SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ ધ્યેયપૂર્વક શેય પરિણતિ દેખો; શુદ્ધ ભાવના એટલે શુદ્ધ ત્રિકાળી શાકભાવ ઉસમેં એકાગ્રતારૂપ પરિણતિ, શુદ્ધ ત્રિકાળીભાવ, ઉસમેં એકાગ્રતારૂપી અવસ્થા, જીસકો મોક્ષમાર્ગ કહીએ, જીસકો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ, ઉસરૂપ ભી ધ્રુવ નહિ. મુળચંદભાઈ ! આહાહા ! ઈશ્વરની લીલા હૈ ઐસી અપની-અપની લીલા હોં દૂસરેકી નહિ. એ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અવિનાશી ભગવાન અંદર વસ્તુકા ભાવ ઉસમેં તો કહેતે હૈ ઓ ભાવ પારિણામિકભાવસે પીછાનનેમેં આતા હૈ. ઓ ભાવમેં બંધના કારણે જો મિથ્યાત્વ રાગદ્વેષ પરિણામ જો બંધકા પાંચ કારણ કહેતે હૈ ને? મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યોગ ઓ ક્રિયા ધ્રુવમેં નહિ. પરિણામિકભાવ જો નિષ્ક્રિય હૈ ઉસમેં આ ક્રિયા નહિ. એ હિંમતભાઈ આ ઝીણું પડશે થોડું કોઈ દિ' સાંભળ્યું ય ન હોય ને એને. જયંતિભાઈને તો હુજી નવું લાગે ને? કહો સમજમેં આયા.? મોક્ષકે કારણભૂત જો ક્રિયા”, જુઓ ક્રિયા તો આઈ; કોઈ કહેતે હૈ કે ક્રિયાકો ઉડાડતે હૈ, પણ કઈ ક્રિયા? સૂન તો સહી (એક ક્રિયા બહારની અને એક શુભકી ક્રિયા) શુભકી ક્રિયા (જડમાં) સમજમેં આયા? શરીર, વાણીકી ક્રિયા પર્યાય એ તો જગમેં રહી. ઔર રાગકી ક્રિયા પર્યાય તો વિભાવિક ક્રિયા એ તો બંધના કારણમેં રહી. સમજમેં આયા? વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ હૈ એ તો બંધના કારણમેં ગઈ, ઉદયભાવમેં ગઈ, સમજમેં આયા.? બંધના કારણરૂપ જો રાગાદિ વો દયા, દાન, વ્રત, આદિ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પ, એ મિથ્યાત્વ નહિ, એ તો રાગ, એ રાગકી પરિણતિ બંધકા કારણમેં ગઈ, એ મોક્ષના કારણમેં નહિ, એ ક્રિયા મોક્ષકા કારણકી નહિ. આહાહા ! કહો મોક્ષકા કારણભૂત જો ક્રિયા, એ ક્રિયા હૈ કે નહિ અંદર? મોક્ષના કારણકી ક્રિયા આત્મામેં હૈ. પણ કઈ ક્રિયા? “શુદ્ધાત્મ ભાવના પરિણતિ” આહાહા! ભગવાન આત્મા પૂરણ ધ્રુવ સચ્ચિદાનંદ, નિત્યાનંદ ઉસમેં દૃષ્ટિ લગાનેસે, ઉસકો ધ્યેય બનાનેસે, એક સમયકા નિમિત્ત, રાગ ને પર્યાયકા ધ્યેય છોડ કરકે, આ ગ્રહણપૂર્વક ઓ ત્યાગ હોતા હૈ કયા કીયા? ભગવાન ધ્રુવ સ્વરૂપ ઉસકો ધ્યેય બનાકર જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ક્રિયા, વીતરાગી પર્યાય ઉત્પન્ન હુઈ, તો મિથ્યાત્વ ને રાગકા ત્યાગ હો ગયા, ઓ ત્યાગ હો ગયા. આહાહા ! સમજમેં આયા? મોક્ષકે કારણભૂત” મોક્ષ જે પૂરણ સિદ્ધપદ, ઐસી નિર્મળ અવસ્થા સિદ્ધકી ઓ બી પર્યાય હૈ ઓ પર્યાય બી ધ્રુવમેં તો નહિ. પણ ઓ પર્યાયકા કારણ શુદ્ધ ભાવના પરિણતિ વીતરાગ નિર્દોષ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ ઐસી જો સક્રિય નામ પર્યાયકી પરિણતિ ધ્રુવમેં નહિ, એ પારિણામિકભાવમેં હૈ નહિ. આરે ભારે ભાઈ વાત. કેટલાકે તો સાંભળ્યું ન હોય આવું. હું? (ક્યાં સાંભળે) મુળચંદભાઈને ઠીક-કેટલાકે તો સાંભળ્યું ય નહિ હોય નવા – હિંદુસ્થાનમાં આમથી આમ શિખર જાવ, સમેદશિખર જાવ ને આમ જાવ ને પાલીતાણે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy