________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ અપેક્ષા વો ભી પરદ્રવ્ય હૈ, ઐસી બાત હૈ. હેં? (સિદ્ધ પર્યાય?) સિદ્ધ પર્યાય હૈ. વીતરાગી નિર્મળ શુદ્ધ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય વો તીર્થ હૈ. વો નિશ્ચય દ્રવ્યકી અપેક્ષાએ સક્રિય પરિણામ હુઆ. ભગવાન આત્મા ધ્રુવ તો નિષ્ક્રિય હૈ. સમજમેં આયા? થોડા થોડા સમજના પણ માલ હૈ આ. એઈ-ચીમનભાઈ ! ભગવાનના ઘરકા માલ આ હૈ. તેરા ઘ૨કા માલ આ હૈ, (કિતની કિતની બાત યાદ રખના પડેગા) કિતના રખના હૈ. ઉસમેં કુછ રખની હૈ (કુછ ભી નહિ રખના) કંઈ રખના નહિ હૈ. જો ત્રિકાળી વસ્તુ ભગવાન ધ્રુવ હૈ, બસ વો હિ ખરેખર વાસ્તવિક દ્રવ્ય હૈ, ઔર એક સમયકી અવસ્થામાં ચાર ભાવ હૈ, વો પર્યાય આત્મા હૈ, વો ત્રિકાળમેં હૈ નહીં. (હૈં નહીં) આમાં યાદ ક્યા, કિતના રખના હૈ? આહાહા ! સમજમેં આયા?
વહાં પ્રથમ તો), ચોથા પારા- “જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ ઐસે તીન પ્રકારકે પારિણામિકભાવમેં.” હવે પારિણામિકકા તીન ભેદ લીયા. ઓ ઉપરસે સાધારણ નામ લીયા થા. વો પારિણામિકકા ભેદ લીયા- ક્યોંકિ મૂળ પારિણામિક સ્વભાવ ત્રિકાળ હૈ વો સમજાના હૈ, તો ભેદરૂપ પારિણામિકભાવ હૈ યે અશુદ્ધ પારિણામિક હૈ એમ બતાના હૈ. તત્ત્વાર્થસૂત્રમેં આયા ને? પારિણામિકકા તીન ભાવ-જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ અશુદ્ધનયસે-વ્યવહારનયસે કથન હૈ– સમજમેં આયા.?
અહીં કહેતે હૈ, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ તીન પ્રકારકા પારિણામિકભાવ હૈ. ઈસમેં કોઈ કર્મકી, પરકી અપેક્ષા હૈ નહીં. “શુદ્ધજીવત્વ ઐસા જો શક્તિલક્ષણ પારિણામિકપણા” – હવે સૂનો- શુદ્ધ જીવત્વ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધ જીવપણા, આત્મા જો વાસ્તવમેં, ખરેખર કહા નિયમસારમેં સમજમેં આયા? ઐસે શુદ્ધ જીવપણા-ત્રિકાળ ધ્રુવપણા, અભેદ ચૈતન્ય સ્વભાવપણા, ઓ શુદ્ધ જીવત, ઐસા જો શક્તિ લક્ષણ, શુદ્ધ શક્તિ લક્ષણ હે. ધ્રુવના લક્ષણ હૈ, સત્ત્વકા લક્ષણ હે, ત્રિકાળ જીવ-ભાવ, એ પારિણામિકપણા, એ પારિણામિકભાવ હૈ, સહજ ભાવ હૈ, ત્રિકાળભાવ હૈ. એકરૂપ ભાવ હૈ, “વહ શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત હોનેસે”, દેખો ઓ આયા થા પહેલે શુદ્ધ દ્રવ્યાર્થિકનયસે જીવ કર્તુત્વ-ભોસ્તૃત્વએ રહિત હૈ-આહાહા! ભગવાન આત્મા ત્રિકાળી જીવપણા અર્થાત્ ધ્રુવપણા, જ્ઞાન-દર્શન-આનંદ, વિર્ય આદિ ધ્રુવપણા, જીવના જીવપણા, જીવકા-જીવપણા,
ઓ ત્રિકાળી જો હૈ-જીવત્વ હેં ને? જીવપણા હૈ ઉસમેં; ઐસા શક્તિ લક્ષણ પારિણામિકપણા શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોનેસે, એ તો શુદ્ધ દ્રવ્ય ત્રિકાળી, ઉસકા જો જ્ઞાન કરનેવાલી નય ઓ આશ્રય, ત્રિકાળ જીવત્વકો ધ્રુવ કહનેમેં આતા હૈ. “એ નિરાવરણ હૈ” એ ત્રિકાળ જીવત્વ સ્વભાવ તો નિરાવરણ હૈ. આવરણ-ફાવરણ કુછ હૈ નહિ, આવરણ તો નહીં પણ આવરણકા અભાવ ભી ઉસમેં નહીં. ઓ તો ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ હિ હે. સમજમેં આયા.?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com