________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
ધ્યેયપૂર્વક શેય લોકો કે જૈન દર્શન ઐસા ને ફસા ઐસે લિખતે હૈ બાપુ જૈન દર્શન સૂક્ષ્મ હૈ ભાઈ. વસ્તુકા સ્વરૂપ હિ જૈન દર્શન હે વો કોઈ કલ્પિત સંપ્રદાય નહીં. (નહીં ) કહેતે હે કે એ નવ ભેદ પર્યાયરૂપ હૈ, આહાહા ! એ નવ ભેદકો નિયમસારમેં ચાર જ્ઞાનકો વિભાવ જ્ઞાન કહા ઔર કેવળજ્ઞાનકો સ્વભાવ જ્ઞાન કહા, ઔર દૂસરે ઠેકાણે એ ચાર ભાવકો-ઉદયઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક ચાર ભાવકો આવરણ સહિત કહા, કયોંકિ ઉસમેં નિમિત્તકા અભાવ પડતે હૈ કેવળજ્ઞાનમેં, અથવા કેવળજ્ઞાનકા આશ્રય કરનેસે, અપને તો કેવળજ્ઞાન હૈ નહિ. દૂસરાકો કેવળજ્ઞાન હૈ ઉસકા લક્ષ કરનેસે તો વિકલ્પ ઉઠતે હૈ. ઉસકો લાભ હોતા નહીં. ઓ કારણ ચાર ભાવ વિભાવભાવ કહેજેમેં આયા હૈ, આહાહા! પહેલે તીન જ્ઞાનકો વિભાવભાવ કહા થા, વો હિ નિયમસારમેં ફિર ચાર ભાવકો ભી વિભાવભાવ કહા, ક્યોંકિ ઓ ત્રિકાળી સ્વભાવ નહિ. વિભાવ શબ્દ વિશેષ અવસ્થા, વિશેષ અવસ્થા ઉસકા નામ વિભાવભાવ, ઓ આશ્રય કરને લાયક નહીં. સમજમેં આયા.?
પારિણામિકમેં તીન, ભવ્યત્વ, અભવ્યત્વ ઓ આયેગા ઉસમેં, એ આયેગા જુઓ, આપણે અહીંયા ( એ હજી હવે આવશે ) ક્યા કહેતે હૈ દેખો એ આયેગા એ તરત જ આયેગા.
' ઉપશમ-ક્ષયોપશમ–ક્ષાયિક અને ઔદયિક. ચાર ભાવ ચાર કહ્યાને અભી ! એ પર્યાયરૂપ હૈ, અવસ્થારૂપ હૈ દશારૂપ હૈ પરિણામરૂપ હૈ અંશરૂપ હૈ. “ઔર શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યરૂપ હૈ.”હૈ ઉસમેં ? (જી. હા) ત્રિકાળ, ત્રિકાળ, બિંબ ભગવાન, ચિબિંબ વીતરાગ મૂર્તિ, અકષાય સ્વભાવકા પિંડ, ઓ પારિણામિકભાવ, ઓ દ્રવ્યરૂપ હૈ, વસ્તુરૂપ હૈ. સમજમેં આયા? “વહુ પરસ્પર સાપેક્ષ ઐસા દ્રવ્ય-પર્યાય દ્વય.” (દ્રવ્ય અને પર્યાય યુગલ) સો આત્મા પદાર્થ હૈ– દો મિલકર આખા આત્મા પ્રમાણકા વિષય કહેનેમેં આતા હૈ.
- નિશ્ચયકા વિષય તો ધ્રુવ આત્મા વો હિ વાસ્તવમેં આત્મા હૈ. સમજમેં આયા? ઓ પરસ્પર ત્રિકાળ વસ્તુ ધ્રુવ ઓ પારિણામિકભાવકા આત્મા, ઔર ચાર પર્યાય ઓ વર્તમાન પર્યાયરૂપ આત્મા, પર્યાયરૂપ વ્યવહાર આત્મા, આહાહા ! ઓ નિશ્ચય આત્મા. મોક્ષ ભી વ્યવહારસે હોતા હૈ ને મોક્ષના માર્ગ ભી વ્યવહાર હૈ, ઐસી બાત હૈ, બંધકી તો બાત એક બાજુ રખો, પણ મોક્ષકા માર્ગ હૈ વહ વ્યવહાર હૈ, ક્યોંકિ પર્યાય હૈ, ઔર વો “જિણમય – પૂછયું 'તું કોઈએ- પ્રશ્ન નહિ કહા થા? તીર્થ ને તીર્થકા ફળ તમે પ્રશ્ન કિયા થા ને? તીર્થ ને તીર્થકા ફળ, ઓ તીર્થ ભી મોક્ષકા માર્ગકી પર્યાય હૈ, વ્યવહાર ઔર ઉસકા ફળ મોક્ષ ઓ ભી વ્યવહાર. (જી, હા) ક્યોંકિ વો એક સમયકી પર્યાય હૈ. (અમે તો રાગને વ્યવહાર સમજીએ છીએ) અહીં રાગ ફાગ તો ક્યાંય રહી ગયો હવે સમજમેં આયા? રાગ તો પરદ્રવ્યમેં ચોખ્ખા નિકાલ દીયા. અને એક સમયકી પર્યાય દ્રવ્યકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com