એટલો જ્ઞેય છે એ પણ નહીં. સમજાય છે કાંઈ ? કહો આંહી તો ૫૨નું કરવું ને ૫૨થી થાય એ તો ક્યાંય વાત વહી ગઈ મુલુકચંદભાઈ આ બધા હુશિયાર માણસ હોય તો બધું કરતા હશે કે નહીં શેઠે તો બહુ કર્યું છે તમાકુનું ને બધું ઓલામાં શું કહેવાય સાયકલમાં ? અમરચંદભાઇ.
કહે છે: ભગવાન સાંભળ તો ખરો એક વાર સર્વજ્ઞે જોયેલું કહેલું અને એમ છે. ૫રમેશ્વર કેવળજ્ઞાની ૫૨માત્મા જેને એક સેકંડના અસંખ્યમાં ભાગમાં ત્રિકાળીજ્ઞાન છે, એ જ્ઞાનમાં ભગવાને એમ જોયું અને છે. કે તારા સિવાયના જેટલાં ૫૨૫દાર્થો અનંત છે, અરે સર્વજ્ઞો કેવળી અનંત અને એ બધા અને નિગોદના જીવ અનંત, અનંત ૫૨માણુ, અનંતા આ શરીરના રજકણો આ શરીરના રજકણો ને આ સ્કંધો બધાં કે કર્મનાં સ્કંધપિંડ આદિ કે આ વાણી ને મન, એ બધાં જાણવાયોગ્ય શેયો, તે જાણવાયોગ્ય શેયો, એ જ શેય છે તારે માટે, એમ નથી. પ્રસન્નભાઈ કો 'સમજાણું કાંઈ ? તેમ આ ભગવાન આત્માને જ્ઞાનનો એકસમયનો પર્યાય, પર્યાય એટલે ભાવ એમાં એ છ દ્રવ્યો જણાય કેટલી તાકાત અનંતા કેળવીઓને એકસમયની પર્યાય જાણવાની તાકાત છે જીવમાં અનંતા નિગોદને અને ત્રણકાળ ત્રણલોકના ક્ષેત્રનું અમાપપણું છે, છે છે છે છે એવું જે ક્ષેત્ર અનંત આકાશ, એને પણ જ્ઞાનની એકસમયની પર્યાયમાં જાણવાની તાકાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૧ સમજાય છે કાંઈ ?
પણ છતાં, મારા જ્ઞાનની અવસ્થામાં, જે આ જોયો જણાય એ તો હું નહીં, એ જોય તો હું નહીં. પણ એ શેયો, મારી જ્ઞાનપર્યાયમાં મારાથી જણાય એકસમયમાં એક સમયનું ય એટલો ય હું નહીં સમજાય છે કાંઈ? છ દ્રવ્યો છે, એ તો હું નહીં, તેમ ઈ છ દ્રવ્યો રેય છે તે મારા જ્ઞાનના નથી અને મારા જ્ઞાનનો પર્યાય એ શેયનો નથી. મારો જ્ઞાનનો પર્યાય અત્યારે વર્તમાન હોં એક સમયનો જ્ઞાનનો અંશ જે વર્તમાન પ્રગટ અંશ છે એ અંશ શેયનો નથી. અનંત કેળવીઓનો સિદ્ધોનો એનો નથી નિગોદનો એનો નથી. તેમ તે શેયો મારી પર્યાયના નથી. સમજાણું કાંઈ? તત્ત્વ બહુ સૂક્ષ્મ છે સર્વશે કહેલો સ્વભાવ આ જ વસ્તુની સ્થિતિ છે પણ એણે કોઈ દિ' એવું અંતરમાં જાગૃત થઈને પ્રયત્ન કર્યો નથી.
કહે છેઃ ભગવાન તું કેવડો છો આહાહા ! એ મારા સિવાય અનંત જીવો, અનંત પદાર્થો કેવળીઓ અનંત ઓહોહોહો અનંત સિદ્ધો, અરે એક-એક આત્મામાં સર્વજ્ઞ શક્તિ આદિથી ભરેલો એક આત્મા અનંત ગુણવાળો, એવા અનંતા સિદ્ધ કરતાં અનંતા આત્માઓ, એથી અનંતગુણા પુદ્ગલો, એથી અનંતગુણા ત્રિકાળ સમયો, એથી અનંતગુણા આકાશના પ્રદેશો સમજાય છે કાંઈ ? એનાથી એક એક દ્રવ્યના અનંતગુણા ગુણો એ બધા ગુણોને મારી જ્ઞાનની એકસમયની પર્યાય જાણવાની તાકાતવાળી છે. ( શ્રોતા: અલૌકિક છે..!) અલૌકિક હેં કીધું એટલું છે એમ કહે છે લ્યો આ તો ભાષા સમજાય છે કે નહીં (હિન્દી શ્રોતા. બરાબર છે) કો” સમજાણું કાંઈ ?
વસ્તુ જ્ઞાનનો દરિયો છે ને જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે ને આત્મા એટલે જ્ઞાનનો સ્વભાવ સ્વરૂપ “” સ્વરૂપ હવે ઈ આખી ચીજ એકકોર રાખો અત્યારે, અત્યારે વર્તમાન પ્રગટ અંશ છે જે જ્ઞાનનો પ્રગટ અંશ, ક્ષયોપશમ છે ને વર્તમાન પ્રગટ અંશ વિકાસ એમાં જણાય છે કે આ છે, આ છે, આ છે, આ છે એમ જણાય છે ને ? (જી, હા) એ જણાનારો જે પર્યાયનો અંશ છે કહે છે કે એ અંશ, છ દ્રવ્યો જોયોનો નહીં, તેમ ઈ છ દ્રવ્યો છે માટે, મારો જ્ઞાનનો પર્યાય છે એમ નહીં. તેમ ઈ જ્ઞાનના પર્યાયમાં, અનંતા અનંતા આત્માઓ ને અનંતા પુદગલો જણાય, માટે જ્ઞાનનો પર્યાય આવડો નો હોય એમ નહીં. એવો મોટો છે છતાં એ જ્ઞાનનો જે વર્તમાન પર્યાય છે, એમાં જે શેય જણાય, એ જોય તો નહીં, પણ એ શેય અનંતા મારી જ્ઞાનની પર્યાયમાં જણાય એટલો પણ હું જોય નહીં એ શેય તો નહીં- છ દ્રવ્ય તો શેય નહીં, પણ છ દ્રવ્યો મારી પર્યાયમાં અનંતા કેવળી, અનંતા પરમાણુ, અનંતા આત્મા સર્વજ્ઞશક્તિવાળા અનંતશક્તિવાળા પર્યાયમાં જણાય, તેથી તે પર્યાય મોટી છે ને જબરી છે માટે શેય પૂરું થઈ ગયું ત્યાં, માટે જણાવાયોગ્ય શેય ત્યાં પૂરું થઈ ગ્યું? કે, ના એટલો ય હું શેય નહીં. કારણ કે એવો જે શેય, જ્ઞાનનો જે અંશ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
ધ્યેયપૂર્વક જોય એવા અનંતા અંશનો પિંડ તો એક જ્ઞાનગુણ છે. સમજાણું કાંઈ ? એક અંશ જે છે પ્રગટ, એવા સાદિ અનંત-આદિ અનંત અનંત અનંત અંશો, એનો પિંડ તો એક આત્માનો જ્ઞાનગુણ છે. માટે જ્ઞાનનો અંશ જે છે. એટલો હું શેય છઉં નહીં. સમજાણું કાંઈ? અલૌકિક વાત છે ભાઈ આ તો ! એણે આત્મા શું ચીજ છે. એની મહત્તા ને એની માહાભ્ય, અંદરથી કોઈ દિ' કર્યું નથી. આ કરું ને આ કરું ને આ કરું કરે શું માળા” સાંભળને આંહી ઈ તો કહે છે જગતની બધી ચીજો અરે દયા–દાન-વ્રત આદિના વિકલ્પો શેય છે, માટે જ્ઞાનનો આંહી પર્યાય છે એમ નહીં. જ્ઞાનની પર્યાય છે માટે ઈ રાગ-દ્વેષ છે એમ પણ નહીં.
હવે ઈ બધાને જાણે છે જ્ઞાનનો પર્યાય, માટે બધાં છે માટે એની તાકાતથી અહીંયાં જાણે છે એમ નથી. પોતાની પર્યાયથી જાણે છે. પણ ઈ પોતાના પર્યાયનો અંશ જે છે. એટલું જ મારું શેય છે, એમ નહીં. મને જણાવાલાયક એટલો જ અંશ શેય છે એમ નહીં. કેમ કે એ સમયનો અંશ છે એવા અનંતા અંશોનો પિંડ તો એક જ્ઞાનગુણ છે અને એવા એવા અનંતગુણનો પિંડ તે દ્રવ્ય છે. એ દ્રવ્ય તે મારું દ્રવ્ય છે (શ્રોતા એ પકડવાનું છે...!) એ પકડવાનું છે. (–એ લક્ષમાં લેવાનું છે.) આ તો માર્ગ આ છે વસ્તુસ્થિતિ આ છે આ કંઈ કોઈની કરેલી છે કે અમારી તારી એમ છે? વીતરાગ ભગવાને જેવું જોયું તેવું કહ્યું ને કહ્યું તેવું છે. કોસમજાય છે કાંઈ ? આહાહા!
કહે છે : “સ: શેયતે હું શેયરૂપ છું.” શું કીધું પર-અનંતા જોયો તે રૂપ હું નહીં. અનંતા જોયોને જાણવાનો એકસમયનો પર્યાય તેટલો હું નહીં ત્યારે “ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું” આખું ચેતનાનું આખું રૂપ જે છે ત્રિકાળ તે હું છું, તે હું શેય છું. કોઈ દિ સાંભળ્યું નહીં હોય ત્યાં, ક્યાં હતું ત્યાં? આહાહા! “તે હું શેયરૂપ છું.” આહાહા ! જણાવાલાયક એવડો હું ચેતના સર્વસ્વ વસ્તુ, ચેતના સર્વસ્વવસ્તુ! એમાં બધા ગુણો સ્વરૂપ આખું આવી ગયું ચેતના સર્વસ્વ વસ્તુ વસ્તુ વસ્તુ એ હું શેય છું, એ હું શેય છું. એવડો હું શેય છું બફમ જેવું છે. જા ઓલા દુકાનમાં વેપાર કરે કેવું ધમાધમ હાલે જુઠા–એઈ ભાઈ હુંશિયાર ત્યાં લાગે, હુશિયાર ત્યાં દેખાય-અહીં બફમ થઇ જાય. ન્યાંય હુંશિયારી કામ કરતી નથી. મફતનો અભિમાન કરે છે. ત્યાં ધૂળમાં ય કામ કરતી નથી, એને અભિમાનમાં કામ આવે.
અહીંયાં તો કહે છે કે આત્મા વસ્તુ છે, એનો એક જ્ઞાનગુણ. છે વસ્તુ જેમ સાકર છે એનો ગળપણ ગુણ છે (અને) એની વર્તમાન અવસ્થા ગળપણની એમ હું આત્મા છું, એનો જ્ઞાનગુણ છે, એની વર્તમાન અવસ્થા છે. એક અંશ એ અંશ છે એટલો શેય છું. એમ નહીં. આખી સાકર રહી જાય છે કહે છે. આત્મા ચેતના સર્વસ્વ પૂરણ ચેતનાસર્વસ્વ ઓલામાં “પંચાધ્યાયી' માં આવ્યું નથી. “ઊતરેલું છે” એમ ભાષા આવે છે ને ભાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૩
ચેતના સર્વસ્વ ‘ ચેતના ઊતરેલી છે ’ એવો પાઠ આવે છે. આત્મામાં ચેતના ઊતરેલી છે. આખો ઉપયોગ ઊતરેલો છે, ઊતરેલી એટલે ? ચૈતન્યસ્વરૂપ જ છે એમ. આહાહા ! શાસ્ત્રની ભાષા ય ભિન્ન-ભિન્ન કરીને ભારે કેવળજ્ઞાન ઉતાર્યું છે. આમ આત્મા એમાં ચેતના ઊતરેલી છે, ઊતરેલી એટલે કોતરાયેલી છે ચેતનાસ્વરૂપ જ આત્મા છે ઈ ચેતનાસ્વરૂપ જે આત્મા છે એ હું જ્ઞેય મારે જણાવાલાયક હોય તો એ ચીજ છે સમજાણું કાંઈ ? આહાહા !
હવે, આંઠી તો દુનિયાના થોડાક એલ. એલ. બી. ને એમ. એ. પૂંછડા વળગાડે ત્યાં થોડા ઘણા થઈ જાય ઓલા- શું કહેવાય માસ્તર-બાસ્તર કહેવાય છે ને (શ્રોતાઃ ગ્રેજ્યુએટ) ગ્રેજ્યુએટ નહીં, ઓલો મોટાનો ભણેલો ઓલો (શ્રોતાઃ પી.એચ. ડી. પ્રોફેસ૨ ) હા, દાક્તર એનો મોટો કહેવાય છે ને તમારે (શ્રોતાઃ પી.એચ.ડી. ) તારો એ જ્ઞાનનો પર્યાય તો અજ્ઞાન તો ક્યાંય ગ્યું સમજ્યા ? અજ્ઞાનનો પર્યાય હોં ઈ, પણ એ પર્યાયમાં આટલું બધું છ દ્રવ્યો જણાય, એ પર્યાય અંશ છે, અંશ છે ઈ જ્ઞેય નહીં. એ મારે જણાવા યોગ્યનું પૂરું શેય નહીં, એ તો અપૂર્ણ જ્ઞેય છે. આહાહા ! જેમાં આ વિદ્યા તો ક્યાં. પણ જેમાં છ દ્રવ્યોને અનંતા કેવળીઓ જે જ્ઞાનની પર્યાયમાં જણાય, એ પર્યાય પણ મારું શેય નહીં પૂરું, એ તો પર્યાયનો- અંશરૂપ શેય, છે પૂરું મારું શેય ચેતન સર્વસ્વ પૂરણ જ્ઞાયક માત્ર ચેતનસ્વભાવ તે મારું જ્ઞેય છે. મારે જાણવાયોગ્ય હોય તો ઈ ચીજ છે, અંશ જેટલી જાણવાયોગ્ય ચીજ છે નહીં કો 'સમજાય છે કાંઈ ?
J) (
,,
ત્યારે કહે છેઃ “ તે હું શેયરૂપ છું. સઃજ્ઞેયઃ ” છે ને ? “ ન એવ “ પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી ” “ જ્ઞેયજ્ઞાનમાત્રઃ ” પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર- તે શેય નથી, પહેલાં જ્ઞેય છ દ્રવ્યને કાઢી નાખ્યાં. ભાવાર્થમાં પહેલાં સમુચ્ચયમાં. છે નેઃભિન્ન છ દ્રવ્યો જ્ઞેય છે એમ નહીં ? “ પુદ્ગલથી માંડીને છ દ્રવ્યો જ્ઞેય છે પરંતુ એમ તો નથી ” છ દ્રવ્યો જ્ઞેય છે એમ તો નહીં, એ તો પહેલું કાઢી નાખ્યું. હવે, ઈ છ દ્રવ્યો જે છે અનંતા, એને જાણનારો જ્ઞાનનો પર્યાય, એ જ્ઞેય નહીં. એટલા ‘ જાણવામાત્ર ' નો અંશ તે શેય એટલું નહીં. આહાહા ! આ જુદી જાતની વાત છે હોં કોઈ દિ' ત્યાં ગજનો આંકોય સૂઝે એવો નથી, ત્યાં વાંચે તોય. ઘરે છે પુસ્તક તો હશે ઘરે આ લીધું છે કે નહીં શું કહેવાય આ ‘ કળશ ટીકા ’ લીધી છે કે નહીં લીધી નથી જવાબ નથી તેનો ' લીધું હોય તે, ખબરે ય નો ' હોય આ, આ ઊંચાં પુસ્તકો, અત્યારે તો બહુ પ્રચલિત થઈ ગયું છે ઘણું કળશ ટીકા સમજાણું કાંઈ
,
અહીંયાં કહે છેઃ “ જ્ઞેયજ્ઞાનમાત્રઃ ” પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના-સમૂહના જાણપણા માત્ર ભાવ તેટલો પણ હું શેય નહીં ઓહોહોહો હો... આ શું કહે છે આ આહાહા ! હું તો કેવળજ્ઞાનનો ભિખારી છું કહે છે કેવળજ્ઞાનનો માગવાવાળો છું અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
ધ્યેયપૂર્વક શેય કેવળજ્ઞાનની માગણી પણ પૂરણદ્રવ્યને આશ્રયે મળે એવી છે. આહાહા! કો” સમજાણું કાંઇ? કેવળજ્ઞાનની ઉત્પત્તિ છે ને ઉત્પત્તિ ઈ અપેક્ષાએ એની ભાવના પણ એની ઉત્પત્તિ થાય ક્યાંથી એ શેયમાત્ર ચૈતન્યસ્વરૂપ પૂરણ છું એને અવલંબીને કેવળજ્ઞાન થાય છે. સમજાણું કાંઈ? પોતાનું પૂરણરૂપને શેય બનાવતાં એકસમયનું કેવળજ્ઞાન, ત્રણ કાળને જાણે એવો શેય એક સમયની પર્યાય એમાંથી પ્રગટ થાય છે આહાહા ! જે શેયવસ્તુ સ્વરૂપ અખંડ તે કેવળજ્ઞાનના અંશમાત્ર પણ જે શેય નથી. શું કીધું શ્રુતના જ્ઞાનના પર્યાયના અંશમાત્ર પણ એ શેય નથી, એવડો શેય નથી, પણ કેવળજ્ઞાનનો પર્યાય જે છે એવડોય, મારું શેય નથી લે આહાહા ! એ કેવળજ્ઞાન પણ એકસમયનો ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણે, આંહી મતિ શ્રુતજ્ઞાન પરોક્ષ જાણે, પણ એટલોય હું શેય નહીં. એકરૂપ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી જ્ઞાયક માત્ર, જેમાં એવા અંશો અનંતા પડ્યા છે કેવળજ્ઞાનના અનંતા અનંતા અનંતા અનંતા અનંતગુણા અનંતગુણા અનંતગુણા અંશો પડયા છે. એવું આખું જ્ઞાનમાત્ર અને જ્ઞાનમાત્ર શબ્દ આખું દ્રવ્ય-આખું દ્રવ્ય સમજાણું કાંઈ? આહાહા !
એવા પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર પણ હું શેય નહીં. એવો પણ એટલો જોય નહીં. ભાઈ હળવે-હળવે તો આવે છે, એક ભાઈ કહેતા” તા ક્યાં ગયા? કે હું વિચારું છું પણ બેસતું નથી અંદર પાલનપુરવાળા મણિભાઈ, મણિભાઈ છે કે નહીં ગ્યા (મણિભાઈ: જી, ) હા, ઠીક ઈ કહે કે હું મહેનત તો કરું છું. કહે પણ પકડાતું નથી, ફરીવાર આવ્યું આ ફરીવાર ( આવે) બબ્બેવાર આવે તો તો પકડાય કે નહીં? પણ વાત છે કે જીવે દરકાર જ કરી નથી. બહાર આ કરું ને આ મૂકું ને દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને ધૂળ ને ધાણી.
પણ, વાસ્તવિક જ્ઞાનાનંદમૂર્તિ છું એ તો જાણનાર છે, કરવું ફરવું એમાં હતું કે દિ' સમજાણું કાંઈ? આવો સર્વજ્ઞસ્વભાવ આત્મા એમ કહે છે. સર્વજ્ઞસ્વભાવ એટલે ? એક સમયની પર્યાય સર્વજ્ઞ એમ નહીં, એવા બધા અંશો ત્રિકાળ ને એવા બધા ગુણોનો પિંડ એવો હું આખો આત્મા તે મારું શેય છે. તે હું શેય છું એવડો હું શેય છું આહાહા! શેઠ! આમાં કાંઈ ભાષા બહુ આકરી નથી હોં? નો સમજાય એમ મગજમાં ન કરવું. ન સમજાય એમ કરવા જાય, તો ઈ સમજવા નહીં દે એને, આ ન્યાયથી તો કહેવાય છે પણ હવે એને પકડવું તો એને છે ને કે કોઈ પકડાવી દે એવું છે?
કહે છેઃ હું તેવો શેયરૂપ છું. કેટલો કે ચેતના સર્વસ્વ જેટલો આખો, પરંતુ એવા શેયરૂપ નથી; કે પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર- એવા શેયરૂપ હું છઉં નહીં. આહાહા ! તને જણાવાયોગ્ય પ્રમેય તો આખું દ્રવ્ય છે કહે છે, એમ કહે છે જુઓ, સમજાણું કાંઈ ? અને ઈ દ્રવ્યને જાણ ત્યારે તને સમ્યગ્દર્શન થાય કારણ કે એવડું શેય છે તેવડું જ્યારે પ્રતીતમાં આવે ત્યારે સાચી પ્રતીત થઈ કહેવાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૫.
કળશટીકા કળશ-૨૭૧ સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે “હું શાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી. તો કેમ છે, આમ છે” “જ્ઞાનશેયજ્ઞાતમદ્રસ્તુમાત્રઃ શેયઃ” જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ ત્રિકાળ, શેય જણાવાયોગ્ય શક્તિ એય ત્રિકાળ, જણાવાયોગ્ય શક્તિ ત્રિકાળ, હું જણાવાયોગ્ય દ્રવ્ય ત્રિકાળ આંહી બે શક્તિ લીધી. ઓલી જ્ઞાન અને શેય. એમ લીધું છે. એક એક શક્તિ “જ્ઞાતુ' જ્ઞાતા, અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર. એમ લીધું, જ્ઞાન જાણવાયોગ્ય એક શક્તિ પૂરણ, સમજાય છે? શેય જણાવાયોગ્ય શક્તિ પૂરણ, એક-એક શક્તિ લીધી, પણ જ્ઞાતા બધો આખો પિંડ તે જ્ઞાતા કહે છે જ્ઞાતા, અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર. “એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે.” એ ત્રણ ભેદ કહેવા માત્ર બાકી મારું સ્વરૂપ એકરૂપ “એવા શેયરૂપ” છે. જ્ઞાન તે હું શેય તે હું ને જ્ઞાતા તે હું હું બધુંય એકનો એક છું. એમ કહે છે. આહાહા!
આ પરને જાણવાનું શેય, તે તો નહીં, પર જણાય એટલો જ્ઞાનનો અંશ તેટલો તો શેય નહીં, પણ હું અખંડ શેય, હું અખંડજ્ઞાન ને હું અખંડ જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ મારામાં નથી. હું તો “છું ઈ નો ઈ છું” જણવાયોગ્ય તે ય હું ને જાણનારો તે ય હું ને જ્ઞાતા પણ હું. આહાહા! “એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે” ઈ ત્રણ ભેદ થઈને આખું સ્વરૂપ છે એમ કહે છે. “એવા શેયરૂપ છું”
ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ્ય વેદકરૂપે જાણું છું, લ્યો તેથી મારું નામ જ્ઞાન” જ્ઞાન કેમકે જણાવાયોગ્ય ને જાણનારો હું એમ જાણું, માટે જ્ઞાન, જણાવાયોગ્યે ય હું ને જાણનારો ય હું, માટે જ્ઞાન સમજાણું કાંઈ? કહે છે આહાહા ! માણસ ઓલાજૂના સાંભળનારને ય એમ લાગે કે શું છે આ બધું નવું છે, નવું નથી પણ એની ચીજ છે, એવી પણ એણે એ ચીજને કેવડી ને કેમ છે એવી સાંભળી નથી એટલે એને એમ લાગે કે આ તે શું છે, શું કહે છે પણ મારે આ ધર્મ કરવો, એમાં આવી વાત મૂકીને શું કામ છે તમારે? પણ તારે ધર્મ કરવો હોય તો ધર્મી એવો ધર્મ કરનાર કેવડો છે એ દૃષ્ટિમાં ન લે તો ધર્મ થશે નહીં, એમ કહે છે. ધર્મ કરનારો ધર્મી કેવડો છે? એ શેય કેવડું છે, જ્ઞાન કેવડું છે ને જ્ઞાતા કેવડો છે એના ભાન વિના ધર્મ ત્રણ કાળમાં ક્યાંય થતો નથી. આમાં ક્યાં આમાં વડાલમાં અપાસરામાં સાંભળવા મળે એવું છે આવું? (ન્યાલભાઈ: ન્યાંથી તો ભાગી આવ્યા) ભાગી આવ્યા આહાહા ! શું કહે છે પણ અરે આખો દરિયો ડોલે છે ને પ્રભુ તારી પાસે કહે છે.
એ જ્ઞાનમાત્ર પણ તું એકલું અખંડ હોં. શેયમાત્ર પણ તું ને જ્ઞાતા પણ તું ત્રણ વચનના ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. કીધું ને (સમયસાર-નાટક કર્તા-કર્મક્રિયાધાર-૭) “કરતા પરિનામી દ્રવ્ય, કરમ રૂપ પરિણામ. કિરિયા પરજયકી ફિરનિ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
ધ્યેયપૂર્વક શેય વસ્તુ એક ત્રય નામ.”કર્તા આત્મા, એનું પરિણામ તે કાર્ય, પર્યાય બદલે તે તેની ક્રિયા, પણ વસ્તુ તો એકની એક જ છે. એમ અહીંયાં જણાવાયોગ્ય તે હું, જાણનારો તે હું, જ્ઞાતા તે હું. સમજાણું કાંઈ? આહાહા ! દૃષ્ટિ પર્યાય ઉપરથી છોડાવી ને દ્રવ્ય ઉપર મૂકવા માગે છે. પર્યાય જેટલો આત્મા નથી, પર્યાય જેટલું શેય નથી, પર્યાય જેટલું જ્ઞાન નથી ને પર્યાય જેટલો જ્ઞાતા નથી ભાઈ શું કીધું? પર જેટલો તો નથી, પણ એની એકસમયની પર્યાય જેટલું શેય નથી, પર્યાય જેટલું જ્ઞાન નથી ને પર્યાય જેટલો જ્ઞાતા નથી સમજાણું કાંઈ ? પર્યાય જેટલું શેય નહીં, પર્યાય જેટલું જ્ઞાન નહીં, પર્યાય જેટલો જ્ઞાતા નહીં અમારે વકીલ છે ને એ હુશિયાર છે કો સમજાણું આમાં? આહાહા ! લોજિક, ન્યાયથી તો વાત હાલે છે આમાં પણ કોઈ દિ' નજરું આંગણે આવ્યો નથી ને આંગણે છબવા દીધું નથી માળે, એને બહારને બહાર ભમ્યા કર્યો છે, આમ ને આમ આમ ને આમ ! આવો ભગવાન આત્મા “પ્રભુ તારી પાસે, પ્રભુ નથી વેગળા” તારાથી જુદા આઘા નથી આહા! જણાવાયોગ્ય તો ય હું, જાણનારો તો ય હું, એમ કીધું ને જુઓ ને “હું પોતાના સ્વરૂપને વેદ્યવેદકરૂપે જાણું છું. તેથી મારું નામ જ્ઞાન, મારું નામ જ્ઞાન, હું પોતાવડે જણાવા યોગ્ય છું, હું મારા વડે જણાવા યોગ્ય છું. તેથી મારું નામ શેય” એવા નામ પડ્યા છે ત્રણ કહે છે વસ્તુમાં ભેદ નથી. એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું, અનંત શક્તિરૂપ છું, અનંત શક્તિરૂપ અનંતશક્તિ સ્વરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા, એવા નામભેદ છે પણ વસ્તુ ભેદ નથી આહાહા ! હેં? તું ત્યાં જે છો ઈ તું છો, શેય પણ આખું તારું, જ્ઞાન પણ આખું તારું ને જ્ઞાતા પણ આખો તારો. “ત્યાં દષ્ટિ કરવા જેવી છે”, પર્યાય દૃષ્ટિ છોડી, નિમિત્તદષ્ટિ છોડી, ભેદષ્ટિ છોડી, શેયની પણ નિમિત્તદષ્ટિ છોડી, પર્યાયષ્ટિ છોડી ને શેય પૂરણ છે ત્યાં દૃષ્ટિ કરવા જેવી છે. જ્ઞાનમાં પણ પરથી જ્ઞાન થશે એમ છોડી ને એક અંશ માત્ર જ્ઞાન તે આખું જ્ઞાન છે એમ છોડી અને ત્રિકાળજ્ઞાન છે એમ દૃષ્ટિ કરવા જેવી છે. જ્ઞાતા પણ પરને લઈને છે એમ છોડી. અંશ માત્ર છે એમ છોડી, ત્રિકાળજ્ઞાતા છે એમ દૃષ્ટિ કરવા લાયક છે. કો” પ્રસન્નભાઈ ભાઈ આ તો પ્રસન્નભાઈએ ફરીને વંચાવ્યું કો સમજાણું આમાં? આહાહા!
આમાં દયા–દાન-વતના વિકલ્પોનો કર્તા તો ક્યાંય રહી ગ્યો ઈ છે જ નહીં. પણ એ દયા દાનના વિકલ્પનો જ્ઞાતા જ્ઞાનની પર્યાયમાં ઈ જણાય એટલું જ્ઞાન છે, ઈ રાગ છે માટે જ્ઞાનનો પર્યાય છે એમેય નહીં, અને ઈ જાણે છે જ્ઞાનનો પર્યાય એને પોતાને અને પરને એટલે એક સમયની પર્યાય, એટલું ય શેય નહીં. એટલો ય શેય નહીં, એટલું જ્ઞાનેય નહીં, એટલો જ્ઞાતાય નહીં. આહાહા ! ત્રણેયની પર્યાયષ્ટિ ઊઠાવી, અંતરદૃષ્ટિ કરવાનો આ વિષય છે આહાહા! ઘણી ગજબ વાત છે આવી વાત ક્યાંય બીજે હોઈ શકે નહીં. દિગંબર સંતો મુનિઓએ વાસ્તવિક તત્ત્વને પ્રસિદ્ધ કરીને, જગત પાસે પ્રસિદ્ધ મૂકે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૭
છે આહાહા! વાડાવાળાઓને ખબર ન મળે સંપ્રદાયમાં પડયા હોય એને આ તો, સંતોએ આપેલી પરસાદી છે આહાહા ! મહામુનિઓ દિગંબર સંતો વનવાસી વનના વાઘ સ્વરૂપમાં રહીને રાગને થાપ મારીને તોડી નાખનારા વીતરાગવિજ્ઞાનને પ્રગટ કરીને એવી શૈલીમાં કઈ રીતે, કઈ પદ્ધતિએ આત્માને-શેય-જ્ઞાન ને જ્ઞાતા તરીકે લાવીને મૂક્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ? તારે કહે છે ક૨વાનું હોય તો ‘ આ ’ કરવાનું છે કો' શેઠ ?
,
“ કેવો છું
,,
જ્ઞાનજ્ઞેયકલ્લોલવલ્ગન્ ” જીવ જ્ઞાયક છે અને જીવ શેયરૂપ છે એકના ને એકના બે ભાગ, એમેય નહીં કહે છે, એ તો વચન માત્ર કહેવા માત્ર છે. ભાષા તો જુઓ કહે છે ૫૨શેય છે એ તો ગ્યું. આ ૫૨શેયને એકસમયની પર્યાયનું શેય એ પણ ગ્યું, હવે જીવ શેયને જીવ શાયક, જીવ શેયને જીવ જ્ઞાયક, કરો ભેદ પાડો વિકલ્પ ઊઠશે. ભેદ છે નહીં અંદર સમજાણું કાંઈ ? આહાહા ! દુનિયા પાસે, સત્યને પ્રસિદ્ધ કરવાની મૂકવાની કળા એ સંતોની આ વાત, એય સંતો નગ્ન મુનિ “ નાગા બાદશાહથી આઘા ” એણે આ વાત જગત પાસે પ્રસિદ્ધ કરી ને મૂકી છે. સમજાણું કાંઈ ? ગજબની શૈલી.
'
22
જીવ જ્ઞાયક છે અને જીવ શેયરૂપ છે. શેઠી ? એ ભેદેય નહીં કહે છે લે ઠીક ? ૫૨શેય છે ઈ નહીં, એકસમયનો પર્યાય છ દ્રવ્યને જાણે એટલો ય જ્ઞેય નહીં, જીવ આખો શેય ને આખો જ્ઞાયક ભેદ નહીં હો આહાહા ! “ એવી શાયકશક્તિનું તત્ત્વ આખું ભગવાન શેયરૂપે ને જ્ઞાનરૂપે ને જ્ઞાયક બસ એ જ દૃષ્ટિ ક૨વાયોગ્ય અભેદ વસ્તુ છે, અભેદમાં ભેદ નહીં. આ જીવ છે એ શેય અને એ જીવ વળી જ્ઞાયક એવો પણ જ્યાં દૃષ્ટિના વિષયમાં વસ્તુનો ભેદ પડતો નથી. કો ' સમજાણું કાંઈ ?
',
“ એવો જે વચનભેદ તેનાથી ભેદને પામું છું” શું કહે છે આ જીવ જ્ઞેય છે ને આ જીવ જ્ઞાયક છે– એવા વ્યવહારના વચનોથી ભેદ ભલે હો વસ્તુમાં ભેદ છે નહીં. ઓહોહોહો ! ભગવાન કેવળજ્ઞાની મારા શેય, જણાવાયોગ્ય ૫રમેશ્વર આવે છે ને (‘પ્રવચનસાર ’ ગાથા-૮૦) “ નો બાળવિ અરદંતં વવત્ત'મુખત્તમખ્ખાયત્તેહિં, સો નાળવિ અખાનું મોહો વહુ નાવિ તફ્સ જયં।।૮૦।।” જે પ્રવચનસારમાં એમ આવે કે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, જ્ઞેય તરીકે આ છે એમ જાણે, તો એને આત્મા જણાય ને મોનો નાશ થાય. આંહી તો કહે છે કે અરિહંતના જેટલું જ્ઞેય હું નહીં. અને એને જાણવાનો મારો પર્યાય, એટલો ય હું નહીં. ઓલું આવે છે. અંદરમાં ન્યાંય એમ કહ્યું છે કેઃ અંદરમાં તું વળી જા. ન્યાં એમ કીધું છે. સમજાણું કાંઈ ? આવડા અરિહંત સર્વજ્ઞ છે એ તો એકમાં બધાં આવી ગયાં એવો પર્યાય નક્કી કરે, ત્યારે એ પર્યાય પછી અંત૨માં વળે તો આ આ દ્રવ્ય પણ શેય પૂરણ છે, જ્ઞાનપૂરણસ્વભાવ પૂરણ છે, એમ ગુણ ગુણીનો ભેદ અને પર્યાય-પર્યાયવાનનો ભેદ કાઢી નાખી, અને અભેદ ઉ૫૨ દૃષ્ટિ કરે એટલે એને
ܙ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
ધ્યેયપૂર્વક શેય મોહનો ક્ષય થઈને ક્ષાયિક સમકિત થાય. ત્યારે કેવળજ્ઞાનને લેવાનું પાકું બીજડું પાકે આહાહા! સમજાણું કાંઈ?
(કહે છેઃ) “ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.” રાજમલ્લજીએ પણ ટીકા કરી છે ને માળે “પાંડે રાજમલ્લ જૈનધર્મી, સમયસાર નાટકકે મÍ.” લ્યો. ઈ શ્લોક થયો ફરીને લીધો તો લ્યોને આ લોકોને સાંભળવાનું મળ્યું છે ને, બોટાદવાળા આ શું છે કે આ? નવું નવું લાગે છે જ્યારે આવે ત્યારે એમ કહે કે આ તે બધું નવું શું છે. નવું નથી બાપુ...! તારી જાતની વાત છે, ભગવાને કહેલી છે પણ એને સાંભળવા મળે નહીં એટલે એને એમ લાગે છે કે આ શું માળું. આ વળી કઈ જાતની વાત ઓહો! આહાહાહા !
મારા સિવાયના અનંતા જોયો તે મારા કાર્ય છે માટે લઈને છે એ તો નહીં, પણ એને લઈને હું છું ઈ એ નહીં, પણ એ મારું જ્ઞાન એને જાણે માટે એટલો પર્યાય જેટલો હું છું એ નહીં અને એ પર્યાય જાણે એ શેય છે માટે જાણે છે એમેય નહીં અને એ પર્યાય પોતાથી સ્વતંત્ર અંશે જાણે છે એટલો ય શેય નહીં, હું તો ત્રિકાળ જ્ઞાયકમાત્ર જીવ છું, તે શેય છું આહાહા ! સમજાણું કાંઈ ? આમાં પુનરુક્તિ લાગે નહીં હોં (શ્રોતા: પુનરુક્તિ તો કરવા જેવી છે..!) આહાહા ! લ્યો ઈ શ્લોક થ્યો બસો એકોતેર.
* * * * *
પ્રવચન નં. - પ કળશ - ૨૭૧ તા. ૫-૧૨-૭૪
(શાલિની) योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવત્નોત્તવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્રાળા (૮-૨૭૧)
“ભાવાર્થ આમ છે કે શેય જ્ઞાયકસંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે” ઝીણો વિષય છે! કોઈ કહે કે ય પર છે ને હું જાણનાર છું, એમેય નથી. આહાહા ! પરનો હું કર્તા તો નથી, પરથી મારામાં કાંઈ થાતું તો નથી. પણ હું પરનો જાણનાર છું. અને હું જાણનાર ને પર જણાય એ પણ ભેદ છે વસ્તુમાં વિકલ્પ ઉઠે છે એવી વસ્તુ એ નથી. આહાહા! સમજાણું કાંઈ ? ભ્રાંતિ ? યજ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક છે, ભગવાન આત્મા જાણનાર છે ને “પુદગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો (શેય છે) ભગવાને દેખ્યા છે અનંત આત્માઓ, અનંત રજકણો, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ (કાય) એક અધર્માસ્તિ (કાય), આકાશ એ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૧૯ દ્રવ્યો ભગવાને દેખ્યાં તો ઈ છ દ્રવ્ય શેય, અને હું જ્ઞાયક એમ નથી. આહાહા ! ઝીણી વાત છે ભાઈ તત્ત્વની દૃષ્ટિની સમ્યગ્દર્શનનો વિષય, જે ધર્મની પહેલી દશા. એમાં જોય પર ને જાણનાર હું એવો ભેદ પણ સમ્યગ્દર્શનના વિષયમાં નથી. આહાહા ! સમજાણું કાંઈ ? ક્યાંથી ક્યાં લાવીને મૂકે છે.
પરવસ્તુની હું દયા પાળી શકું છું કે રાખી શકું છું કે મેળવી શકું છું એ તો વસ્તુમાં છે નહીં પોપટભાઈ, આ બધા પૈસા ભેગા કર્યા છે ને? અજ્ઞાનીનો ભ્રમ છે. કહે છે આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન, સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે છે એ રીતે જોયો છે અને એ રીતે કહ્યો છે, કે આત્મા પરવસ્તુની દયા પાળી શકે કે પરની હિંસા કરી શકે ઈ વસ્તુમાં નથી. સમજાય છે કાંઈ ? એમ પૈસા મેળવી શકે, પૈસા આવે તો રાખી શકે અને એનો સદુપયોગ કરી શકે. એવું આત્મામાં નથી. એ તો નથી પણ જ્ઞાનમાં જે ચીજ જણાય. જાણનાર હું ને જણાય તે, એ પણ વસ્તુસ્વરૂપ નથી. ઠંઈ પરપ્રકાશમાં અંદરમાં ને અંદરમાં જ્ઞાન સિવાય બીજાને પ્રકાશે ઈ પર પ્રકાશક ઝીણી વાત છે. આખીરના શ્લોકો છે ને?
જીવવસ્તુ જ્ઞાયક અને આ શરીર પુગલ એમ કીધું ને? પૈસા, શરીર, મકાન આદિ ધૂળ ધમાહા એ તમારા બંગલા મકાન એ બધા ભિન્નરૂપ મારાંથી છ દ્રવ્યો, એ મારાં શેય છે. મારે જાણવાલાયક ચીજ એ છે એમ નથી. આહાહા ! જ્ઞાનમાં દેવ ગુરુ ને શાસ્ત્ર એ શેય પરશેય છે. તો એ પરશેય છે એનો હું જાણનારો ને એ જણાવાલાયક એ શેય, એમ નથી, વસ્તુમાં છ દ્રવ્યો શેય છે, છ દ્રવ્યમાં સિદ્ધ આવી ગયા, દેવ ગુરુ આવી ગયા શાસ્ત્રોય આવી ગયાં. એ શેય નામ જ્ઞાનમાં જણાવાલાયક છે આહાહા ! અને હું જાણનાર છું એવો ભેદ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ ?
પરંતુ એમ તો નથી” આહાહા! ભગવાન આત્મા જાણનાર અને આત્માથી ભિન્ન છ દ્રવ્યો તે મને જણાવાલાયક છે અને હું એનો જાણનાર છું એવું વસ્તુનું સ્વરૂપ નથી એમ કહે છે. સમજાણું કાંઈ ? “જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે” એમ તો નથી કે હું જાણનાર ને છ દ્રવ્ય મારે જાણવાલાયક એમ નથી. આહાહા ! તો આ બાયડીછોકરાં ને પૈસા કહે છે જણાવાલાયક જ્ઞાનમાં અને હું એનો જાણનાર ને આ જણાવાલાયક એમ નથી વસ્તુ આહાહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવે જે આત્માનો સ્વભાવ જોયો, તો એ તો પોતે શેય પોતામાં જણાવાલાયક, પોતે જ્ઞાન ને પોતે જ્ઞાતા એ ત્રણ ભેદ, વસ્તુસ્વરૂપમાં તો છે નહીં, ત્રણ ભેદેય નથી. પણ બીજાથી જુદું પાડવા આ રીતે કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ. અનંતકાળમાં રહી ગ્યું છે તત્ત્વ એણે દયા દાન ને વ્રત ભક્તિ પૂજા એવું તો અનંતવાર કર્યું. વાતાદિ અનંતવાર પાળ્યાં એ બધો શુભરાગ હતો. આહાહા! મહિના મહિનાના અપવાસ કર્યા અનંત વાર ઈ તો રાગની ક્રિયા શુભરાગની ક્રિયા આહાહા ! આંહી તો કહે છે કે ઈ રાગ શેય, એ રાગ મારો એ તો સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
ધ્યેયપૂર્વક શેય નહીં, પણ રાગ મારે જાણવા લાયક ને હું જાણનાર એમેય નથી. કહે છે રાગની મંદતાના ભાવમાં, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આવે, દયા દાનના ભાવ થાય, એ બધો શુભભાવ રાગ એ રાગ તે શેય છે ને હું જ્ઞાતા છું એમ નથી. આહાહા ! ગજબ વાત છે ને? વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, ઝીણી વાત ભાઈ સમ્યગ્દર્શન વીતરાગ તીર્થંકરદેવ જે કહે છે એ વાત ઘણી અલૌકિક વાત રહી ગઈ જગતને (સમજવી) બહારમાં માંડીને બેઠા આહા!
અહીંયાં તો પરમાત્મા અરિહંત દેવ જેમ ફરમાવે છે તેમ, સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું આત્મા છો. આહાહા! અને તે તું જાણનાર જ્ઞાયક સ્વભાવી છો. એ જ્ઞાયકસ્વભાવમાં, પર આત્મા અને પર રજકણોની ક્રિયા કરી શકે, એ તો વસ્તુમાં છે નહીં, આહાહા! જે રાગની ક્રિયા કરે એ પણ વસ્તુમાં નથી. આહાહા ! પરની દયા પાળવાની ક્રિયા તો કરી શકે નહીં, પણ ઈ પરની દયાનો જે ભાવ છે ઈ કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહા ! એતો નથી, ચૈતન્ય બિમ્બ પ્રભુ સર્વજ્ઞસ્વભાવી આત્મા એ જાણવાનું કામ કરે, તો કહે છે કે કોનું? ઈ પરનું? રાગનું? આહાહા ! એમ છે નહીં. રાગ શેય અને આત્મા જાણનાર એવો પરની સાથે સંબંધ છે નહીં. આહાહા...! (શ્રોતા: રાગ ઈ પર?) (બીજા શ્રોતા: બધું પર !) મારગ ઝીણો ભાઈ અત્યારે ચાલે છે વીતરાગને નામે, વીતરાગને બ્લાને વીતરાગને નામે, વીતરાગને ન્હાને આહાહા ! ભભૂતમલજી.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ સર્વજ્ઞપદને પ્રાપ્ત થયા એની વાણી દિવ્ય ધ્વનિ છૂટી. એ દિવ્ય ધ્વનિમાંથી પરમાગમ રચાયાં, એ પરમાગમમાં વસ્તુનું સ્વરૂપ કેવું છે તેવું એમાં જણાવ્યું કે ભાઈ તું એક જ્ઞાયકસ્વરૂપી ચૈતન્યસૂર્ય છોને અને તે પણ જણાવાલાયક વસ્તુનો તું જાણનાર છો, એ વાત સાચી છે પણ કઈ જણાવાલાયક વસ્તુ? સમજાણું કાંઈ? તું જાણનાર વસ્તુ છો ચૈતન્યજ્ઞાયક સ્વભાવથી ભરેલો પદાર્થ છો, એં જણાવા યોગ્યને જાણે એ વાત વ્યાજબી છે. પણ કોને? જણાવા યોગ્ય કોણ? કે રાગ ને પર જણાવાલાયક શેય અને હું જ્ઞાન, એમ નથી. આહાહા!
અહમ્ અય જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ” હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું” ચેતના સર્વસ્વ, જાણવું અને દેખવું એવું સર્વસ્વ પોતાનું સ્વરૂપ, જાણવું અને દેખવું જે સર્વસ્વ પોતાનું, સર્વસ્વ એટલે વસ્તુ. “એવી વસ્તુ સ્વરૂપ છું” –એવી ચીજ હું છું ! “સઃ શેયઃ ” તે હું શેયરૂપ છું.” આહાહા ! પોતે જ ચેતના સર્વસ્વ એવી વસ્તુ છું. એને જણાવાલાયક હું છું એને જાણવાલાયક હું છું ઝીણી વાતું વીતરાગની. આહાહા!
હજી તો, બહારમાં તકરારું આ વ્યવહાર કરીએ તો નિશ્ચય થાય ને રાગ ને દયા દાન ને ભક્તિ એ શુભભાવ થાય, પછી એમાંથી (એમ કરતાં-કરતાં) ધર્મ થાય એ તો ઘણું દૂર રહી ગયું. આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૧ અહીંયાં તો કહે છે ભગવાન શેયસ્વરૂપને જ્ઞાતા તરીકે જાણે પણ એ ક્યા જોયને? આહાહા ! પોતે છે ને શેય. પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર એ નથી. “કેવા શેયરૂપ નથી?” છે ને અંદર? પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોનો સમૂહુ એના જાણપણા માત્ર તે હું નથી.” આહાહા ! અનંત કેવળીઓને શેય તરીકે જ્ઞાન જાણે એવોય હું નથી. સમજાણું કાંઈ ? અનંત અનંત કેવળીઓ સિદ્ધો બિરાજમાન છે. તીર્થકરો બિરાજમાન છે. ત્રણકાળના તીર્થકરો ને કેવળીઓ જ્ઞાનમાં જણાય, એ શેય છે ને હું જાણનાર છું એમેય નથી આહાહા ! વીતરાગ મારગ બહુ અલૌકિક છે. આહાહા! “હું ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું.” “સઃ શેયઃ” “તે હું શેયરૂપ છું.” ચેતના સ્વરૂપ સર્વસ્વ ભગવાન આત્મા તે હું શેય છું સમજાણું કાંઈ ? ધીમે ધીમે તો વાત હાલે છે ભઈ આ તો અલૌકિક વાતું છે આહાહા ! કેટલાકે તો કોઈ દિ' સાંભળ્યું કે ના હોય વીતરાગ શું ને વીતરાગનો મારગ શું ને વીતરાગનો શું પંથ છે? આહાહા !
આ તો જાત્રા કરો, ભક્તિ કરો, પાંચ દશ લાખ ખર્ચે ધર્મનાં ભાવ થાશે તમને, અહીંયાં તો કહે છે પ્રભુ એકવાર સાંભળ, ભાઈ અનંતકાળે તે તારા તત્ત્વને, પરથી ભિન્ન છે એ રીતે તે જાણ્યું નથી. આહાહા! અહીંયાં તો કહે છે કે સર્વસ્વ ચેતના માત્ર હું, તે સર્વસ્વ તે હું, તે શેય. સમજાણું કાંઈ ? આહાહા! અને કેટલું એને ધીરજથી જોવું પડે છે. આહાહા ! પરને શેય બનાવેલી ચીજને છોડી દઈ અને ચેતના સર્વસ્વ આત્માને શેય બનાવવો આહાહા ! આવી વસ્તુ છે આહાહા ! વીતરાગના દરબારમાં તો આ હુકમ છે વીતરાગનો ત્રણલોકના નાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે, હું સર્વજ્ઞ એટલે પરને જાણું છું શેય તરીકે માટે સર્વજ્ઞ છું એમ નહીં. આહાહા ! હું તો મારા સર્વજ્ઞ સ્વભાવ ચેતના સર્વસ્વ ચેતના સર્વસ્વ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો એ મારું શેય છે-ને એને હું જાણું છું. આહાહા ! એ પણ વચનના વ્યવહારથી ભેદ પાડીને કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ? “સઃ શેયઃ” તે હું શેયરૂપ છું.” શું? “જ્ઞાનમાત્રઃ ભાવઃ અસ્મિ” ચેતના સર્વસ્વ, ચેતના સર્વસ્વ તે હું શેય છું, ચેતના સર્વસ્વ તે હું શેય છું. અલૌકિક વાત છે. આ ચોપડી તો રાખી છે કે નહીં ઘરમાં, ઘરમાં તો હોય જ ને. આહાહા!
પરંતુ એવા શેયરૂપ નથી કેવા શેયરૂપ નથી ? શેયજ્ઞાનમાત્રઃ” પોતાના જીવથી શેય જે ભિન્ન છ દ્રવ્યો છ દ્રવ્યોના સમૂહના એના જાણપણા માત્ર તે હું નથી. આહાહા! સમજાણું કાંઈ આવી ધર્મકથા કેવી? વીતરાગની તો આવી વાત છે બાપુ! તે એણે સાંભળી નથી વીતરાગની વાત. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ, એ ગણધરો ને ઇન્દ્રો આદિ એકાવતારી દશાના ધરનારાઓને આ વાત કરતા હતા! સમજાણું કાંઈ
તું શેય છો તારો એટલે? ચેતના સર્વસ્વ; એ તારું શેય છે... આહાહા ! ચેતના જાણવા દેખવાનું સર્વસ્વપણું તે જ તારું શેય છે. તું તેનો શેય ને તું જ તેનો જાણનાર. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
ધ્યેયપૂર્વક શેય પરંતુ એવો તો નથી કે પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર, એમ તો નથી.” આહાહા! એક સમયની પર્યાયમાં, છ દ્રવ્યોનું જ્ઞાન, છ દ્રવ્યના જ્ઞાનની પર્યાયપણે પરિણમે જીવ. એક સમયની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાના પર્યાયપણે પરિણમે, પણ એટલો શેય નથી, એમ કહે છે. આહાહા ! એવી તો અનંતી પર્યાયનો સમુદાય ગુણ છે, એવું સર્વસ્વ ચેતનાનું આખું પૂરણ સ્વરૂપ છે. આહાહા ! છ દ્રવ્યને જાણે ઈ તો એની એક સમયની પર્યાયનો સ્વભાવ; એક સમયની દશાનો સ્વભાવ; પણ એટલોય એ નહીં. કારણ કે તો ઈ પર્યાય જેટલો થઈ ગયો છે, પણ સર્વસ્વ, ચેતનાસર્વસ્વ વસ્તુ, એકલો જ્ઞાનધન ચૈતન્યબિમ્બ પ્રભુ, એ શેય છે. તારા જ્ઞાનમાં એ શેય છે આહાહા ! સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક હું એક જાણનાર આહાહા ! આટલું ય પાલવ્યું નહીં એને. પરનું કરવું તો પાલવે જ નહીં. આહાહા ! પરની રક્ષા કરી હૈ, પરને હેરાન કરી હૈ, પરને પોષણ-પાલન પોષણ કરી હૈ, વેપારી મોટા હોય તે હજાર-બે હજાર માણસને નિભાવતાં નથી? નોકરને બબ્બે હજાર-પાંચ-પાંચ હજાર માણસને આપે છે ને કોઈ નોકરી ને તદ્દન ખોટી વાત છે. પરનું પાલન ને પોષણ કરવું એ તો આત્માનો સ્વભાવ જ નથી, એટલું તો નથી પણ પરને જાણવું એટલો શેય, એ પણ એવો સ્વભાવ સંબંધ નથી આહાહા! સમજાણું કાંઈ?
એને ઉતારે છે અંદર, ઉતારે-પરમાત્મામાં અંદરમાં, અંદર જો તું શેય ચેતનાસર્વસ્વસ્વભાવ આહાહા ! એ પર્યાયથી છ દ્રવ્ય જણાણા, એટલાને ન જો આહાહા ! એ જોય ને જ્ઞાયક સંબંધ પર્યાયમાં વ્યવહારથી છે, સમજાણું કાંઈ? આત્મા જાણનાર ને પર જણાય, એવો સંબંધ તો વ્યવહારથી છે. પર્યાય હારે, વસ્તુની સાથે એ સંબંધ છે નહીં. કેમકે એવી તો અનંતી પર્યાય, પરની અપેક્ષા રાખ્યા વિના, પોતામાં પડેલી છે અંદર આહા ! એવું જે શેય ચેતનાસર્વસ્વ એવું જે શેય, જ્ઞાન-જ્ઞાયકરૂપ સર્વસ્વ જે જોય, એનો તું જાણનાર છો. આહાહા !
આ બાયડી મારી છોકરાં મારાં, ક્યાં ગયાં આમાં? શિષ્ય મારા લ્યો એ ક્યાં હતા (તારા) ભગવાન! તારો સ્વભાવ પરને એકલું જાણવું એટલો નથી એમ કહે છે સમજાણું કાંઈ ? તારો સ્વભાવ તો પરને જાણવાની પર્યાય, એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન, એવા અનંતા ગુણનો પિંડ જે દ્રવ્ય એ જ્ઞાનનું શેય છે, લ્યો સમજાણું કાંઈ?
હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમ તો નથી,” તો કેમ છે? આમ છે“જ્ઞાનશેયજ્ઞાતૃમદ્રસ્તુમાત્રઃ શેયઃ” આહાહા ! જ્ઞાન નામ જાણપણારૂપ શક્તિ” એ પોતાનો ભાવ, જાણપણારૂપ ભાવ; એ પોતાની શક્તિ,“શેય (અર્થાત્ ) જણાવાયોગ્ય શક્તિ, પ્રમેય પોતાનો ગુણ, આહાહા! - જાણપણારૂપશક્તિ એ જ્ઞાનશક્તિ પોતાની,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૩
અને જણાવાયોગ્ય શક્તિ, એ પણ મારી પોતાની આહાહા ! હું પોતે જણાવાલાયક થઈને જણાઉં છું! સમજાણું કાંઈ ? હવે, આમાં ઊંડા ક્યાં ઊતરવું માણસને ? નો સમજાય તો પાધરો બહા૨માં ને વ્રતમાં મિથ્યાત્વ ભાવ છે અજ્ઞાનભાવમાં રખડી મર્યો છે એમ અનાદિથી સાધુપણું અનંતવાર લીધું, પંચમહાવ્રત પાળ્યાં આહાહા ! સાધુના ૨૮ ગુણોએ પાળ્યા ! પણ એને જાણવામાં રહી ગઈ ચીજ (આત્મવસ્તુ) રાગની ક્રિયા એ મારી, અહીંયાં તો રાગને જાણવું એટલો જ્ઞેય હું, એ પણ એને આત્માની પ્રતીતિ નથી. આહાહા ! ૫૨ને જાણવા પૂરતું જે પર્યાયનું જ્ઞાન એટલો હું, એણે આત્માને જાણ્યો નથી આહાહા ! સમજાણું કાંઈ ?
แ
જ્ઞાન તે જાણપણારૂપ શક્તિ અને શેય તે જણાવાયોગ્ય શક્તિ, એ મારી જણાવાયોગ્ય શક્તિ એય મારી, અને જાણવાયોગ્ય શક્તિ એ ય મારી અને અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર શાતા-શાતા, અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર. જણાવાયોગ્ય શક્તિ પણ હું, જાણવાયોગ્ય શક્તિ જ્ઞાન તે હું અને એવી એવી અનંતી શક્તિઓએ બિરાજમાન જ્ઞાતા તે હું વસ્તુમાત્ર એવા ત્રણ ભેદ “ મસ્તુમાત્રઃ ” તે મારું સ્વરૂપમાત્ર છે. એ મારું સ્વરૂપ ત્રણેય છે. જણાવાયોગ્ય પણ હું, જાણવાયોગ્ય પણ હું, એવી શક્તિથી, અનંતી શક્તિએ બિરાજમાન જ્ઞાતા તે પણ હું, ત્રણ થઈને એક વસ્તુ હું છું આહાહા ! કો 'પકડાય છે કે નહીં કાંઈ ? આવી વાત છે વીતરાગની આહાહા ! એને વાળ્યો છે સ્વજ્ઞેયમાં, ૫૨ને જાણવા વળગ્યો એ વસ્તુ નહીં એમ કહે છે એટલું ય એને વસ્તુમાં પાલવતું નથી. ૫૨ને જાણવામાં જેની શક્તિ ગોઠવાઈ ગઈ છે ૫૨માં આહાહા ! ૫૨માં જાણવાની હોં ? એમાંય તું આત્મા નથી. એટલો આત્મા માનનારો પણ વાસ્તવિક આત્માના સ્વરૂપને ઈ માનતો નથી. આહાહા ! સમજાણું કાંઈ ?
,,
આવો વીતરાગનો માર્ગ આ હશે? ભઈ અમારે તો અત્યાર સુધી સાંભળ્યું નહોતું ! “ ઈચ્છામી પડિક્કમણું ઇરિયા વિરીયા તસ્સ મિચ્છામિ દુઃક્કડમ્ ઇચ્છામિ પડિકમણું કર્યુ તું કે નહીં– ભભૂતમલજી- તસ્સ ઉત્તરી કરણેણં, પાયચ્છિત કણેણં, પાઉ કાઉઠાણેણં મોણેણં ઝાણેણં– અપ્પાણં વોસિરામિ ” સમજવાનું છે કાંઈ એમાં ? ગડિયા હાંકયે જાય થઈ ગઈ સામાયિક, ધૂળે ય નથી સામાયિક એમાં સાંભળને! (શ્રોતાઃ મિચ્છામિ દુક્કડં!) શું કીધું... ? હૈં... ? ( શ્રોતાઃ મિચ્છામિ દુક્કડં ) હા, તસ્સ મિચ્છામિ દુક્કડં ! કોનું મિચ્છામિ દુક્કડં? આહાહા! એ વિકલ્પ જે ઊઠયો ને તસ્સ મિચ્છામિ દુક્કડંનો, એ વિકલ્પનો કર્તા આત્મા નહીં. એને આત્મા ન કહીએ, એ તો હવે આત્મા ન કહીએ પણ, વિકલ્પને જાણનાર પૂરતો છો. એટલો ય આત્મા ન કહીએ. ઝીણી વાતું આવી.
સવારમાં નવાણુંમાં વાત હતી. આહાહા ! સ્વ શેયને બનાવ તો જ્ઞાતા પણ તું ને જ્ઞાન પણ તું, ૫૨ની હારે તારે કાંઈ સંબંધ નથી પ્રભુ ! એવી શક્તિ જે ત્રણરૂપે એવી મારું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૨૨૪
ધ્યેયપૂર્વક શેય સ્વરૂપમાત્ર છે એવા શેયરૂપ છું દેખો, જ્ઞાન શક્તિ જાણવાની, શેય શક્તિ જણાવાની, એવી અનંતશક્તિ જ્ઞાતાની ત્રણરૂપ થઈને હું જ્ઞેય છું ત્રણરૂપ થઈને હું શેય છું. આહાહા ! જાણવાની શક્તિ જ્ઞાન, તેમાં શેય પાછું ઉતારે છે જ્ઞાનને જ્ઞાન જાણે. અને શેય એટલે જણાવા યોગ્ય આખી ચીજ છે એને ઈ જાણે છે. આહાહા ! એવી જ્ઞાતા જ્ઞેય હું જ્ઞાતા જણાવાલાયક હું એવી ત્રણ વસ્તુમાત્ર શેય તેને આત્મા કહેવામાં આવે છે.
બહા૨નું જાણવામાં લોકો બહારમાં પ્રવૃત્તિમાં રોકાઈ ગ્યા ને વસ્તુ રહી ગઈ આખી જેનાથી જન્મ મરણનો અંત આવે, એવું સમ્યગ્દર્શન શું અને સમ્યગ્દર્શનનો વિષય શું એને જાણે નહીં. એ તો આપણે કાંઈક કરશું તો પામશું લ્યો શું કરશું તો પામશું ? મળશે ધૂળ મળશે ઈ તો બહારની ! શુભભાવ હશે તો બહા૨માં સંયોગ મળશે આત્માનો તે વેરી થશે આહાહા!
ભગવાન આત્મા કેવળી સર્વજ્ઞપરમેશ્વરે, જે આત્મા જોયો એવા અનંત આત્માઓ ભગવાને જોયા આહાહા! એ માંહ્યલો એક આત્મા ઈ અનંત આત્માને જાણવાની પર્યાયથી પણ ભિન્ન આહાહા ! એટલો જ્ઞેય નહીં. અનંત આત્માઓને જાણે, એવી જે જ્ઞાનની પર્યાય એટલો જ્ઞેય આત્મા નહીં. સમજાણું કાંઈ ? એથી અનંતગુણો જે તત્ત્વ જે શેય ને જ્ઞાતા છે એને જ્ઞેય તરીકે ત્રણ અભેદ થઈને જાણે, એને આત્મા કહેવામાં આવે છે આહાહા ! ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. આહાહા! હજી તો સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન, પાંચમું તો ક્યાંય રહી ગયું ને છઠ્ઠું તો ક્યાંય રહી ગયું. આહાહા !
એવા ત્રણ ભેદ “ મહસ્તુમાત્ર ” એવું મારું સ્વરૂપમાત્ર છે, એવા શેયરૂપ છું આહાહા ! ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેધ વેદકરૂપે જાણું છું વેદાવા યોગ્ય ને વેદના૨ તે બધોય હું પોતે છું. આહાહા ! વેધ વેદવા યોગ્ય, વેદક જાણનાર. એ હું છું! વેધવેદકરૂપે હું છું. મારા વેધમાં બીજી ચીજ છે જાણવામાં, અને હું એનો જાણના૨ છું એમ છે નહીં. આહાહા ! ઘણી ધી૨જ જોઈએ આ તો.
પૈસા-બૈસા મળે ને એ તો પૂર્વના પુણ્ય હોય તો છે ને ? તો સોગઠી ગોઠવાઈ જાય ! તે માળા અભિમાન કરે કે આ અમે રળીએ છીએ, પૂર્વના (પુણ્યના ) રજકણ પડયા હોય, તો ઈ રીતે સોગઠી ગોઠવાઈ જાય ધંધામાં દરોડા થઈ જાય, પાંચ પાંચ લાખને દશદશ લાખ વીસ-વીસ લાખ ધૂળના એટલે જાણે કે અમે કમાણાં શું કમાણા ? ઈ પૈસા તો જડ છે, ઈ જડ કમાણો તું ? આહાહા ! અને ઈ મારી પાસે આવ્યા, એવી મમતા એ કમાણો તું આહાહા !
આંહી તો કહે છે કે ઈ મમતાનું જ્ઞાન એટલો ય હું નહીં. આહાહા ! પૈસા એક કો૨ રહી ગ્યા પણ એમાં મમતાની વૃત્તિ ઊઠી, એને જાણનારો હું એટલો ય હું નહીં. આહાહા ! હું તો અનંતગુણનો પિંડ પ્રભુ જે જ્ઞાતા, અનંતશક્તિવાન, જ્ઞાન જાણવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૫
શક્તિસ્વરૂપ, શેય જણાવાની શક્તિરૂપ, એ ત્રણનું એકરૂપ તે શેય હું છું. આહાહા ! બહુ ફેરફાર કરવો પડે માણસને. છે ને પણ અંદ૨ છે કે નહીં ? ઘરે તો વાંચતા ય આવડે નહીં આમાં શું કહે છે ? રૂપિયા ને વેપારના ચોપડા ફેરવે એમાં વાંચે. આહા ! પ્રભુ તારી વાતને તેં ન જોઈ આહાહા ! ઈ અનંતીચીજને તું શેય તરીકે વ્યવહાર તરીકે ૫૨ તરીકે જાણવું, એ લક્ષ્મી અબજો રૂપિયા, અંદર દેખાય આંહી નજરે આવ્યાં, એને શેય તરીકે જાણવું એટલો ય પણ તું નહીં. મારા તરીકે માનવું ઈ તો તું નહીં, આહાહા ! પણ એટલાને શેય તરીકે જાણનારો હું, એટલો ય હું નહીં. આકરી વાતું છે હોં ? અપૂર્વ વાત છે બાપુ આ !
અનંતકાળથી એણે, મારી ચીજ કેટલી મોટી છે, કેવડી છે, અને કેમ છે એનું સમ્યજ્ઞાન કર્યું નથી. શાસ્ત્રો ભણ્યો, ક્રિયાકાંડ કર્યા, ત્યાં ને ત્યાં અટકીને ચાર ગતિમાં રખડયો.
66
‘હું પોતાના સ્વરૂપને વેધ-વેદકરૂપે જાણું છું” જણાવાલાયક ને જાણના૨રૂપે હું જાણું છું એમ જણાવારૂપે ને જાણવારૂપે મને હું જાણું છું તેથી મારું નામ જ્ઞાન, તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવા યોગ્ય છું, હું મારા વડે જણાવાયોગ્ય છું, તેથી મારું નામ શેય ઓહોહો ! એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું. એવી અનંતી શક્તિઓ આત્મામાં આહાહા ! તેથી મારું નામ જ્ઞાતા, એવા નામભેદ છે. ઈ ત્રણમાં એવા નામભેદ છે. આહાહા! હું એક જાણનાર શક્તિવાળો; જણાવાયોગ્ય શક્તિવાળો; ને અનંત શક્તિવાળો જ્ઞાતા એવા ત્રણના નામભેદ છે. મારામાં ત્રણના નામભેદ છે, એ નામભેદ કાઢી નાખે છે આહાહા ! “ વસ્તુભેદનથી ” શું કહ્યું ઈ ? હું પોતે જ્ઞાન છું એવી એક શક્તિ અને હું પોતે શેય છું જણાવાલાયક એવી એક શક્તિ અને એવી અનંત શક્તિરૂપ શાતા એવા ત્રણરૂપે અનંત શક્તિઓ એ છું, તેથી મારું નામ જ્ઞાતા એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. જ્ઞાને ય હું, જ્ઞેયે ય હું જ્ઞાતાયેય હું આહાહા! આવી અંતરદૃષ્ટિ થવી, એને સમ્યગ્દર્શન ધર્મની પહેલી દશા કહે છે. હજી તો તેને સમ્યગ્દર્શન કહે છે. આહાહા ! અને સમ્યગ્દર્શન વિના, એના ભણતર શાસ્ત્રના બધું અજ્ઞાન છે. એના વ્રત ને નિયમ, આ સમ્યગ્દર્શન વિના, એ વ્રત ને નિયમ બધાં બાળવ્રત ને બાળતપ છે આહાહા ! સમજાણું કાંઈ ? ભારે વાત ભાઈ છેલ્લા શ્લોકો છે ને.
હું
66
''
“ કેવો છું?” જ્ઞાનશેયકલ્લોલવલ્ગન્” જીવ શાયક છે, ભગવાન જાણનાર છે. જીવ શેયરૂપ છે ” હું પોતે શેયરૂપ છું, હું પોતે શાયક છું “ એવો જે વચનભેદ ” એ નહીં આહાહા ! “ વલ્ગન્ તેનાથી ભેદને પામું છું” એવા વચનભેદથી ભેદને પામું છું, ભાવાર્થ આમ છે, કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. શેય જ્ઞાતા ને જ્ઞાન એમ શબ્દ ભેદ છે, વસ્તુ તો ‘ છે તે જ છે ’ શેય પણ તે, જ્ઞાન પણ તે ને શાતા પણ તે આહાહા ! “ જ્ઞાનશેયકલ્લોલવલ્ગન્ ” વચનના ભેદ છે એમ કલ્લોલ એટલે, એવા ભેદને વલ્ગન પામું છું ? જે વચનભેદ તેનાથી ભેદને પામું છું, વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી ! તે જ શેય, તે જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
ધ્યેયપૂર્વક શેય જ્ઞાન, તે જ જ્ઞાતા ત્રણ અભેદ થઈને વસ્તુ એક અખંડ કહેવામાં આવે છે, એ સમ્યગ્દર્શનના વિષયમાં આવી અભેદવસ્તુ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
અત્યારે તો કહે છે કે નવતત્ત્વની શ્રદ્ધા કરો ને, દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ કેવળીએ પ્રરૂપેલો ધર્મ તે સત્ય તેની શ્રદ્ધા ઈ સમકિત, એવું છે નહીં. આહા ! એવું તો અનંત વાર કર્યું છે આહાહા ! અપૂર્વ ભગવાન આત્મા આખો શેય આખા જ્ઞાનનો શેય. આહાહા ! ઈ આખો જ્ઞાતા એકરૂપ વસ્તુ જેમાં વચનનો ભેદ પણ રહેતો નથી. એવી ચીજની દૃષ્ટિ ક૨વી એનું નામ અનુભવ કરવો ને એનું નામ સમ્યગ્દર્શન છે આહ્વાહા !
હજી તો શું કહેવાય ઈ પકડવું કઠણ પડે ઓલું તો સહેલું સટ, જાવ ગૃહસ્થ હોય તો પૈસા ખર્ચો, ધર્મધુરંધરનું નામ આપે. શરીરનો બળીયો અપવાસ કરી નાખે. ઈ તપસી કહેવાય, મનનો બળીયો હોય તો વાતું કરે શાસ્ત્રની.
ચૈતન્ય પ્રભુ પોતે જ શેય થઈને જ્ઞાનમાં જણાય, પોતે શાતા થઈને શેયમાં પોતે જ્ઞાતા જણાય આહાહા ! જ્ઞાતા તે શેય, જ્ઞાન તે શેય ને શેય તે શેય એવી અભેદવસ્તુની દૃષ્ટિ થવી, એવું જ વસ્તુનું સ્વરૂપ છે અંદરમાં એવી ચીજની દૃષ્ટિ થવી એનું નામ ધર્મની પહેલી દશા. સમ્યગ્દર્શન ત્યારે કહેવામાં આવે છે. આવો મારગ આ નવો કાઢયો નહીં હોયને આવો ? ( શ્રોતાઃ નવો જ છે... !)
એ આવું તો અમે સાંભળતા નહોતા જયાં જઈએ ત્યાં- સ્થાનકવાસીમાં હોય તો કહે સામાયિક કરો, પોહા કરો, પડિકમણાં કરો, દેરાવાસીમાં હોય તો કે ભાઈ જાત્રા કરો ચૈત્ર સુદ પૂનમની, કારતક સુદ પૂનમની, શૈત્રુંજયની, સમેદશિખરની જાત્રા કરો, પૈસાવાળા હોય તો ગરીબના આંસુ લુછો, વિધવાના આંસુ લુછો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી આપો, નાગાને વસ્ત્ર આપો, રોગીને ઔષધ આપો એવું તો સાંભળતા 'તા ? એ બધી વાતું ભ્રમણા છે. કોણ આપે ને કોણ લ્મે ? આહાહા !
આંહી તો ૫૨ને જાણવું એ પણ જ્યાં આત્માના સ્વભાવમાં નથી આહાહા ! એકલું ૫૨ને જાણવું એટલો પણ આત્માનો સ્વભાવ નથી એમ કહે છે. એવાં એવાં તો જાણવાની પર્યાયો ગુણમાં જ્ઞાતામાં અનંતી પડી છે આહાહા ! એ સ્વને જ્યારે શેય બનાવે, ત્યારે તેનું પૂર્ણ રૂપ જ્ઞાનમાં આવે ત્યારે તેને વાસ્તવિક આત્મા તેના જ્ઞાનમાં જણાય એમાં જાણવામાં આવે અને પ્રતીત થાય તેનું નામ સમ્યગ્દર્શન છે ( શ્રોતાઃ નિર્વિકલ્પ દશામાં થાય) હા, નિર્વિકલ્પ હોય ભેદ નથી રહેતો, ત્યાં આહાહા ! બહુ શ્લોક સરસ હતો.
લ્યો ! શ્લોક પૂરો થયો...
(શ્રોતાઃ રાજકોટમેં છ પ્રવચન કિયે થે ?) હૈં (શ્રોતાઃ રાજકોટમાં છ પ્રવચન કર્યાં હતાં ) નવાણું ગાથાના છ દિવસ ચાલી હતી. એ તો પહેલાં વહેલા તો બધુ નાખવું પડે ને? હવે તો અહીં વર્ષ થઈ ગયા કેટલા, માખણ-માખણ હોય ને એમાંથી નીકળે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૭ ૯૯ગાથા પહેલી અહીં શરૂ કરી 'તી ત્યારે છ દિવસ ચલી 'તી. સવારની. આહાહા! ભઈ આ તો માખણ છે હવે, એને કાળ લાંબો ન જોઈએ હવે એમ કહે છે. સમજાણું કાંઈ ? આહાહા ! ભગવાન આત્માને, એની પર્યાય જે જ્ઞાનની વર્તમાન વર્તે છે એને પરસનુખમાં જાણવામાં રોકાણી છે, છોડી દે એ આહાહા! એ જ્ઞાનની પર્યાયને સ્પશેયમાં લાવ આહાહા! ત્યારે એ આત્મા જેવડો છે, પૂરણ એવડો એને જ્ઞાનમાં શેયપણે જણાય એ જ્ઞાનને સમ્યજ્ઞાન કહીએ, એ જ્ઞાનને સમ્યગ્દર્શન કહીએ, અને એ જ્ઞાનમાં ઠરવું એને ચારિત્ર કહીએ આહાહા !
લ્યો (બસો) એકોતેર થયો...!!
*
*
*
*
*
પ્રવચન નં. - ૬ કળશ - ૨૭૧ તા. ૨૯-૭-૭૭
કળશટીકા બસ્સો એકોતેર કળશ પહેલું મૂકી દીધું હતું પણ એમાં આવી ગયું બધું. વાત આવી ગઈ છે.
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવત્તોનવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્ર: (૮-૨૭૧)
ભાવાર્થ ઇસ પ્રકાર છે. પહેલેથી જ ભાવાર્થ લીધો. કીધા પહેલાં એને શું કહેવું છે ને એને જરીક સ્પષ્ટ કરવા સાટુ.
શેય-જ્ઞાયક સંબંધકે ઉપર બહુત ભ્રાંતિ ચલતી હૈ આ વાત ઉપાડી એમ કે પરદ્રવ્ય શેય હૈ ને આત્મા જ્ઞાન હૈ, ઐસા ભ્રાંતિ ચલતી હૈ. પરશેય હૈ યહ તો વ્યવહાર જોય હૈ. નિશ્ચયમેં તો અપના જ્ઞાનકી પર્યાયમેં જો છ દ્રવ્યના જ્ઞાન હોતા હૈ, એ અપના જોય ને અપના જ્ઞાન ને અપના જ્ઞાતા હૈ. આહાહા ! જેમ પહેલે કહ્યું કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વો હિ હૈ. દ્રવ્ય હૈ યે હિ હૈ, ક્ષેત્ર ભી યે હિ હૈ, કાળ ભી યે હિ હૈ, દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન ઐસા નહિ. આહાહા !
વસ્તુ દ્રવ્ય જે અનંત ગુણકા ભંડાર દ્રવ્ય. એ દ્રવ્ય એ જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર ઓ હિ ત્રિકાળ અને ઓ હિ ભાવ. ભાવ જેમ કેરીની અંદર વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વર્ણ કહો તો ઈ, ગંધ કહો તો ય ઈ, અને રસ કહો તો ય ઈ અને સ્પર્શ કહો તો ય ઈ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જુદા હૈ કેરીમેં, કેરી આમ-આમ,ઐસા નહિં. આહાહા ! ઐસે આત્મા દ્રવ્ય એટલે અનંત ગુણકા પિંડ પ્રભુ દ્રવ્ય, ઓ હિ અસંખ્ય પ્રદેશી દ્રવ્ય હૈ વો હિ ક્ષેત્ર હૈ, અને જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હૈ વો હિ દ્રવ્ય હૈ, અને જો અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હૈ વો હિ ત્રિકાળકાળ હૈ, અને વો હિ ત્રિકાળ ભાવ હૈ. આહાહા! સમજમેં આયા? ચાર પ્રકારના ભેદ ભી નિકાલ દીયા- આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
ધ્યેયપૂર્વક જોય દૃષ્ટિકા વિષય તો દ્રવ્ય સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવ, કાળ ભાવ એ એકરૂપ સ્વભાવ છે. દૃષ્ટિકા વિષયમેં ચાર ભેદ નહિં. આહાહા! સમજમેં આયા. દ્રવ્ય હૈ ઓ હિ પંચમ પારિણામિક ભાવ હૈ, ક્ષેત્ર હૈ વો હિ પંચમ પારિણામિક ભાવ હૈ, ત્રિકાળ વસ્તુ એ પરમ પારિણામિક ભાવ છે, અને અનંત ભાવ એ પણ પારિણામિક ભાવ હૈ. આહાહા ! એ ચાર એક હિ ચીજ હૈ. ચાર ભિન્ન ભિન્ન હૈ ઐસા નહિં સમ્યગ્દર્શનકા વિષય આહાહા ! એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એક
સ્વરૂપે, અભેદ, અખંડ ઓ સમ્યગ્દર્શનકા વિષય હૈ. આહાહા! આકરી વાતું ભાઈ ભારે. સમજમેં આયા? એ સમ્યગ્દર્શનકા વિષયમેં નિમિત્ત તો ન હો, એ રાગ તો નહિ પણ એક સમયી પર્યાય સિદ્ધ આદિ, કેવળજ્ઞાનની એ પણ સમ્યગ્દર્શનકા વિષય નહિ. આહાહા!
હવે અહીંયા તો જ્ઞાન શેય જ્ઞાતા જ્ઞાન જાનનેવાલી, શેય જાનનમેં આતા હૈ. જ્ઞાતા એ સબ ગુણકા પિંડ-આહાહા ! એ કહેતે હૈ દેખો. જોય જ્ઞાયક કે સંબંધકે ઉપર બહુત ભ્રાંતિ ચલતી હૈ સો કોઈ ઐસા ન સમજેગા કિ જીવ વસ્તુ શાયક હૈ. આહાહા ! છ દ્રવ્ય એમાં અનંત કેવળીઓ આયા, અનંત સિધ્ધો આયા, અનંત નિગોદકા જીવ આયા. આહાહા ! તો આત્મા જ્ઞાયક હૈ અને પંચ પરમેષ્ટિ એ છ દ્રવ્યમેં આયા તો એ શેય હૈ ઐસા નહિં હૈ. આહાહા!
ય-જ્ઞાયકકા વ્યવહાર સંબંધ ભી છોડી દેતા હૈ. સમજમેં આયા? ઝીણી વાત ભાઈ, જાણક સ્વભાવ એવો ભગવાન આત્મા, ઓ જ્ઞાયક, જ્ઞાયક જાનનેવાલા ઔર છ દ્રવ્યમેં અનંત કેવળી આયા ને સિદ્ધો આયા. એ શેય હૈ જ્ઞાનમેં ઐસા હે નહિ. આહાહા ! એ કહેતે હૈં જુઓ. જીવવસ્તુ જ્ઞાયક હૈ ને પુદગલસે લેકર- એક પરમાણુસે માંડીને અચેત મહાત્કંધ-કર્મ આદિ આહાહા ! યહાં તો આત્મા જ્ઞાયક હૈ ઔર રાગ વ્યવહાર રત્નત્રયકા ઉત્પન્ન હોના રાગ- એ જોય હૈ ઐસા ભી નહિં. સમજમેં આયા. વ્યવહાર રત્નત્રયકા જો વિકલ્પ હૈ, એ જ્ઞાયક આત્મા ને ઓ શેય હૈ, ઐસા હિ નહિં. સમજમેં આયા. આહાહા ! બારમી ગાથામાં કહા થા જાના હુઆ પ્રયોજનવાન હૈ. જાના હુઆ- એ તો જાનતે હૈ અપની પર્યાય, રાગકો-વ્યવહારકો જાનતી હૈ અપની પર્યાય, તો પર્યાય અપના શેય હૈ-રાગ જોય તો વ્યવહારસે કહેનેમેં આયા હૈ. આહાહા! બહુ ઝીણું.
છ દ્રવ્યમેં જો દેવ-ગુરુ શાસ્ત્રકી શ્રદ્ધાકા રાગ, નવતત્ત્વકા ભેજવાળા ભાવ, પંચ મહાવ્રતના પરિણામ ઓ રાગ, ઓ અપના સ્વભાવ તો નહિ પણ અપના એ શેયેય નહિં, એમ કહેતે હૈ. આહાહા! ગજબ વાત હૈ ને? ઝીણી વાત છે ભગવાન આહાહા ! પુદ્ગલસે લેકર ભિન્નરૂપ છ દ્રવ્ય શેય હૈ, સો ઐસા તો નહિ હૈ, ઐસા હે નહિં. આહાહા ! ચંદુભાઈ આહાહા! શરીરમેં રોગ આયા તો આત્મા જ્ઞાયક હૈ ઔર રોગ શેય છે, ઐસા ભી નહિ. (અજીબ બાત હૈ ) યહ બાત હૈ. કભી- ક્યાં સુના હૈ ત્યાં, તમાકુ ને બીડીમાં આ હું નહિં કાંઈ શેઠ? અહીં તો કહેતે હૈ તમાકુ ને બીડી ઔર સ્ત્રી કુટુંબ ને પરિવાર એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯
કળશટીકા કળશ-૨૭૧ જ્ઞાયકકા શેય હૈ ઐસા હિ નહિં. આહાહા ! ગજબ વાત કરી છે ને? અપના તો નહિ, જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા, ઉસમેં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી અને વ્યવહાર રત્નત્રયકા રાગ એ છ દ્રવ્યમેં આતા હૈ, છ દ્રવ્ય એ શેય હૈ, જાનને લાયક હૈ, પ્રમેય હૈ ને આત્મા પ્રમાણ કરનેવાલા હૈ, ઐસા હૈ નહિં આહાહા! આવી વાત છે (મીઠી મધૂરી વાત છે) વસ્તુ આવી છે બાપુ. અહીં તો પરથી સંકેલવાની વાત છે આહાહા! આકરું કામ છે ભાઈ.
અનંત કાળમાં એ અભેદ અને અવિરૂદ્ધ જાન્યા નહિ એણે આહાહા!
યહાં કહેતે હૈ કે પુગલસે લેકર ભિન્નરૂપ અનંત કેવળીઓ, પંચ પરમેષ્ટિ જ્ઞાનમેં શેય હૈ, ઐસે ય નહિ. મીઠાલાલજી કેમકે આત્મા જો છ દ્રવ્યા અને પંચ પરમેષ્ટિકા જ્ઞાન કરતે હૈં, એ તો જ્ઞાનકી પર્યાય ઉસકે કારણસે હુઈ નહિં, એ શેયકે કારણસે હુઈ નહિં એ અપનેસે હુઈ હૈ તો અપના જ્ઞાનકી પર્યાય અપના શેય હૈ. આહાહા ! સમજમેં આયા?
સો ઐસા તો નહિં હૈ જૈસા ઈસ સમય કહેતે હૈં ઈસ પ્રકાર હૈ. “અહું અયં યે જ્ઞાન માત્ર ભાવઃ અસ્મિ” આહાહા ! મેં અયં- જો કોઈ જ્ઞાન માત્ર ભાવ અસ્મિ- ચેતના સર્વસ્વ. જાનના, દેખના, ચેતના સર્વસ્વ, ઐસા વસ્તુ સ્વરૂપ મેં હું. આહાહા! “સઃ શેય:” વહુ મેં શેયરૂપ હું આહાહા! ચેતના સર્વસ્વ મેં હું. એ છ દ્રવ્યના શેયપણા મેરે યહુ ભી નહિ. મેં તો ચેતના સર્વસ્વ જો પર્યાય, અપની યે અપનેમેં જોય હૈ. આહાહા ! આકરી વાતું ભારે છે. છેલ્લા શ્લોકોમાં તો એકદમ, જ્ઞાનકી પર્યાય જ્ઞાયક હૈ આત્મા અને યે શેય તો હૈ કે નહિં છ દ્રવ્ય, કેવળજ્ઞાનમેં શેય હૈ કે નહિ? (વ્યવહારથી) એ વ્યવહાર છે એનો અર્થ શું? હૈ નહિં. ભગવાન લોકાલોકકો જાનતે હૈં ઐસા નહિં, એમ કહેતે હૈં ત્યારે ક્યા લોકાલોકકો નહિં જાનતે હૈ? આહાહા ! કે અપની જ્ઞાન પર્યાયમેં, અપનેમેં લોકાલોકકા જ્ઞાન અપને કારણસે હુઆ, એ પર્યાય અપના ય હૈ, લોકલોક શેય નહિં. આાહાહા ! ઝીણી વાતું બહુ બાપુ, આહાહા! આ તો ધીરાના કામ છે. ભાઈ, આ કાંઈ એકદમ. આહાહા!
સઃ શેય: ન એવ” – વહુ મેં શેયરૂપ હું પરંતુ ઐસા શેયરૂપ નહિં હું? મૈસા શેયરૂપ નહિં હું? શેય-જ્ઞાન માત્ર વસ્તુ. અપને જીવસે ભિન્ન આહાહા ! ભગવાન ચેતનસ્વરૂપસે ભિન્ન, છ દ્રવ્યોંકા સમૂહુકા જાણપણા માત્ર મેં નહિ. આહાહા ! છ દ્રવ્યના જાણપણા માત્ર મેં નહિ. મેં તો મેરી જ્ઞાનકી પર્યાયકો શેય બનાકરકે જાનનેવાલા હું. આવી ઝીણી વાતું હવે માણસને વ્યવહારથી થાય, દયા, દાન ને વ્રત ભક્તિથી નિશ્ચય થાય એ તો ક્યાંય રહી ગઈ (વાત) પણ વ્યવહાર શેય હૈ અને આત્મા જ્ઞાયક હૈ એ બી દૂર હો ગયા. આહાહા ! હૈ? (બહુત સૂક્ષ્મ હૈ) હું છાલકી ભાલ કહેતે હૈં ને ભૈયા છાલકા ભાલ. છોડતે ઐસી છાલ હૈં, માર્ગ ઐસા હૈ– (આપ હિ સમજા સકતે હૈ) આહાહાહા !
ઓલા બીડીના પ્રેમમાં એના નામામાં કેમ કાઢી શકો છો? શેઠ? એ નામુ કાઢી શકે છે ને. ફડાક-ફડાક કરે આની પાસે આટલા છે ને આની પાસે આટલા- (ટેવાઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
ધ્યેયપૂર્વક શેય ગયાને) ટેવાઈ ગયા- આહાહા !
અહીંયા તો યે લે-દે સકતે તો નહિં. પણ ઉસકો જાનતે હૈ, એ બી નહિં, એમ કહેતે હૈ. આહાહા ! શેઠ? તમાકુના કાનપુર જઈને પૈસા દેતે હૈ એ તો નહિ. દાખલો ઘરનો શેઠિયાનો આપીએને ? પણ એ પૈસા આયા પચાસ હજાર કે લાખ ઓ જોય ને મેં જ્ઞાયક ઐસા હિ નહિં. ઘૂં કિ શેયકો જાનનેકી પર્યાય મેરી હૈ– સો મેં જોય ને મેં જ્ઞાન હું. મેં ચૈતન્ય સર્વસ્વ હું. એમાં પરકા શેયપણા આતા હિ નહિં કહે છે. આહાહા ! આવી વાત છે ભાઈ.
તત્ત્વદેષ્ટિ સૂક્ષ્મ છે ભાઈ આહાહા! એણે અનંતકાળમાં અભ્યાસ પરનો, પર્યાયનો, રાગનો અભ્યાસ કીયા આહાહા ! જનમ મરણસે રહિત હોનેકી ચીજ કોઈ અલૌકિક હૈ. અને તે પુરૂષાર્થસે પ્રાપ્ત હોતી હૈ, પણ પુરૂષાર્થ ક્યા? આહાહા! આ શાસ્ત્ર હૈ યે મેરા જ્ઞાન હૈ ને આ જોય હૈ ઐસા હિ નહિં. ઔર મેરા જ્ઞાનકી પર્યાયમેં શાસ્ત્રકા જો જ્ઞાન હૈ ઐસા જ્ઞાન આયા, ઓ ઓ કારણસે નહિ આયા, ઓ શેયકે કારણસે નહિં આયા. અપની પર્યાયમેં અપના શેયકે કારણસે જ્ઞાન આયા હૈ. આહાહા! આવો મારગ છે. પરની હારે શું સંબંધ છે એમ કહે છે, શેય-જ્ઞાયક સંબંધે ય નહિ. આહાહા ! શેય-જ્ઞાયક સંબંધ કહેનેમેં આતા હૈ ને? તો સંબંધ તો વ્યવહાર હૈ. આહાહા !
નિશ્ચયમેં તો એ છ દ્રવ્યના જ્ઞાન અપની પર્યાયમેં અપને એ હુઆ હૈ એ છ દ્રવ્યથી હૈયાતીને કારણે આ પર્યાયમાં જ્ઞાન છે દ્રવ્યથા હુઆ ઐસા નહિં. મેરી પર્યાયમેં ઈતની હૈયાતિકી તાકાત હૈ કે પરકી હૈયાતિ હૈ તો મેં છ દ્રવ્યની પર્યાયકા જ્ઞાન કરતા હું ઐસા હૈ નહિં. આહાહાહા! આવી વાત હવે. તો કહેતે હૈ. “સઃ શેય: ન એવ.” પરકા જ્ઞાનમાત્ર શેય યે નહિ મૈં, પરકા જ્ઞાન માત્ર શેય એ મેં નહિ. આહાહા! આ કળશટીકા તો ઘરમાં પડયું હશે- પડ્યું છે ને? પુસ્તક તો ત્યાં છે ને ઘરે ? પડયા હુશે. નાના-શેઠ વાંચે- આવી વાત છે ભાઈ. આ તો ભગવાનની વાત છે ને ભગવાનદાસ. આહાહા ! – ગજબ વાત છે. અને એ દિગંબર સંતો સિવાય આ પદ્ધતિ ક્યાંય હે નહિ. સમજમેં આયા? આ વસ્તુની સ્થિતિ, ભગવાન
એ છ દ્રવ્ય હૈ, ઉસકા જ્ઞાન હુઆ એ શેયકૃત હુઆ, તો એ જ્ઞાનકી પર્યાય શેયકે કારણસે હુઈ હૈ? એ તો અપની પર્યાય હુઈ હૈ. એ તો અપની પર્યાય એ અપના જોય હૈ. સમજમેં આયા? સૂક્ષ્મ હૈ ભાઈ– આહાહા! વ્યવહારે જાણેલો પ્રયોજનવાન હૈ ઐસા કહા થા, બારમી-ગાથામાં, ઉસકા અર્થ એ કે એ પ્રકારના જ્ઞાનકી પર્યાય અપનેસે ઉત્પન્ન હોતી હૈ એ રાગ હૈ વ્યવહાર રત્નત્રયકા ઉસકા જ્ઞાન યહાં અપની પર્યાયમેં ઐસા હિ અપનેસે સ્વ-પર પ્રકાશકકી પર્યાય અપનેસે ઉત્પન્ન હોતી હૈ. એ અપની પર્યાય એ અપના જોય હૈ, વ્યવહારે ય શેય નહિ. આહાહાહા ! આવી વાતો છે. આ તો ધીરાના કામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૧
6
"
છે બાપુ- આ તો કોઈ ઉતાવળીયા થઈને, ઉતાવળે આંબા ન પાકે. આંબો વાવ્યા પછી થોડી ધી૨જ જોઈએ. આંબા સમજે ને ? કેરી કેરી-કેરીકા બીજ વાવે ને તરત ફળ આતે હૈં? તો ધીરજ જોઈએ થોડી.. એમ ભગવાન આત્મા આહાહા! તેરી જ્ઞાનકી પર્યાયમેં છ દ્રવ્ય જાનનેમેં આતા હૈ તો એ શેય હૈ તો અહીંયા જ્ઞાન હુઆ ઐસા નહિં. અપની પર્યાય ઈતની પ્રગટ હુઈ હૈ યે અપના જ્ઞાન અને અપના શેય પર્યાય હૈ. આહાહા ! સમજમેં આયા ? અપને જીવસે ભિન્ન છ દ્રવ્યોંકે સમૂહકા જાણપણા માત્ર નહિં. ' એમ કહેતે હૈ. ક્યા કીયા એ– અપને જીવસે ભિન્ન છ દ્રવ્યોંકે સમૂહકા જાણપણા માત્ર નહિં. એના જાણપણા માત્ર નહિં મેં. અપની પર્યાયકા જાણપણા માત્ર મૈં હું, સર્વસ્વ તો મેરે મેં હૈ આહાહા ! અરે ! ભાવાર્થ ઈસ પ્રકાર હૈ. મેં શાયક, સમસ્ત છ દ્રવ્ય મેરે શેય, મૈં જાનનેવાલા ઔર સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ યે મેરા જ્ઞાનમેં શેય, ૫૨મેશ્વર મેરા હૈ યહ તો નહિ. આહાહાહા ! પંચપરમેષ્ટિ મેરા હૈ ઐસા તો નહિં પણ પંચ-૫૨મેષ્ટિ મેરેમેં શેય હૈ ઐસા હિ નહિં હૈ. આહાહા ! યે પંચ-પરમેષ્ટિકા યહાં જો જ્ઞાન હુઆ, એ ઉસકા નહિં હુઆ હૈ. યહ અપની પર્યાયકા સામર્થ્યસે હુઆ હૈ. એ અપની પર્યાય અપનેમેં શેય હૈ. આહાહા ! આવું કામ છે, દૃષ્ટિને સંકેલી લીધી. અપનેમેં શેય, જ્ઞાન ને શાતા એ ત્રણ ભેદ બી નીકાલ દેગા પીછે, યહાં તો હજી. સમજમેં આયા ? ૫૨ શેય ને મેં શાયક ઐસા તો નીકાલતા હૈ, પીછે પર્યાય જ્ઞેય હૈ ને મેં જ્ઞાન હું અને મેં જ્ઞાતા હું એ ત્રણ ભેદ ભી ઉસમેં નહિં.
જ્ઞાતા તે શાતા હૈ અને જ્ઞાતા તે જ્ઞાન હૈ ને જ્ઞાન તે જ્ઞેય હૈ આહાહા ! આવી ચીજ આહાહા ! સંતોએ માર્ગ સહેલો કરી દીધો છે. સહેલા કર દીયા હૈ સહેલો ર્યો તદન અલ્પ ભાષામેં મારગ બહોત સ૨ળ કર દીયા હૈં, એ અનુભવ પ્રકાશમેં આતા હૈ. આહાહા !
ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કે મેં જ્ઞાયક અને સમસ્ત જ્ઞેય મેરે સિવાય સબ ૫૨, છ દ્રવ્ય મેરે શેય હૈ. આહાહા ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ, ૫૨માણુથી માંડીને સ્કંધ, કર્મ, તો કર્મ મેરા શેય હૈ ને મેં જ્ઞાયક હું, આહાહા ! કર્મ મેરેમેં તો નહિં, મેરા તો નહિં પણ કર્મ જ્ઞેય હૈ ને મેં શાયક હું ઐસા હિ નહિં આહાહા ! અહીં પોકા૨ ક૨તે હૈ કર્મથી ઐસા હો ને કર્મથી ઐસા હો, અરે સૂન તો સહી નાથ, તેરી જ્ઞાનકી સામર્થ્યતા ઈતની હૈ, કે ૫૨કી અપેક્ષા ઉસમેં હૈ નહિં. આહાહા !
ઐસે તો નહિં, તો કૈસા હૈ ? ઐસા હૈ. જ્ઞાન-શેય-જ્ઞાતૃત્વ આહાહા ! વસ્તુ માત્ર શેય, જાણપણારૂપ શક્તિ, મેરી જાણપણારૂપ શક્તિ, ઔર જાનને યોગ્ય શક્તિ યે મેરી, જાણપણારૂપ શક્તિ મેરી અને જાનને યોગ્ય શક્તિ પણ મેરી આહાહા ! આવો મારગ છે. એની મેળાએ તો આ સમજાય એવું નથી. પોપટભાઈ !
પોપટભાઈ ! આવી ગયા. ઓલા પૈસામાં રોકાઈ ગયા 'તાને- આહાહા ! અહીંયા તો પ્રભુ કહેતે હૈ કે લક્ષ્મી તો તેરી નહિ પણ તેરા શેય નહિ. એ તો જગતકી ચીજ જડ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨
ધ્યેયપૂર્વક શેય પણ વહુ શેય હૈ અને તું શાયક હૈ ઐસા ભી નહિં. ત્યારે ? કે તેરી જ્ઞાનકી પર્યાય તેરા શેય અને તું તેરા જ્ઞાન અને તું તેરા શાતા. સમજમેં આયા ?
જાણપણારૂપ શક્તિ મેરી, જાનને યોગ્ય શક્તિ ભી મેરી, મૈં પર્યાયકા જ્ઞાન ને શેય મેં બનાતા હું, મેરી પર્યાય શેય, મૈં જ્ઞાન ઔર એકેક શક્તિ હુઈ દો. હવે જ્ઞાતા, જ્ઞાતા અનેક શક્તિએ બિરાજમાન જાણનશક્તિ એક, શેય શક્તિ પ્રમેય શક્તિ એક અંદર આહાહા ! કેમકે દ્રવ્ય ગુણ પર્યાયમેં પ્રમેયશક્તિકા વ્યાપકપણા હૈ. તો યે પ્રમેય જ્ઞેય પર્યાય હૈ એ બી મૈં ઔર જ્ઞાન ભી મૈં ઔર અનંત શક્તિ સંપન્ન જ્ઞાતા ભી મૈં, આ ઓ એકેક શક્તિ. આહાહા ! ક્યા કીયા ? બહુ સરસ વાત છે. ભાઈ, તારે પર સામું જોવાનું નથી. અને ૫૨ને આહાહા ! એ વીતરાગની વાણી ભગવાન ત્રિલોકનાથ સમોસરણમાં બિરાજે ઔર ઓ તેરા શેય ઔર તું શાયક આહાહા ! ઉસસે તો તેરી જ્ઞાન પર્યાય હોતી નહિં, પણ ઉસકો જાનતે હૈ ઐસા ભી યહાં નહિં. સમજમેં આયા ? ઓ સંબંધી જે અપની જ્ઞાન પર્યાયમેં જ્ઞાન હુઆ એ શેયકો આત્મા જાનતે હૈં. યે શેય ભી અપના અને જ્ઞાન ભી અપના અને અનંત શક્તિકા સંપન્ન જ્ઞાતા ભી અપના. આહાહા ! અરે એને ક્યા જાવું ? બહા૨માં ભટક ભટક ભટકત દ્વાર દ્વાર લોકનકે આવે છે ને ? ઝાંઝરી બોલ્યો ’ તો ને તે દિ’ “ ભટકત દ્વાર દ્વાર લોકનકે કુકર આશા ધારી ” એ કૂતરો જ્યારે દસ વાગ્યાનું ટાણું હોય, પછી જાળી હોયને જાળી– કુત્તા જાળી, બંધ હોય ત્યાં. રોટલા ને ખાતા હોય ત્યાં ગંધ આવે કૂતરાને કુત્તા કુત્તાકો. જાળી હોયને. કુત્તા જાળી બંધ, ત્યાં ઉભો હોય- ઓલી રોટલી ગંધાયને હમણાં આપશે મને. દાળ-ભાત-શાક ગંધાયને એને આહાહા!
એમ જ્યાં હોય ત્યાં ભીખારી માગ્યા કરે છે; કહે છે મારી જ્ઞાનની પર્યાય અહીંથી થાય, અહીંથી થાય. આહાહા! આશા ઓરનકી ક્યા કીજે, જ્ઞાન સુધા ૨સ પીજે. આત્માના આનંદનો સુધારસ પીને પ્રભુ. આહાહા ! એ શેય પણ તું, જ્ઞાનેય તું, અને જ્ઞાતા યે પણ તું જ્ઞાન જાનનેકી એક શક્તિ, જ્ઞેય જણાનેકી એક શક્તિ ઔર જ્ઞાતા અનંત શક્તિપણે બિરાજમાન. આહાહા ! અરે અહીં તો કહે છે મેરા ગુરુ ને મેરા ભગવાન ને મેરા દેવ, મે૨ા મંદિર- (ચેતના સર્વસ્વ મૈં હું) ચેતના સર્વસ્વ હું મેં તો... ચેતના સર્વસ્વ મૈં હું, સર્વસ્વ મૈં હું.
એ શેય ભી મૈં, જ્ઞાન ભી મેં અને જ્ઞાતા ભી મૈં. આહાહા ! આવો માર્ગ સમજાય નહિં ને એટલે પછી લોકોને વ્યવહા૨ ક્રિયાકાંડમાં દોરી દીધા. એનાથી કલ્યાણ થશે એવી પ્રરૂપણા શરૂ થઈ ગઈ અ૨૨૨ !મિથ્યાત્વની પ્રરૂપણા હૈ એ તો. મિથ્યાત્વનું પોષણ પ્રરૂપણા બાકી કેમ ખબર પડે કે આ ભાવલિંગી છે કે દ્રવ્યલિંગી છે ? પણ પ્રરૂપણા આમ ચોખ્ખી છે એનાથી ખબર નથી પડતી કે આ મિથ્યાષ્ટિ છે ? એ તો સ્થૂળ વાત છે. દયા-દાનવ્રત-ભક્તિના પરિણામ ૫૨શેય તરીકે જ્ઞાનમેં હૈ, આ ઉસકો યહાં ધર્મકા કારણ બનાતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૩ હૈ, ઉસસે તો ધર્મ હોગા ઐસી તો પ્રરૂપણા કથન હૈ– એ મિથ્યાત્વ છે એમાં સૂક્ષ્મ ક્યાં હૈ ઉસમેં? સમજમેં આયા? આકરું લાગે ભાઈ.
કહ્યું નહોતું? કાલે કહ્યું 'તું? ના આજે સવારે કહ્યું હતું. ભાઈ એ વ્યવહારકા નિષેધ કરતે હૈ યે તેરા નિષેધ નહિ. તૂ ઐસા હૈ હિ નહિં તો પીછે નિષેધ ક્યાં? તું આત્મા હૈ ને ભગવાન. શેય, જ્ઞાન ને જ્ઞાતા તરીકે તું આત્મા હૈ. તો તુમ્હારા અનાદર ક્યાં આયા? આહાહા ! એ તો સ્વકા આદર આયા સમજમેં આયા? વ્યવહારકા નિષેધ એ અપની પર્યાયમેં- વ્યવહાર શેય અને આ જ્ઞાન, ઐસા હૈ નહિ. તેરા સ્વરૂપ ઐસા હૈ નહીં તું ઐસા હૈં નહીં. આહાહા ! સમજમેં આયા? રાગ આવે; હોય એ દૂસરી બાત, હોય તો છે દ્રવ્ય હૈ અનંત, અનાદિસે એ કયા- અને તે સરૂપે છે અસરૂપે નહિં. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એસા હૈ નહિં. એ તો અપની અપેક્ષાએ મિથ્યા, બાકી છ દ્રવ્ય તો અનાદિ પડયા હૈ. આહાહા ! એકેક દ્રવ્યમેં અનંત ગુણ, એકેક પરમાણુમેં અનંત ગુણ આહાહા ! એ જ્ઞાનમાં શેય કહેના એ કહે છે અમને ખટકતે હૈ, એ નહિં. આહાહા ! તો એ જ્ઞાનમેં મેરા માનના વ્યવહાર, એ તો ક્યાંય રહી ગયા.
ભગવાન મારગ આ તો તારા હિતકારીની વાત છે પ્રભુ. અપનેમેં સૂઝ પડ જાય ઐસી ચીજ હૈ. સમજમેં આયા? આહાહા ! કોઈકો પૂછના ન પડે. આહાહા! જાણપણા શક્તિ એક, જાનને યોગ્ય શક્તિ એક, બે અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ ઐસે તીન ભેદ “મ વસ્તુ માત્ર” મેરા સ્વરૂપ માત્ર હૈ, યે તીનો મેરા સ્વરૂપ હૈ. શેય ભી મૈં, જ્ઞાન ભી મેં અને જ્ઞાતા ભી મૈં, એ ત્રણ સ્વરૂપ મેં હું. પરન્નેય મેં હૈં ઐસા તો હૈ નહિં. આહાહા ! અને દેવ-ગુરુ-શાસ્ત્રકી શ્રદ્ધાકા ભાવ ઓ બી શુભભાવ હું અને શુભભાવ ષેય અને આત્મા જ્ઞાયક ઐસા હિ હૈ નહિં આહાહા ! પ્રભુ તેરી વાત તો જો બલિહારી, વીતરાગ, વીતરાગ, વીતરાગ....
અહીં તો કહા કે બાહ્ય નિમિત્ત શેય ભી એ નહિ. તેરે લાભ કરે એ તો નહિં, એ તેરી ચીજ તો નહિં સર્વશો, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સિદ્ધો, અનંત આચાર્ય, ઉપાધ્યાય-સાધુ. એમાં આવે છે ને?
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણે આહાહા ! નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણે નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણે આહાહા! નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી ઉવન્ઝાયાણ નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહુર્ણ.
ભવિષ્યમાં અરિહંત અને સિદ્ધ હોગા એ અબી આ ગયા વંદનમેં સમજમેં આયા? વ્યક્તિગત નહિં પણ આમ સમૂહમેં આ ગયા. ત્રિકાળવર્તી ભી પંચપરમેષ્ટિ જોય હૈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
ધ્યેયપૂર્વક શેય ઔર તું જ્ઞાયક હૈ. તેરા તો યે પંચ પરમેષ્ટિ નહિં પણ એ શેય ને તું શાયક હૈ ઐસા ભી નહિ. આહાહા ! આકરું કામ હૈ.
ઓ સંબધીકા તેરે જ્ઞાન હુઆ એ તેરી પર્યાય શેય હુઈ તેરે. આહાહા ! ક્યોંકિ પ્રમેય નામકા ગુણ તેરેમેં હૈ, ઔર તેરા જ્ઞાન ઉસકા પ્રમાણ કરકે, પ્રમેયકો જાનતે હૈ. પરપ્રમેયકો જાનતે હૈ ઐસા યહાં હૈ નહિં આહાહા! સમજમેં આયા? એ પરિણમનપરિણામકત્વ શક્તિ આ ગઈ પરિણમન-પરિણામકત્વ, પરકો શેય હોના ને અપનામાં પ્રમાણ હોના. એક શક્તિ હૈ ઉસમેં. પણ શેય હોના યે વ્યવહારસે કહા. આહાહા ! શક્તિમાં ભાઈ એમ આવ્યું 'તું આહાહા ! પરિણમન-પરિણામકત્વ શક્તિ પ્રમાણ અપના જ્ઞાન સ્વરૂપ અપનાકા પ્રમાણ હોના ઔર પરકા જ્ઞાનમેં પ્રમેય હોના, એ વ્યવહાર કહેનેમેં આયા હૈ, શકિત હૈ પણ એ વ્યવહાર હૈ. આહાહા! તેરા પ્રમેય પર, જ્ઞાનમેં આયા ઐસા હૈ હિ નહિં. પરકા પ્રમેય તેરા જ્ઞાનમેં આતા હૈ. ઐસા હિ નહિં આહાહા !
આટલી ધીરજથી અંદર જાવું.
ઐસા શેયરૂપ હું મૈસા શેયરૂપ હું? જ્ઞાન શક્તિ મેં, જોય શક્તિ મેં અને જ્ઞાતા શક્તિ અનંત ગુણકી શક્તિ મૈ. ઐસા મેં શેયરૂપ હું-પરશેયરૂપ હું ઐસા નહિ. આહાહાહા ! ગજબ વાત કરે છે ને? વીતરાગ સિવાય, કેવળી પરમાત્મા સિવાય, સંતો સિવાય આ વાત કોણ કરે ? આહાહા ! જગતને ઠીક પડે ન પડે સમાજ સમતોલે રહે ના રહે વસ્તુ સ્થિતિ આ છે. ભાઈ તારો જ્ઞાન પર્યાય તેરો શેય હૈ. પર શેય નહિં, આહાહા ! સમજમેં આયા?
તીન ભેદ, મેરા સ્વરૂપ માત્ર હૈ તીન ભેદ તો મેં વસ્તુ સ્વરૂપ ઐસા હી હૈ. એમ કહેતે હૈ. તીનપણે એક જ વસ્તુ મેં હું. તીનપણે મેં વસ્તુ તો મેં એક હિ હું. આહાહા! શેયજ્ઞાન ને જ્ઞાતા તીન પણ વસ્તુ માત્ર તો મેં એક હું. આહાહા! બહુ સૂક્ષ્મ અરે ક્યાં નવરાશ- ફુરસદ નથી, એક તો ધંધા આડે ફુરસદ નથી, પછી વ્યવહારની ક્રિયાકાંડ આડે ફુરસદ નથી. આહાહા!
પરમાં અપની માન-પ્રતિષ્ઠા બઢે એમાં દરકાર કીયા આહાહા ! એને આ શેયજ્ઞાન ને જ્ઞાતા વસ્તુમાત્ર એ મેં હું સર્વસ્વ. શેય યે હું. જ્ઞાનેય હું અને જ્ઞાયકેય હું, મારે પર સાથે કોઈ સંબંધ નથી. આહાહા ! સમજમેં આયા? આ એણે નિર્ણય કરના પડેગા ભગવાન ભલે પહેલે વિકલ્પ સે નિર્ણય કરે. પણ નિર્ણય ઐસા કરે કે મેં જોય જાનને લાયક હિમેં, જાનને લાયક ભી મેં અને જાનનેવાલા ભી મેં ઔર અનંત શક્તિકા પિંડ જ્ઞાતા ભી મૈં. તીન વસ્તુ માત્ર મેં હું- વસ્તુ માત્ર એક હૈ, તીન મિલકર વસ્તુ એક છે. આહાહા ! આખિરના શ્લોક છે ને? એકદમ અભેદ વર્ણન વસ્તુ શાસ્ત્રનો સાર આખો, સમયસારનો નીચોડ છે નીચોડ. જાનનેકી શક્તિ તેરી હૈ કે શેયકી હૈ? જે અનંત જોયો હૈ એ શેયકો જાનનેકી શક્તિ તેરી હૈ કે ઉસકી હૈ? જાનને કી શક્તિ મેરી હૈ તો ઉસમેં પરશેય કહાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૫ આયા? એ તો અપની જ્ઞાનકી શક્તિમેં પરજ્ઞયકા જ્ઞાન અપને કારણસે અપના શેય હોકર આયા. ઔર અપના જ્ઞાન એ શેય હૈ એ અપનેકો જાનતે હૈ. આહાહા! અને જ્ઞાતા ભી મૈં, અનંત શક્તિકા પિંડ ભી મૈં. તીનો હોકર વસ્તુ તો એક હૈ, દેખો ભાષા તો એમ છે ને?
તીન ભેદ મત્ વસ્તુ માત્ર” – મેરા સ્વરૂપ માત્ર, મેરા સ્વરૂપ માત્ર યે હૈ, વસ્તુકા સ્વરૂપ હિ ઐસા હૈ. ભગવાને કાંઈ બનાયા નહિં આ. ભગવાને તો જાના થા ઐસા કહા, ઐસા વાણી દ્વારા આયા. ભગવાન ભી કહેતે હૈ મેરી સામને તુમ ન દેખના. ઔર હમ શેય હે તેરા એ ભી પર હુઆ. આહાહા ! મેં તેરા જ્ઞાનમેં જાનને લાયક હું ઐસા હિ નહિ. આહાહા ! તેરા જ્ઞાનમેં મેં, મેરા હૈ ઐસા તો હૈ નહિં, પણ તેરા જ્ઞાનમેં મેં જોય હું ઐસા હિ હૈ નહીં, તેરા જ્ઞાનમેં ઐસા હૈ નહિ. તેરા જ્ઞાનમેં તો જ્ઞાનકી પર્યાય શેયપણે પરિણમતી હૈ, એ શેય હૈ અને ઓ હિ સમયકા જ્ઞાન તે શેયકો જાનતે હૈ. એવી અનંત શક્તિકા પિંડ જ્ઞાતા, ઓ હિ શેય, ઓ હિ જ્ઞાન, ઓ હિ જ્ઞાતા. આહાહા ! હુદ કરી નાખી.
અહીં તો હજી બહારથી આ મારા આ મારા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે તો દિગંબર ધર્મ નહિ એમ પંડિતો પોકારે છે ભાઈ ઇન્દોરમાં પોકારે છે. અહીંનો વિરૂદ્ધ કરવા સાટુ. ભગવાન અહીંનું વિરૂદ્ધ ન હોય આ તો આત્મા છે. પ્રભુ એનો વિરોધ છે ભાઈ તને ખબર નથી બાપુ તને નુકસાન થાય છે ભાઈ ! એવા પરિણામનું ફળ આકરું છે નાથ તારે સહેવું પડશે ભાઈ. એ કોઈપણ દુઃખી થાય એ કાંઈ ઠીક છે. આહાહા ! એ, પરદ્રવ્યના કર્તા ન માને એ દિગંબર જૈન નહિ. અહીં તો કહેતે હૈ કે પરકા જાનનેવાલા માને એ દિગંબર નહિ. એય?- આહાહા!
આવો તો મારગ પ્રભુ તારો છે, ભગવંત સ્વરૂપ છે પ્રભુ તું તેરી શક્તિમેં દૂસરાકી જરૂર નહિં. તેરેકુ પારકો જાનનેમેં પરકી જરૂર નહિં. તેરે કો તેરે જાનનેમેં તેરી શક્તિકી જરૂર હૈ. હવે આમાં વિષય અને કષાયકા રસ કહાં રહ્યા. વિષય ને કષાયકા ભાવ એ પરણેય તરીકે હૈ એ જોય ને. આત્મા જ્ઞાન ઐસા હૈ નહિ, આહાહા ! એ ભગવાન જ્ઞાન સ્વરૂપી આત્મા હું ને? તો એ વિષય કષાયકા પરિણામ હુઆ ઉસકા શેય હુઆ ને જ્ઞાન આત્મા, જ્ઞાનમેં તો હૈ નહિં, જ્ઞાનકા તો હૈ નહિં આહાહા! પણ એ પરિણામ શેય અને આત્મા જ્ઞાન ઐસા ય હૈ નહિ. આહાહા! શું ગંભીરતા એકેક શ્લોકનાં એકેક પદની. હું આહાહા!
ભાવાર્થ ઈસ પ્રકાર છે કે મેં અપને સ્વરૂપકો વેદ્ય–વેદકરૂપસે જાનતા હું” દેખો મેં મેરા સ્વરૂપકો વેધૈવેદક, જાનને લાયક અને જાનનેવાલા ઐસે મેં જાનતા હું. આહાહા ! જાનનેલાયક અને જાનનેવાલા મેં હિ હું. આહાહા ! વે-વેદક ભાવસે જાનતા હૈ– ઈસલીયે મેરા નામ જ્ઞાન. મેરા નામ ઓ કારણસે જ્ઞાન શેયને મેં જાનતા હું ઈસલીયે મૈં જ્ઞાન હું.
જ્ઞાન દ્વારા મેં જાનને યોગ્ય હું દેખો શેય બનાયા. મેં આપ દ્વારા જાનને યોગ્ય હું, મેરે દ્વારા મેં જાનને યોગ્ય હું. પર દ્વારા જાનને યોગ્ય હું ઐસા હૈ નહિં. આહાહા ! શાસ્ત્રસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
ધ્યેયપૂર્વક જોય જ્ઞાન તો હોતા નહિં પણ શાસ્ત્ર શેય અને આત્મા જ્ઞાયક ઐસા હિ નહિં. આહાહા ! આ જબરી વાત છે. છતાં શાસ્ત્રકા પઢના અભ્યાસ કરના એ બાત આવે. સ્વ લક્ષ આવે, છતાં શાસ્ત્રકા જ્ઞાન, શાસ્ત્ર જોય અને આત્માકા જ્ઞાન ઐસા હૈ નહિં આહાહા ! જે જ્ઞાનકી પર્યાયમેં, જે જ્ઞાન નહિં થા, ઐસી વાણી સૂનકર યે જ્ઞાન આયા, તો કહે ઐસા હૈ નહિં. એ જ્ઞાનકી પર્યાય તેરા જોય હૈ ઉસમેંસે જ્ઞાન આયા હૈ, શેયમેંસે જ્ઞાન આયા નહિં. આહાહા! આવું ઝીણું એટલે માણસને આકરું પડે પણ પ્રભુ મારગ તો આ છે. અરે જનમ-મરણના ઉદ્ધારનો પંથ તો આ છે. એમાં કોની સામું જોવાનું છે. આહાહા ! સમજાણું કાંઈ? | મારો દીકરો, મારી બાયડી, મારા પૈસા, મારા મકાન આહાહા ! પ્રભુ એ તો હૈ નહિં વસ્તુમેં, પણ એ શેય હૈ ઐસા ભી નહિં હૈ વસ્તુમેં. સમજમેં આયા? આહાહા ! આવી ચીજ છે, પછી કાઢી નાખે લોકો એમ કરીને એ તો એ તો નિશ્ચયની વાત નિશ્ચયની વાત નિશ્ચય એટલે સત્ય. પરમ સત્યનું સ્વરૂપ તે આ છે સમજમેં આયા? મેરા નામ જ્ઞાન. મેં આપ દ્વારા જાનને યોગ્ય હું પર દ્વારા જાનને યોગ્ય હું ઐસા નહિં. આહાહા ! મેરા દ્રવ્ય ગુણ પર્યાય મેરા દ્વારા જાનને લાયક હૈ. આહાહા ! સમજમેં આયા? ઈસલીયે મેરા નામ જોય લ્યો મેરા નામ શેય, પરશેય નહિં, નવા માણસને એવું આકરું લાગે કે આ શું કહે છે? આ તે શું છે? વીતરાગનો માર્ગ બાપુ મારગ તો એ છે ભાઈ એમાં પરનો કાંઈ અવકાશ નથી. (છતાં એકનું એક કહ્યા કરે છે.) એકનું એક દ્દયા કરે છે. અને ઈ સ્થાપન કર્યા કરે છે પાછું આહાહા! ભાઈ સત્ય તો યે હૈ– સત્યના સ્થાપન યે હૈ. સમજમેં આયા?
મેં જાનને લાયક હું તો મેં શેય, મેં જાનનેવાલા તો મેં જ્ઞાન, આહાહા ! “યતઃ ઐસી દો શક્તિઓસે લેકર” અનંત શક્તિરૂપ હું ઐસે દો શક્તિ તો હૈ– શેય ભી મૈને જ્ઞાન ભી મેં યે દો તો શક્તિ હૈ. દો શક્તિસે લેકર. અનંત શક્તિરૂપ હું, ઈસલીયે મેરા નામ જ્ઞાતા હૈં. આહાહા! દો શક્તિઓસે લેકર જ્ઞાનશક્તિ અને જ્ઞયશક્તિ ભી મૈ, ઔર દો શક્તિસે લેકર અનંત શક્તિરૂપ જ્ઞાતા ભી મૈં. આહાહા ! શેય ભી મૈં, જ્ઞાન ભી મેં ને જ્ઞાતા ભી મેં, તીનો અપની વસ્તુ ચીજ એક હૈ. આહાહા! ઐસા નામ ભેદ હૈ, હવે ક્યા કહેતે હૈ કે, અપને જાનને લાયક બ્રેય હું, જાનનેવાલા જ્ઞાન હું અને અનંત શક્તિ જ્ઞાતા. એમ તીનકા નામ ભેદ છે. આહાહા ! સમજમેં આયા?
ઐસા નામ ભેદ હૈ, વસ્તુભેદ નહિં. શેય કોઈ જુદી ચીજ હૈ ઐસા નહિં. અપની ચીજ અપના શેય, જ્ઞાન જુદી ચીજ હૈ અને જ્ઞાતા જુદા હૈ ઐસા નહિં. એનેએ શેય, એ ને એ જ્ઞાન ને એને એ જ્ઞાતા.. આહાહા ! સમજમેં આયા? “વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ઠા આ છે.” આહાહા !
નિંદા કરે કોઈ, તો નિંદા એ તો શબ્દો હૈ ઔર કોઈ તેરી પ્રશંસા કરે કે તું બડા ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૩૭ ઐસા ને ઐસા, તો એ તો જડકી પર્યાય હૈ. યે તેરી પ્રશંસા નહિં, પણ તેરા યે શેય ભી નહિં. આહાહા ! એ પ્રશંસા જોય અને મેં જ્ઞાયક ઐસા હૈ હિ નહિં. તો મેરી પ્રશંસા કરતે હૈ ને આ. મેરી નિંદા કરતે હૈં ઐસા હૈ નહિ. સમજમેં આયા? ઐસા નામ ભેદ હૈ વસ્તુ ભેદ નહિ, કેસા હું? જ્ઞાન-શેય-કલ્લોલ વક્શન જીવ જ્ઞાયક હૈ, જીવ શેયરૂપ હું પોતે શેયરૂપ, પોતે જ્ઞાન અને પોતે જ્ઞાતા. આહાહા ! ઐસા જો વચન ભેદ, વચનભેદસે ભેદ દીખતે હૈ. આહાહા ! અપના શેય, અપના જ્ઞાન ને અપના જ્ઞાતા એ વચન ભેદ સે તીન ભેદ હૈ. આહાહા ! વસ્તુ તો હૈ યે હૈ. શેય ભી મેં, જ્ઞાન ભી મેં ને જ્ઞાતા ભી મેં, તીનો એક હી વસ્તુ ત્રણ વસ્તુ નહિ ઉસમેં આહાહા ! પર વસ્તુ તો નહિં પણ આ વસ્તુમાં ત્રણ ભેદેય નહિ. આહાહા ! આવો મારગ. શાંતિભાઈ કોઈ દિ' સાંભળ્યો નહિં હોય આટલા વરસમાં. આ મારગ છે. ગજબ વાત છે. સમયસારમાં આ વાત અલૌકિક વાત, લોકોત્તર
ત્યાં કહા કે પરજોય ને મેં શાયક ઐસા તો નહિં. પર મેરા ને મેં ઉસકા એ તો હૈ હિ નહિ, પણ પર શેય ને મેં જ્ઞાયક ઐસા હૈ નહિં ઓર મેં શેય, ને જ્ઞાયક ને જ્ઞાતા એ ભી ભેદ નહિં. આહાહા !
મેં જોય હું ને આ જ્ઞાન હૈ ને આ જ્ઞાતા હૈ ઐસા ભેદ પડતે થે એ ભી વિકલ્પ છે. ગજબ વાત હૈ. બહારના વાંધા-જય નારાયણ જય નારાયણ- વ્યવહાર કરતે કરતે નિશ્ચય થાય તો કહે પ્રમાણ હૈ આહાહા ! એ પોપટભાઈ. એ શેઠિયા ય એમ કરતા'તા અંદર ભાન ન મળે તો શું કરે? આ ખબર નહિ. આહાહા !
અહીં તો કહે છે મેં શેય મેં જ્ઞાન ને મેં જ્ઞાતા એ વચન ભેદ છે આહાહા ! પર શેય ને મેં જ્ઞાયક એ તો હૈ નહિ વસ્તુમાં એ વસ્તુમાં હૈ નહિં. પણ વસ્તુમાં આ તીન ભેદ હૈ યે નામ ભેદ હૈ. આહાહા ! દૃષ્ટિકા વિષયમેં તીન ભેદેય નહિ. મેં જોય, મેં જ્ઞાન,મેં જ્ઞાતા એ ત્રણ નહિં. આહાહા ! જબ્બર વસ્તુ હૈ. લોકોને લાગે હોં બીચારાને ખ્યાલ ન હોય ને એથી એને લાગે હોં. અપનેકો ખ્યાલ નહિં આતે હૈ ઈસકા વિરોધ કરતે હૈ. આ વસ્તુકી સ્થિતિ હૈ ઐસી ખ્યાલમેં નહિં આતી હૈ તો દૂસરી રીતે દૂસરા કહે, ઉસકી ધારણાસે તો વિરોધ કરતે હૈ. પ્રભુ એ વિરોધ તેરા હૈ નાથ. આહાહા ! દૂસરાકા કૌન વિરોધ કરે દૂસરી ચીજમેં ક્યાં તેરા વિરોધ જાતા હૈ તો વિરોધ કરે. આહાહા !
પ્રભુ યે તેરી ચીજ હૈ ને? તુમ જ્ઞાતા, શેય ને જ્ઞાન આહાહા ! જીવ શેયરૂપ હૈ, જીવ જ્ઞાયક હૈ ને જીવ જ્ઞાન હૈ. એ કલ્લોલ વચનભેદ હૈ, કલ્લોલ હૈ એ તો આહાહા ! એ તો વચનના કલ્લોલ ભેદ હૈ વસ્તુમેં નહિ. ઉસસે ભેદકો પ્રાપ્ત હોતા હૈ. ભાવાર્થ ઈસ પ્રકાર હૈ કે એ વચનકા ભેદ હૈ, વસ્તુકા ભેદ નહિં. આહાહા ! ગજબ વાત છે. એ શેય મેં, જ્ઞાન મેં ને જ્ઞાતા મેં એ વચનભેદ હૈ. વ્યવહારના કથન માત્ર હૈ. આહાહા ! વસ્તુ તો વસ્તુ હૈ. લ્યો એ શ્લોક પૂરા હો ગયા.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
ધ્યેયપૂર્વક શેય શ્રીમદ્ભગવત્ અમૃતચંદ્રસૂરિકૃત શ્રી સમયસારજી શાસ્ત્રની “આત્મખ્યાતિ” ટીકા ઉપર પરમ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં અઢારમી વખત થયેલાં પ્રવચનોમાંથી કળશ-ર૭૧ ઉપરનું પ્રવચન (પ્રવચન રત્નાકર ભાગ – ૧૧ માંથી) :
* કળશ - ૨૭૧ *
“જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું શેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
(શનિની), योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्र: स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ॥२७१।। શ્લોકાર્થ- [૩: જ્ઞાનમાત્ર: ભાવ: કદમ રિમ સ: શેય-જ્ઞાનમાત્ર: ઈવ ન શેય:] જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ શેયજ્ઞાન-beenોન-વનાન] (પરંતુ) શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ જ્ઞાન-શેય-જ્ઞાતિ-વસ્તુમાત્ર: શેય:] જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જોય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-ય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
ભાવાર્થ-જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જોયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ જ્ઞાન, શે ય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૯
કળશટીકા કળશ-૨૭૧
* કળશ ૨૭૧:શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * 'यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय-ज्ञानमात्रः एव न ज्ञेयः' ४ આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો;.”
જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલાં દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્ગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારાં શેય અને હું એનો જ્ઞાયક એમ, કહે છે, ન જાણવું હવે એનું કર્તાપણું તો કયાંય ગયું, અહીં તો કહે છે એના (છ દ્રવ્યોના) જાણવામાત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ ! પરદ્રવ્યો સાથે શેયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ...? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે-ભગવાન આત્મા જ્ઞાયક, ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું શેય એમ વાસ્તવમાં છે નહિ. બારમી ગાથામાં વ્યવહાર “જાણેલો” પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું શેય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એનાં શેય કહેવાં તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને શેયજ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો -સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે
‘ણેય-જ્ઞાન-ત્નોન વેત્રીન' (પરંતુ) શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, “જ્ઞાન–શેય–જ્ઞાતૃમતુ–વસ્તુમાત્ર: ગ્લેય:' જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા –એમ જ્ઞાન-શેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો' –આ વ્યવહારથી કહ્યું હ. ખરેખર તો શેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “શેયોના આકારે થતું જ્ઞાન' એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, શેયાકાર છે જ નહિ. સમજાણું કાંઈ...? અહાહા...અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણપર્યાય) ત્રણે થઈને હું શેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું, ને શેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા..! ધર્મીના અંતરની ખુમારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૪૦
ધ્યેયપૂર્વક શેય તો જુઓ ! કહે છે–જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, ૫૨માર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત ! સમજાણું કાંઈ... ?
અહાહા...! અહીં શું કહે છે? કે ૫૨ શેય (૫૨૫દાર્થો-દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ ૫રમેષ્ઠી, ને વ્યવહા૨ રત્નત્રય આદિ જ્ઞેય ), હું જ્ઞાન, ને હું શાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું શેય, હું જ્ઞાન, ને હું શાતા-એવા ત્રણ ભેદરૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જુઓ આ સ્વાનુભવની દશા ! જ્ઞાન-શાતા-શેય એવા ભેદોથી ભેદાતો નથી એવો અભેદ ચિન્માત્ર હું આત્મા છું. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ–વિકલ્પ છે, પણ વસ્તુ ને વસ્તુની દૃષ્ટિમાં એવા ભેદ છે નહિ, બધું અભેદ એક છે.
ભાઈ ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું શેય છે. તે દશા એકલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું શેય છે. અહાહા... ! તે સમસ્તનું (-પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (–પોતે ) શેય અને પોતે શાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત ! જ્ઞાન-શાતા-શેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે.
* કળશ ૨૭૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહાહા... ! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે-પોતાના દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતાં પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ શેય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય શેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ અનુભવાતું નથી; કેમકે ૫૨માર્થે ૫૨ સાથે શેય-જ્ઞાયક સંબંધ છે જ નહિ. આવી વાત !
કહે છે- ‘ જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.'
જુઓ, શું કીધું ? કે શેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાનસ્વરૂપ છે, શેયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞેય છે. ૫૨શેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહા૨ છે. શેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું શેય છે, ઓલું (૫૨શેય ) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (૫૨નું નહિ). અહાહા...! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; શેય-જ્ઞાન શેયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. પં. જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૪૧ “વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય શેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.”
અહાહા....! જુઓ, બાહ્ય શેયો-રાગાદિકથી માંડી છએ દ્રવ્યો પોતાના આત્માથી (–પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહિ.
- રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયાં નથી. ઘટનો જાણનાર ઘટરૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, શેયનું નહિ. આત્માનો “શ” સ્વભાવ છે, ને “જ્ઞ' સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરશેયનું કાંઈ જ નથી. આમ શેય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે શેય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ..?
શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન શેયાકાર છે એમ નહિ, એ તો શેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. શેયનું તેમાં કાંઈ જ નથી. જોય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન શેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.
અહાહા....! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ. કહે છે–આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરશેય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણ નક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણનક્રિયા જાણવારૂપે છે તે જણાય છે. ભગવાન ! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાનપર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે.
તો સાચો વ્યવહાર શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
ધ્યેયપૂર્વક શેય તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકનાં જેટલાં શેયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે શેય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) શેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.
શેયોના આકાર એટલે શેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન શેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે શેયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકાર-જ્ઞાનના જ તરંગો છે. અહાહા..! જાણગ... જાણગ... જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો-પરણેયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરશેયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?
જુઓ, દર્પણના દેખતે આ વાત સમજીએ
જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલાં હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને ? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ....?
આ શું કીધું? લ્યો, ફરીથી. એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ ને બરફ છે? ના; અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણું નથી, દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે રૂપ સ્વચ્છ દશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે, અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે.
તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં શેયોના આકારની ઝલક આવતાં જ્ઞાન શેયાકાર દેખાય છે. સામે જેવા શેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન શેયાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન શેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે શેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; શેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
અહા! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ ! તું દયા, દાન,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૪૩
વ્રત, તપ કરીકરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહિ. પોતાના સ્વરૂપના મહાતમ (–માહાત્મ્ય ) વિના ધર્મની ક્રિયા કોઈ દિ’ થઈ શકતી નથી.
નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતાભૂધરજી તમને ભૂલ્યો રે ભટકું છું ભવવનમાં,
k
,,
કુતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ભડકા રે હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહિ, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને ! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહિ થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે ? બાપુ ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગના કર્તાપણામાં મંડયો રહે એ તો પાગલપણું છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાંઈ... ?
અહાહા... ! અહીં કહે છે– ‘ આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. ’ પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ ૫૨શેયોનો પ્રવેશ નથી, એ તો જુદા ૫૨ છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું શેય છે, પણ દયાના પરિણામ ૫૨માર્થે આત્માના નથી, ને ૫૨માર્થે તે આત્માનું શેય નથી.
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડાં દેવાં, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બાપુ ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞેય છે, રાગાદિ ૫૨માર્થે તારાં શેય નથી. સમજાય છે કાંઈ... ? અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિને) ઓળંગીને અહીં (જ્ઞાનભાવમાં ) આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઈ !
હવે કહે છે– ‘ આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ’
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
ધ્યેયપૂર્વક શેય જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવવાયોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે, અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું શેય છે. પર પદાર્થને શેય કહેવો એ વ્યવહાર છે બસ.
વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા..! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહાહા..જ્ઞાન, જ્ઞાતા, શેય ત્રણેય એકરૂપ. અંતરમાં દષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પર વસ્તુ શેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું. પોતે જ જોય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતાએવા ત્રણ ભેદ પણ અંતષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે; જેમાં સામાન્યવિશેષનું અભેદપણું પ્રાસ-સિદ્ધ થયું તે ધર્મ છે.
અહાહા...! “ આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું” એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને શેય પણ હું એમ ત્રણેય એક હું-આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. “અનુભવ” -અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માનેજ્ઞાનમાત્ર વસ્તુને-અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.
અહાહા..! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાનેય હું, ને જણાવાયોગ્ય શેય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દૃષ્ટિ થતાં એને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ....?
જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણ જ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત, એની શક્તિઓ ત્રિકાળી સત અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે.
*
*
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૪૫
પરિશિષ્ટ...
આ કુંડાઅવસર્પિણીના પંચમકાળમાં જે જીવો આત્મઆરાધના કરે છે તેને કેવું ફળ મળે છે તે સંબંધી કેટલાક સંદર્ભો નીચે આપવામાં આવ્યા છે.
* શ્રી સમયસારજી શાસ્ત્ર કળશ-૨૪૦ તથા શ્લોકાર્થ
एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्
सोड वश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। २४०।। શ્લોકાર્ચ- દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે, તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, તેનેજ નિરંતર ધ્યાવે છે, તેનેજ ચેતેઅનુભવે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાંજ નિરંતર વિહાર કરે છે. (સઃ નિત્ય-ઉદય સમયસ્ય સારમું અચિરાત્ અવશ્ય વિન્દતિ) તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને થોડા કાળમાં જ અવશ્ય પામે છે. અનુભવે છે.
ભાવાર્થ:- નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી થોડાજ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે.
* પરમઅધ્યાત્મતરંગિણીમાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના શ્લોક-૪૭ (સમયસાર શાસ્ત્રમાં સળંગ શ્લોક ક્રમાંક-૨૪૦) ની સંસ્કૃત ટીકામાં અચિરાતુ નો અર્થ કરતાં લખ્યું છે કે શીઘ્ર-તદ્ભવે-તૃતીયમવાદૌ વા અવશ્ય-નિયમતઃ- (પાનું-૧૬૩),
* આત્મધર્મના માર્ચ-૧૯૯૫ ના અંકમાં પાના નં-૮ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે. પરમઅધ્યાત્મતરંગિણીમાં પાઠ છે કે આ કાળે સાધક મોક્ષ નહિ પામે પણ તે ત્રણ ભવે મુક્તિ પામશે. શું કહ્યું..? કે જેણે આ ભવમાં આત્માનું સાધન કર્યું છે તે ત્રીજા ભવમાં મોક્ષે જશે–એવો શાસ્ત્રમાં સંસ્કૃતમાં શ્લોક છે. શ્લોકમાં અચિરાત્ શબ્દ છે તેનો અર્થ એ છે કે, તે જ ભવે ભલે મોક્ષ ન પામે પણ ત્રીજા ભવે એ જીવનો મોક્ષ થાય છે. આવા કાળમાં પણ આત્માની સાધના કરી રહ્યો છે તે સાધના કરનાર ત્રીજા ભવે મોક્ષ પામી જાય છે. પંચમકાળમાં મોક્ષ નથી માટે સાધના ન કરવી એમ નથી. (બહેનશ્રીના વચનામૃત બોલ નં. -૧૧ ઉપરના તા. ૮-૮-૮૦નાં પ્રવચનની ટેપમાંથી)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
ધ્યેયપૂર્વક શેય * પૂ. ગુરુદેવશ્રી પ્રવચન નવનીત ભાવ-૨, પાના નં. -૧૭૯ ઉપર તેઓશ્રીના તા. ૧૮-૨-૭૮ ના પ્રવચનમાં કહે છે કે “સમયસાર' કળશ-૨૪૦માં છે ને....! “એકો મોક્ષપથો”- મોક્ષપંથ એકજ છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદમાં એકાગ્ર થવું, એ એકજ મોક્ષપંથ છે, એનાથી અલ્પકાળમાં (મુક્તિને પ્રાપ્ત કરે છે ). એની જયસેનાચાર્યની ટીકામાં લખ્યું છે કેઃ કારણ કે, આ પંચમકાળ છે એટલે એને ત્રીજા ભવે મુક્તિ થાય જ.
* ગોમ્મદસાર શાસ્ત્રના સારભૂત ભવ્યામૃતશતક અથવા શ્રી નેમીશ્વરવચનામૃતશતક મૂળ કન્નડભાષામાં રચાયેલ. તેમાં રચાયેલ ૧૦૮ પદ વડે ભવ્યજીવોને અધ્યાત્મરસનું અમૃત પીવડાવેલ છે. અષ્ટોતર-શત (૧૦૮) પદવાળી આ રચનામાં, પ્રતિપાદ્ય વસ્તુ ઉત્કૃષ્ટ સારમાં સાર આત્મતત્ત્વ છે; તેને જે જાણશે-માનશે તે ત્રીજા ભવમાં અથવા વધુમાં વધુ આઠ ભવમાં મોક્ષને પામશે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનો હિંદીમાં ભાષાંતર કરેલ મૂળ પાઠ નીચે પ્રમાણે છે.
अष्टोतरपदवाले इसमें सारात् सार आतमरूप है
जाने-माने मुक्त सो होगा तीन जन्ममें या आठोंमें। [१०९] * આ સમયસારજી શાસ્ત્રના કળશ-૨૪૦ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના ૧૯મી વારના તા. ૯-૯-૮૦ના પ્રવચનમાં કહ્યું છે કે વિરત્ એટલે શીઘ કેવળજ્ઞાનને પામશે તેથી કાંઈ પર્યાયની ક્રમબદ્ધતા તૂટી નથી જતી. તેઓશ્રી ફરમાવે છે કે, નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી અલ્પ કાળમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારણસમયસારના સેવનથી અલ્પકાળમાં જ અવશ્ય પૂર્ણ અનુભવ-મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. અલ્પ કાળમાં પ્રાપ્ત થાય તો ક્રમબદ્ધ ક્યાં ગયું.? વિરાંત કહ્યું ને તો એનો અર્થ એ કે જેણે દ્રવ્યદૃષ્ટિ કરી, સમય સમય પરની ક્રમબદ્ધ પર્યાયમાં એવા પુરુષને ક્રમબદ્ધમાં કેવળજ્ઞાન થશે. ત્રિકાળીતત્ત્વ શું છે તે સંબંધી જે નિત્ય ઉદયરૂપ સમયના સારનું નિરંતર ધ્યાન કરે છે તેને અલ્પકાળમાં જ મોક્ષપદની-નિજ પરમાત્મપદની ક્રમબદ્ધ પર્યાયમાં ક્રમબદ્ધમાં પ્રાપ્તિ થાય છે. નિજ સ્વભાવમાં જે રમશે તે અલ્પકાળમાં જ મોક્ષ પ્રાપ્ત કરશે એવો નિયમ છે-નિશ્ચય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________ ધ્યેયપૂર્વક શેય 247 વાંચકોની નોંધ માટે