SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૧ ગાથા-૩૨૦ પોતાનું નાનું છે. “આત્માકો “આત્મા” વાસ્તવમેં ઉપાદેય હૈ.” સમજમેં આયા? કહા થા દો દિન પહેલે કે “કારણ પરમાત્મા” હિ વાસ્તવમેં આત્મા હૈ. વાસ્તવમેં, પાઠમેં કયા હૈ? સમજમેં આયા? “હિ” શબ્દ હૈ ને? સ્વદ્રવ્ય નિષિતું એતદ્ ઉપાદયોભિઃ આત્મા – ( એમાં) હા, એમાં ખરેખર ગુજરાતીમેં ખરેખર કહા હૈ હિંદીમેં વાસ્તવમેં કહો. કીસકો જો ત્રિકાળ જ્ઞાયકભાવ જો એક સમયકી પર્યાય વિનાકા, વોહિ વાસ્તવમેં આત્મા હૈ વાસ્તવમેં લીયાને અહીંયા વાસ્તવમેં ઉસમેં ખરેખર પાઠમેં “હિ” લીયા હૈ “હિ” ભગવાન આત્મા જ્યાં નજર નાખની હૈ, નજર યહ પર્યાય હૈ સમજમેં આયા? પણ જિસમેં નજર નાખની હૈ, વહ ચીજ વાસ્તવમેં ધ્રુવ એ હિ આત્મા હૈ, પર્યાય એ વાસ્તવમેં આત્મા નહીં મૂળચંદભાઈ, જરી સૂક્ષ્મ ચાલે છે કલાસમાં આ ફેરી–અમારે શેઠ કહેતા 'તા આ ફેરી ઝીણું આવ્યું કલાસમાં, થોડાક સાંભળે તો ખરા. આવો માર્ગ મૂળ ચીજની ખબર ન મળે અને ધર્મ થઈ જાય, અહીંયા કહેતે હૈ કે વાસ્તવમેં, ખરેખર તો, અનંત અમૂર્ત અનાદિ-અનંત ભગવાન આત્મા, અતીન્દ્રિય સ્વભાવ શુદ્ધ સહુજ પરમ, સહજ, સહજ, સહજ, સહુજ સ્વાભાવિક પરમ પરિણામિક નામ ભાવ જિસમેં પર્યાયકી અપેક્ષા નહીં, પર્યાયસે નિરપેક્ષ ઐસા અપના નિજ દ્રવ્ય વસ્તુ એ જીસકા સ્વભાવ એ કારણપરમાત્મા વાસ્તવમેં આત્મા હૈ. યહાં તો કારણ પરમાત્મા, મોક્ષ માર્ગના અધિકાર હૈ ને, પર્યાયનયકા અધિકાર હૈ, તો ઉસમેં કારણપરમાત્મા કહ્યા, અહીંયા દૃષ્ટિકા વિષયમેં તો કારણેય નહીં વો. સમજમેં આયા? ધ્યેય ખરા, પણ ધ્યેય અને કારણ દોમાં ફેર હૈ. શેઠ સમજના પડેગા ઉલઝનમેં નહીં પડેગા, ઉલઝન ઉડ જાયેગા ઐસી બાત હૈ. એક સમય મેં ભગવાન નિત્ય ધ્રુવ, રાગ ને વ્યવહાર વિકલ્પસે તો રહિત પણ વિકલ્પકા જો જ્ઞાન હોતા હૈ અપનેસે, વિકલ્પકી હૈયાતી હૈ તો નહીં, અપનેસે જો જ્ઞાન પર્યાયમેં હોતા હૈ, એક સમયકી પર્યાય વો ભી દ્રવ્યમેં નહીં અને ઓ પર્યાય રહિત આત્મા હૈ, ઉસકો ખરેખર આત્મા ભગવાન સર્વજ્ઞદેવ, વસ્તુ તરીકે કહેતે હૈ. સમજમેં આયા? એ આસન્નભવ્ય જીવોકો ઐસે પરમાત્મા સિવાય કુછ ઉપાદેય નહીં.” આસન્નભવ્ય જીસકો મુક્તિ નજીકમેં હૈં, આહાહા ! સમજમેં આયા? આસન્નભવ્ય, નિકટ હૈ જીસકો સંસારના કાંઠા ઔર મોક્ષની પર્યાય અલ્પ કાલમેં પ્રાસ હોનેવાલી હૈ. સમજમેં આયા? ઓ ચલતે હૈ ને આપણે ભવ્યત્વ પારિણામિક ભવ્યત્વમેં જો શક્તિ પડી હે યોગ્યતાકી, મુક્તિ હોનેકી અને મુક્તિરૂપ જો ભવ્યત્વભાવ હૈ અંદર, દ્રવ્યસ્વભાવ ઓ પર્યાયમેં પ્રગટ હોને કે લાયક જો ભવ્યત્વ હૈ, ઓ પર્યાય દ્રવ્યમેં નહીં, કહેતે હૈ સમજમેં આયા? એક સમયકી પર્યાય અવસ્થા, ક્ષયોપશમ જ્ઞાનકી અવસ્થા હોં, ક્ષયોપશમ એટલે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy