SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૪૫ જાવને (દષ્ટિએ અકર્તા, વ્યવહાર કર્તા) વ્યવહાર કર્તા ધૂળેય નહિ હૈ સૂન તો સહી. પરકા કર્તાકિ તો અહીં બાતેય નહિ હૈ. સમજમેં આયા.? ( સાંભળ્યું ય ન હોય – ઈસકા કયા મતલબ ) સૂના હિ નહીં કયા ચીજ હૈ યૂ. સૂના હિ નહિ, કાને નહિ પડી બાત. સમજમેં આયા? એ અમુલખચંદજી દેખો બાત (અલૌકિક હૈ) અલૌકિક હે બાત. આહાહા! ભગવાન તેરી ચીજ તો જો પહેલી શ્રદ્ધા જ્ઞાનમેં તો લે સમજમેં આયા? ભારે ગાથા અલૌકિક બાત હૈ હોં. (જી. જી. પ્રભુ) આ તો આ ફેરના શિબિરમેં અરછી બાત, આ નીકળી ગઈ હૈ હોં. લ્યો આ તો દસમું વ્યાખ્યાન છે ને આ દસમું વ્યાખ્યાન છે, આ પાનામૅસે દસમું વ્યાખ્યાન હૈ – એઈ (ભવી ભાગન જોગ, વાત આ ગઈ ) હા. સચ્ચી બાત હૈ હોં ભાઈ વાત તો ઐસી હૈ (અનુભવકી તૈયારી ઐસી વાણી નીકલતી હૈ) ભગવાન ત્રિલોકનાથ, પરમાત્મા પરમેશ્વરના મુખે દિવ્ય ધ્વનિ જો આઈ,આ આઈ હૈ. કહેતે હૈ, ભગવાન આત્મા બે અંશ, એક ત્રિકાળી ધ્રુવ અંશ ઔર એક સમયકી પર્યાય, અવસ્થાકા અંશ, તો પર્યાયકા જે અંશ હૈ ઉસમેં ઓ દો પ્રકાર, એક વિકારકી પર્યાયકા અંશ બંધના કારણરૂપ ઓ બી ધ્રુવમેં નહિ અને એક મોક્ષકો કારણરૂપ શુદ્ધ નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષકા માર્ગ જો નિર્મળ વીતરાગી પર્યાય, ઓ બી ધ્રુવમેં નહિ. કારણકે ઓ ક્રિયા હૈ અને વસ્તુ અક્રિય હૈ. આહાહા! કોઈ દિ' સાંભળ્યું ય ન હોય એય હિંમતભાઈ બધો એમ ને એમ ગાળ્યો વખત. વાંચન કરવા ને આ કરવા ને હો હા. અહીં બનાવી દીધું કોલેજ શું કીધું બોટાદમાં કાંઈ એય જયંતિભાઈ, શું કીધું બોટાદમાં ક્યાંય હતું ને નહિ? (સ્મારક બનાવ્યું. કોલેજ) કોલેજ બનાવી શું કહે ભાષા ના આવડે બેસી રહે આમ જરી હાથ રાખીને ધૂળેય નથી કાંઈ કર્યું સાંભળને હવે? કોણ કરે? શું કીધું ઈ? (કોલેજ ) કોલેજ કોલેજ કોણ કરે? કોલેજ તો જડની અવસ્થા એ કાળે પર્યાયનો પરિણમનનો કાળ હોય સ્વકાળ હોય તો હોતા હૈ ત્યાં દૂસરા કોઈ કોલેજ કો કર સકતે હૈં? (કોઈ કરતું તો હશે ને ?) હા, કરે છે ને? એ પરમાણુંઓ, પરમાણુંઓ પલટતે પલટતે પલટતે જેમ નદીકા પ્રવાહ ચલતે હૈ અને પ્રવાહ જેમ નજીકમાં આતે હૈ ઐસે પલટતે પલટતે પર્યાય હોતી હૈ ઉસમેં, દૂસરા કરે કૌન? ઓ તત્ત્વ હૈ કે નહિ ઓ જડ? સમજમેં આયા.? અહીં તો રાગ કરતે હૈ, ઓ બી મિથ્યાત્વ ભાવમેં, રાગ મેરા ને રાગકા કર્તવ્ય મેરા. ચલે જા સંસારમાં (ચલે જા સંસારમેં) રખડને કો. કારણ કે કર્તા હોય એ ભોક્તા હોતા હિ હૈ. આહાહા! અહીં તો ફકત ઈતના જણાના હૈ, કે ભગવાન ત્રિકાળી પ્રભુ. અવિનાશી શક્તિનું સત્ત્વ, ભાવ ઓ નિષ્ક્રિય હૈ, ઉસમેં હાલત, પર્યાય, દશા ઉપર હોતી હૈ સમજમેં આયા? એ દશામેં દો પ્રકાર અથવા ચાર ભાવ એક ઉદયભાવ, ઉપશમભાવ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy