________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
ધ્યેયપૂર્વક શેય ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ તો ઉસમેં બંધકી કારણભૂત જો ક્રિયા ઉદયભાવ દેખો, ઉદયકો તત્ત્વ કહાને? મોક્ષશાસ્ત્રમ્ દૂસરા અધ્યાયમાં પહેલો બોલ મિશ્ર, ઉદય આદિ સ્વતત્ત્વ જીવકા સ્વતન્ત પાંચેયને સ્વતત્ત્વ કહે છે જીવ સ્વતત્ત્વ, સત્ત્વ ઉસકા હૈ ઓ પર્યાયકા અંશ તત્ત્વ ઉસકા હૈ ઓ સમજમેં આયા?
એ તો યહાં બતાયા કે ચાર ભાવ પર્યાયરૂપ હૈ. આહાહા( એ તો રહસ્ય હું રહસ્યમય બાત હૈ ) કહેતે હૈ મોક્ષકે કારણભૂત જો ક્રિયા, પલટના, પલટના સમ્યગ્દર્શનશાનચારિત્રરૂપ, નિર્વિકલ્પ, શાંતિ ને આનંદરૂપ દશા એ શુદ્ધ ભાવના પરિણતિ, એ વીતરાગી અવસ્થા, નિર્દોષ દશા જો ધ્રુવકો ધ્યેય કરકે બની વો, પણ વો ધ્રુવકા ધ્યેય કરકે જો શાંતિ બની, ઓ શાંતિથી ક્રિયા, નિષ્ક્રિય ધ્રુવમેં નહિ. આહાહા ! સમજમેં આયા?
એક ઐસી ચીજ હૈ વીતરાગ માર્ગમેં ઐસા ખ્યાલ તો આયેગા કે નહિ ઉસકો? (આયેગા, આયેગા) સમજમેં આયા.? આહાહા ! શુદ્ધ ભાવના પરિણતિ-પરિણતિ, પરિણતિ સમજે પર્યાય? શુદ્ધ ભાવના અર્થાત્ જુઓ આ ભાવના ઓલા કહેતે હૈ ને – ભાવના એટલે ચિંતવના, વિકલ્પ એ નહિ. અહીં તો શુદ્ધ ધ્રુવમેં એકાગ્ર હોકર, વીતરાગી નિર્દોષ આનંદકી પર્યાય, પ્રગટ હુઈ એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, ઉસકો શુદ્ધ ભાવના કહેતે હૈ. સંકલ્પ વિકલ્પ, ચિંતવન કરના ઓ ભાવના નહિ, એ ઉદયભાવમેં ગયે, એ તો બંધના કારણ હૈ. સમજમેં આયા.?
શુદ્ધ ભાવના પરિણતિ ઉસરૂપ ભી નહિ હૈ, ઉસરૂપ ભી નિષ્ક્રિય જો ધ્રુવ ચીજ અવિનાશી હૈ હૈ હૈ હૈ અનાદિસે હૈ ભગવાન, સમજમેં આયા? કેમકે આ તો હૈ. અનાદિકા હું સમજમેં આયા? એ વસ્તુ તો અનાદિકી હૈ. જો અનાદિકી હૈ વો દૃષ્ટિમાં આઈ, તો કહેતે હૈ કે એ દૃષ્ટિકી ક્રિયા ધ્રુવમેં નહિ. સમજમેં આયા? દૃષ્ટિ ધર્મ તો નઈ પર્યાય ઉત્પન્ન હુઈ, ધર્મ કોઈ ગુણ નહિ, ધર્મ કોઈ દ્રવ્ય નહિ, ધર્મ તો પર્યાય હૈ, અવસ્થા હૈ. સમજમેં આયા? એ અવસ્થા ત્રિકાળ રહેનેવાલી ચીજ, ઉસકો ધ્યેય બનાકર, જો પર્યાય ઉત્પન્ન હુઈ એ મોક્ષકા કારણરૂપ પર્યાય, નિષ્ક્રિય ધ્રુવમેં નહિ. જીસકો ધ્યેય બનાયા ઉસમેં ઓ ક્રિયા નહિ. આહાહા ! એ ભીખાભાઈ (જી. પ્રભુ) ભારે વાત ભાઈ હૈ? (આપ જે કહો તે બરાબર) વસ્તુ ઐસી હૈ, કોણ કહે?
“ઈસ લીયે ઐસા જાના જાતા હૈ કે ” આ કારણે ઐસે જાનનમેં આતા હૈ કે, “શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ હૈ” દેખો, નિષ્ક્રિય હૈ માટે ધ્યેયરૂપ હૈ. “નિષ્ક્રિય હૈ એ કારણે ધ્યેયરૂપ હૈ” સક્રિય પરિણામ ઓ ધ્યેયરૂપ નહિ. સક્રિય પરિણામ ધ્યેય બનાતે હૈ દ્રવ્યકો. (ધ્યાનનું ધ્યેય) શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ હૈ, અંતર જ્ઞાયક ત્રિકાળી ભગવાન સત અવિનાશી ઓ દૈષ્ટિમેં ધ્યેયરૂપ હૈ, “પણ ધ્યાનરૂપ નહિ.” આ ધ્યાન કોને કહ્યું શુદ્ધ ભાવના પરિણતિ, શુદ્ધ ભાવના પરિણતિ ઓ ધ્યાન, ઓ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com