________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯
ગાથા-૩૨૦ પાંચ અર્થ કરના. ઐસે શબ્દાર્થ કરના. ક્યા નયકા આ વાક્ય હૈ, (૧) શબ્દાર્થ (૨) નયાર્થ (૩) આગમાર્થ (૪) તાત્પર્યાથ, (૫) ભાવાર્થ. સમજમેં આયા? ( ઔર તો હમે કુછ કામ નહિ બસ કેહિ કરતે રહેંગે) સમજમેં આયા? (યેહિ કરતે રહેંગે, ઔર તો હમે કુછ કામ નહિ હે ) હેં? એ હિ કરતે રહેના દૂસરા ક્યા કામ હૈ? ધૂળેય કર સકતે નહીં, કાપડ-બાપડકા વેપાર કર સકતે નહીં કુછ નહીં તમારે કાપડ નહીં, સોના હૈ યે સોનાના ધંધા હૈ સોનામાં પણ વાંધા ઉઠયા હૈ સરકાર તરફથી. ઈતના ખપે ને ઈતના ખપે. એમ કરીને. ઠીક હૈ યે તો ઐસા હોતા હૈ બહારમેં સંયોગ.
અહીં તો કહેતે હૈ, જીવત્વ શક્તિ કોણ? ત્રિકાળ-એક સમયકી પર્યાય ભી નહિ, ભવી, અભવી ભી મેં નહીં– (એ તો પર્યાય હૈ) સમજમેં આયા.? ધર્મી જીવ, જીવત્વ શક્તિકી દૃષ્ટિ હોનેસે, સમકિતીકી દૃષ્ટિ ત્રિકાળ જીવત્વ શક્તિ ઉપર હૈ ઓ કારણસે વો ભવી કે અભવી મેં નહીં. (નહીં ) ઓ ચૌદ માર્ગણામેં આવે કે નહીં? ચૌદ માર્ગણા, ગતિ-જાતિ, કષાય, વેશ્યા માર્ગણાઓ આતે હૈ કે નહીં એ ચૌદ માર્ગણા મેરેમેં હૈ હિ નહી. (બરાબર) આહાહા ! સમજમેં આયા? ભેદ હૈ ને ભેદ? પર્યાયકા ભેદ, દ્રવ્યમેં નહીં યું. અહીં કહેતે હૈ “શુદ્ધ પારિણામિકભાવ ઐસી સંજ્ઞાવાળા જાનના.” વહુ તો બંધ-મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ”, દેખો. કૌન? જો ત્રિકાળી ભગવાન ચૈતન્ય ધ્રુવ-જીવતા નિત્યાનંદ પ્રભુ ઐસા આત્માકા ધ્રુવ સ્વભાવ, એ બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ. ઉસમેં તો બંધના પર્યાય ને મોક્ષકા પર્યાયકી પરિણતિ, શુદ્ધ જીવત્વ શક્તિમેં, ધ્રુવમેં હૈ નહીં. સમજમેં આયા.?
ત્રિકાળ વસ્તુ જો શુદ્ધ ધ્રુવ હૈ, ઉસમેં બંધ ને મોક્ષની અવસ્થા, ઉસસે તો રહિત હૈ વો તો. બંધ ને મોક્ષના પરિણામ તો પર્યાયમેં હૈ, સમજમેં આયા? પર્યાયમેં હૈ. પરિણામ મેં હૈ, પર્યાયમેં હૈ બંધ ને મોક્ષ, દ્રવ્યમેં હૈ નહિ. આહા! આ તે વાત (સત્ય વાત ) હજી તો કર્મ મેરેમેં નહીં ઐસે માનનેમેં પસીના ઉતર જાય આહાહા ! પીછે કહેતે–રાગ મેરેમેં નહીં આહાહા ! અરર ( રાગ ક્યાં થાય છે) રાગ કીસમેં હોતા હૈ? આત્મામેં હોતા હૈ કે પરમેં હોતા હૈ? અરે, સૂન તો સહી સમજમેં આયા? અહીંયા પીછે તો કહેતે હૈ રાગકા જ્ઞાન હુઆ વો જ્ઞાનકી પર્યાય ભી દ્રવ્યમેં નહીં એ શેઠ! (પુરાની માન્યતા સબ છુડા દીયા) ખોટી માન્યતા હતી તો ઉસમેં ક્યા છોડના હૈ? એમ ને એમ સમજે બીના ચલો ધરમ કરે, ધરમ કરે- ધૂળમેં ધરમ હૈ? ધર્મ કહાં હોતા હૈ ઉસકી તો ખબર નહીં.
ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, જીસકા ધ્રુવ સ્વભાવ જીવપણા, જીવપણાનો અર્થ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એ સ્વચતુષ્ટય ત્રિકાળી, વો ધ્રુવ જીવત્વ હૈ. સમજમેં આયા.? એ ત્રિકાળી ધ્રુવ જીવત્વમેં બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત હૈ. આમાં ઈતના લીયા. પહેલે તો દોઈ લીયા થા, કે બંધકા પરિણામ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com