SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ ધ્યેયપૂર્વક જોય ત્રણસેં જીવપણા, ભવીપણા, અભવીપણા- તીનમેં શુદ્ધજીવત્વ ઐસા જો શક્તિલક્ષણ પારિણામિકપણા ઓ હિ વસ્તુકા ત્રિકાળી સ્વરૂપ, ઓ શુદ્ધ દ્રવ્યાર્થિકનય હોનેસે, ત્રિકાળી દ્રવ્ય, આશ્રયસે જ્ઞાન કરનેવાલા નય કરતે હૈ, આ કારણે વો નિરાવરણ હૈ. શુદ્ધ જીવપણા ત્રિકાળ નિરાવરણ, શુદ્ધ જીવપણા ધ્રુવપણા જ્ઞાન, દર્શન, આનંદ સત્તા આદિ ત્રિકાળી સ્વભાવભાવ જો જીવના જીવપણા, જીવકી શક્તિ, ઉસકા સ્વરૂપપણા ઐસા શક્તિલક્ષણ પારિણામિકપણા એ ત્રિકાળ નિરાવરણ હૈ. સમજમેં આયા? ભારે ભાઇ શામદાસજી આ તો કભી સૂના હિ નહિ એવી વાત છે. આ ફેરી આ ઓલામાં રહી ગયા. “ઔર શુદ્ધપારિણામિકભાવ ઐસી સંજ્ઞાવાળા જાનના”- શુદ્ધ-પારિણામિક ત્રિકાળ જીવત્વ ભાવકો, ધ્રુવ સ્વભાવકો, જીસમેં પર્યાયકી ભી અપેક્ષા નહીં. અવસ્થા, હાલતકી અપેક્ષા નહીં, વર્તમાન પરિણામકી અપેક્ષા નહીં, ઐસા ત્રિકાળી પરિણામિક સ્વભાવભાવ, ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, ઉસકા શુદ્ધ પારિણામિકભાવ ઐસી સંજ્ઞા, ઐસા નામવાળા ઓ જીવકો કહેજેમેં આતા હૈ. સમજમેં આતા હૈ કે નહીં? બહુ સાદી ભાષા હૈ ઐસી કોઈ કડક ભાષા નહીં હૈ સંસ્કૃત ને વ્યાકરણ ને બહુ-નંદકિશોરજી. એ આત્માકા ધ્રુવ સ્વરૂપ એ ધ્રુવ સ્વરૂપ, ત્રિકાળ સ્વરૂપ જો દૃષ્ટિકા વિષય હૈ સમ્યગ્દર્શનકા વિષય ધ્યેય ઓ હૈ, પર્યાય બર્યાય ઓ સમ્યગ્દર્શનકા વિષય નહીં (નહીં) આહાહા! પ્રથમ ધર્મ ઉત્પન્ન હોનેમેં ઓ ભગવાન ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ એ હિ આશ્રય કરને લાયક હૈ. નંદકિશોરજી- હૈઉસમેં હૈ ? દેખોને પાના તો એ માટે તો રખ્ખા હૈ– હમારે, લાલચંદ શેઠ આવ્યા 'તા કે આપણે ત્યાં જઈએ તો હિંદી હૈ કે નહીં ત્યાં લ્યો આ ગયા. આ હિંદી પહેલેસે છપાયા હૈ ક્યાં ગયા લાલચંદ શેઠ? આ વહાં બેઠે. આ તો યહાં પહેલેસે છપાયા હૈ પંદરસો-ભાઈ, આ હિંદી લોગ આયેગા તો સબકો હાથમેં દેતે હૈં. હિંદી વાંચના પડેગા, ગુજરાતી સમજે નહીં બરોબર ને ભાવ ગૂઢ હૈ. તો પહેલેસે પંદરસો રામજીભાઈએ છપાવ્યા. રામજીભાઈએ છપાયા કે, છપનેકા થા ને છપા? પણ કહેનેમેં કૈસે આવે (આપને તો સબેરે વાંચ્યું તું ખરે છે-મંગલાચરણમેં એ વાંચ્યું ખરે છે) આ ખરે છે. કર્મ ખરી જાતે હૈ, નાશ કરતે નહીં ( ઉસકે કારણસે ખરતે હૈ) ઐસી ચીજ, ઐસી હૈ, તો પ્રશ્ન ઐસા હુઆ કે આચાર્યે ઐસા ક્યું ન લીખા. (લીખા હૈ ) ઐસા ક્યું ન લીખા કે કર્મ ઉસકે કારણસે ખરતે હૈ, આત્મા કર્મકા નાશ કરતે હૈં ઐસા લીખા હૈ. તો ઉસકા અર્થ ક્યા? દરેક પદમેં દરેક ગાથામું, ઓ ગાથાકા શબ્દાર્થ કરના, નયાર્થ કરના કઈ નયકા વાક્ય હૈ. ઔર આગમાર્થ કરના કે આ આગમકા ભાવ હૈ કે અન્યમતિકા ભાવ હૈ. સમજમેં આયા ? ઔર ભાવાર્થ ઉસકા તાત્પર્ય ક્યા હૈ ઐસા એક ગાથા દીઠ પાંચકા અર્થ કરનાઐસા સમયસારમેં, પરમાત્મા પ્રકાશમેં, દ્રવ્ય સંગ્રહમેં ઐસા ચલા છે. એકેક ગાથામેં પાંચ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy