________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
ધ્યેયપૂર્વક શેય વિકાસરૂપ અવસ્થા, જ્ઞાનના પ્રગટ વિકાસરૂપ અવસ્થાનો અંશ, ઓ ભી બહિતત્ત્વ ગિન કરકે અહીં તો હેય કહા હૈ. સમજમેં આયા? અંત:તત્ત્વ જો ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ, વો હિ ધ્યેય કરને લાયક ને એ આદરણીય ને ઉપાદેય હૈ સમ્યગ્દષ્ટિકો દૂસરી કોઈ ચીજ ઉપાદેય હૈ નહીં. વ્યવહારેય ઉપાદેય નહીં ઐસા પર્યાય ઉપાદેય નહીં, નિર્મળ પર્યાય હોં. લાલચંદજી ઐસી બાત હૈ સૂક્ષ્મ, જરી સૂને તો ખરા, આ કયા ચીજ વીતરાગ માર્ગમેં હૈ, ખબર નહીં માર્ગકી ને અપની કલ્પનાસે માર્ગ માન લે બાપુ ઐસે તો અનંતવાર કીયા હૈ. સમજમેં આયા? જહાં ભગવાન બિરાજતે હે પરમાત્મા નિજ પ્રભુ, ઉસમેં તો એક સમયકી પર્યાયકા પણ અસ્તિત્વ ઉસમેં નહીં, ઐસા દ્રવ્ય હિ ઉપાદેય હૈ. સમ્યગ્દષ્ટિકો વો હિ દ્રવ્ય આદરણીય હૈ. સમજમેં આયા? ઔર સમ્યગ્દર્શન હુઆ ઔર ઉસમેં ચારિત્રકી પર્યાય ભી હુઈ, તો બી યે ઉપાદેય ને આદરણીય નહીં.
મોક્ષકી પર્યાય તો પ્રગટ હૈ નહીં, પણ હુઈ ઉસકો, ઓ બી ઓ જીવકો, સમ્યગ્દષ્ટિકો ઉપાદેય નહીં. આહાહા ! નંદકિશોરજી. ઐસે ભગવાન આત્મા એક હી ચીજ ત્રિકાળી ચીજ ધ્રુવ અંતઃતત્ત્વ, અંતઃસ્વરૂપ, અંતઃભાવ ઔર પર્યાયકા અંશસે માંડીને રાગાદિ સબ બહિતત્ત્વ હૈ. સમજમેં આયા? ઐસા અંત:તત્ત્વ ઉપર દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ, ધર્મકી શરૂઆત વહાંસે હોતી હૈ. લાખ વાત કરે દૂસરી, કરોડ વાત કરે, સમજમેં આયા? પણ સમ્યગ્દર્શનકી અવસ્થા, ધર્મકી પહેલી સીડી, ધર્મકા પહેલા નૂર, તેજ પર્યાયકાઆહાહા ! સમજમેં આયા? ઓ દ્રવ્યનો ધ્યેય કરનેસે પ્રગટ હોગા. બાકી ત્રણ કાળ બીજી કોઈ વાત ગમે તે કરે ઉસસે વો પ્રગટ હોતા નહીં. કહો સમજમેં આયા? એ બાત ૩૮ મેં યહાં કહા, વો બાત યહાં કહેતે હૈ દેખો.
ઉન તીનમેં', પહેલો પેરેગ્રાફ છે ને, તીન કૌન? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ઓ તીન ચીજ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ ઓ તીન. ઉસમેં જો જીવત્વ તીનમેં સામાન્ય જો ત્રિકાળ જીવત્ત્વ સ્વભાવ જો હૈ, વો પરમપારિણામિક સ્વભાવરૂપ જીવત્વ ભાવ, વો હિ ખરેખર આત્મા, વો તો બંધ ને મોક્ષકા કારણ અને બંધ ને મોક્ષરૂપ પરિણામસે શૂન્ય હૈ પહેલે પરિણામસે શૂન્ય કહા થા, યહાં અભાવ હૈ ઐસા કહ્યા. સમજમેં આયા? આયા થા વો, નહીં પહેલે? પહેલે શૂન્ય ઉપર કહા થા ને બંધ મોક્ષ પરિણામસે રહિત કહા, બીજા પેરેગ્રાફમાં આખિરમાં. પહેલેમેં શૂન્ય કહા થા, પરિણામસે શૂન્ય, બંધ-મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ ઉપર પેરેગ્રાફમાં સમજમેં આયા?
તો કહેતે હૈ કે જો જીવતભાવ ત્રિકાળ, ભવ્ય-અભવ્ય જીવત્વ જો ત્રિકાળ ભાવ હૈ, વો હિ વાસ્તવિક આત્મા અને વો હિ ઉપાદેય અને આદરણીય હૈ. હવે જો દસ પ્રાણરૂપ જો જીવ હૈ, વો દસ પ્રાણ જડ નહીં, વો પાંચ ઇન્દ્રિયો વીર્ય ઐસી જો પર્યાયકી યોગ્યતા ઉસકો અહીંયા પરિણામ કહા, હૈ તો કર્મકી નિમિત્તકી અપેક્ષા પણ એ અપેક્ષા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com