________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૯
ગાથા-૩૨૦ હૈ પરિપૂર્ણ ધ્રુવ ઉસકા અનુભવ હુઆ હૈ, કે મેં તો આનંદ ને શુદ્ધ ધ્રુવ ચૈતન્ય હું, ઐસા અનુભવકી પર્યાયમેં, હવે બાકી જો કાંઈ જનમ મરણ રહા, ઓ આત્માકા નહિ ઓ કર્મક કારણસે હૈ અપને સ્વભાવસે નહિ. ઐસે કહેનેમેં આયા હૈ. તો વો લગાતે હૈ કે દેખો કર્મસે હોતા હૈ. ત્યારે કહેતે હૈ જો કે આ આત્મા શુદ્ધઆત્મ અનુભૂતિ કે અભાવ હોને પર. ભગવાન આત્મા આનંદ હૈ ઐસા અનુભવ ન હોને પર શુભ અશુભ ઉપયોગસે પરિણમન કરકે, શુભ અને અશુભ પરિણમન કરતે હૈ અજ્ઞાની, સમજમેં આયા? ભાન હુઆ ચૈતન્ય મૂર્તિ આત્મા તો ઐસા ભાનમેં ધર્મીકો શુભાશુભ પરિણમન અપની પર્યાયમેં હૈ હિ નહિં ઓ હૈ યે સબ કર્મકા કાર્ય હૈ અને છૂટે તો કર્મસે છૂટે, ઐસી ન્યાય દલીલ કે લીયા હૈ. સમજમેં આયા?
તો કહેતે હૈ શુભ અશુભભાવ ઉપયોગસે પરિણમન કરકે. જો કરતે હૈ જીવ પર્યાયમેં, શુદ્ધાત્માનુભૂતિકે અભાવસે, ભગવાન પવિત્ર આનંદકા નાથ શુદ્ધ આનંદકા સાગર, ઐસા જીસકો આનંદકા અનુભવકા સ્વાદ આયા નહિ, સમજમેં આયા? એ આનંદકા સ્વાદકે અભાવમેં “જીવન-મરણ, શુભ-અશુભ કર્મ બંધકો કરતા હૈ” પર્યાયમેં, અવસ્થામેં ઓ શુભ અશુભ પરિણામસે પરિણમન કરતે શુભ કરે. જો શુભ હો તો સ્વર્ગાદિમાં જાય, અશુભ હો તો નર્યાદિમાં જાય. ઓ પર્યાયમેં સબ હોતા હૈ, પણ કિસકો? શુદ્ધાત્માની અનુભૂતિ નહીં હૈ ઓ કારણે. (ઓ કારણે, બરાબર)
ઓ શુદ્ધ ભગવાન આત્મા પરમાનંદ સ્વરૂપ ઉસકા અનુભવિકા અભાવમે, જો અનુભવ હો, તો તો શુભાશુભ પરિણમન ઉસકો હોતા હિ નહિ. સમજમેં આયા? તો કહેતે હૈ કે, શુભ અશુભ ઉપયોગસે પરિણમન કરકે જીવન-મરણ, શુભ-અશુભ કર્મ બંધકો કરતા હૈ, ઔર સ્વાનુભુતિક પ્રગટ હોને પર, યહ સબ પર્યાયકી બાત લીયા. જબ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા ઉસકો અનુભવ શુદ્ધાત્માનુભૂતિ નિર્મળ વીતરાગી પર્યાય ધાર્મિક અવસ્થા પ્રગટ હુઈ. “શુદ્ધોપયોગસે પરિણત હોકર, પહેલે શુભ અશુભમાં પરિણત કહા થા. મિથ્યાત્વમેં, સમજમેં આયા? ઔર સમ્યગ્દર્શનકા ભાનમેં “શુદ્ધપયોગસે પરિણત હોકર મોક્ષ કરતા હૈ” (ચોથે ગુણસ્થાનકી બાત હૈં) ત્યાંથી શરૂઆત હોતી હૈ, ચોથેથી સિદ્ધ સુધી. ચૌદમા સુધી, સિદ્ધ તો મોક્ષ હૈ સમજમેં આયા? તો શુદ્ધ-ઉપયોગસે પરિણત હોકર ટીકા હૈ જૈસે અજ્ઞાની અપના આનંદ સ્વભાવકા અનુભવ ન હોને પર જો ઉસમેં નહિં હૈ ઐસે શુભાશુભ વિકલ્પકો કરતે હૈ. ઉસસે કર્મ બંધન હોતા હૈ ઉસસે ઉસકો જનમ મરણ હોતા હૈ ઉપજવું મરવું હોતા હૈ. સમજમેં આયા? અધ્યાત્મકી બાત સૂક્ષ્મ હૈ.
ઔર જબ આત્મા અપના નિજ ઘરમેં આતે હૈ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મેં હું, આનંદ હું, ઐસી આત્માકી અનુભૂતિ સમ્યગ્દર્શન હુઆ, સમજમેં આયા? શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ હોને પર, શુદ્ધોપયોગસે પરિણત હોકર, શુધ્ધોપયોગરૂપી દશા પ્રગટ કરકે પર્યાયમેં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com