________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૫૫ ત્યાં. ઐસા અંતરમેં અનુભવ હો ઉસકા નામ શુધ્ધોપયોગ ને ઉસકા નામ સમ્યગ્દર્શન. આહાહા! સમજમેં આયા.?
તો આંહી કહેતે હૈ કે વાત તો લાગે તો છે માળુ કે –પણ હવે આપણને બીજે ઠેકાણે આમ કહ્યું છે ને તેમ કહ્યું છે એમ કરીને ઉડાડી દીધુ. આંહી કહેતે હૈ ક્યા કીયા, દેખો, કયા ભાવસે મુક્તિ હોતી હૈ? તો કે ઉપશમભાવ દો ભાગ હૈ, ઉપશમ સમ્યક ને ઉપશમ ચારિત્ર ખરું? પીછે ક્ષાયિકભાવ કે નવ ભેદ હૈ, હૈ પીછે ક્ષાયિકભાવ હૈ ને પહેલે લખાયા ક્ષાયિક-ક્ષાયિક ભાવ લીધા આંહી ક્ષયોપશમ લીધો છે પહેલો- એ અઢાર ભેદ લ્યો. એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યય જ્ઞાન ઓ ચાર જ્ઞાન ક્ષયોપશમભાવે હૈ, એ પર્યાય દ્રવ્યમેં નહીં હૈ. સમજમેં આયા? પછી કુમતિ-કુશ્રુત અને વિભંગ કુ. અવધિ જ્ઞાન-ત્રણ અજ્ઞાન- એ ભી પર્યાય હૈ-પરિણામ હૈ.-ચક્ષુદર્શન- અચક્ષુદર્શન અને અવધિ દર્શન એ ભી ત્રણ પર્યાય હૈ– કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ પાંચ લબ્ધિ આતે હૈં ને ? ઉસકો અહીં સમા દીયા ઉપશમલબ્ધિ, પ્રયોગલબ્ધિ. એ ભેદોકી પાંચ લબ્ધિ. એ પાંચ લબ્ધિ પર્યાયરૂપ હૈ, સૂનો. સમજમેં આયા? (પાંચ પર્યાય) હા, પણ દ્રવ્ય, આશ્રયસે પર્યાય ઉત્પન્ન હોતી હૈ સમ્યક, પણ અહીંયા તો પીછે સમ્યગ્દર્શનકી પર્યાયસે મુક્તિ હોતી હૈ ઐસા કહેના હૈ. સમજમેં આયા? એકવીશ ભેદ ઉદયભાવકા હૈ, ચાર ગતિ, એ પર્યાયમેં હૈ, આત્માકી અવસ્થામેં હૈ, યે આશ્રય કરને લાયક નહીં, મનુષ્ય ગતિ હૈ તો ઉસકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ, ઐસા હૈ નહીં, ઔર ક્રોધ, માન, માયા, લોભ ચાર, ઓ ભી કષાય પર્યાય હૈ. રાગકી દ્રષકી પર્યાય ઓ ભી આશ્રય કરને લાયક નહીં. ઓ પર્યાય હૈ. “સ્ત્રી લિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ એ ભેદસે લિંગકા તીન પ્રકાર હૈ” ભાવલિંગ ભી તીન હોં, સામાન્ય સંગ્રહનયસે મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક, અસંયમ એક, અસિદ્ધત્વ એક ઔર શુક્લલેશ્યા આદિ છ લેશ્યા એકવીશ બોલ ઓ પર્યાયમેં હૈ, ઉદયભાવમેં હૈ, ઉદયભાવમેં હૈ, વિકારમેં હૈ યે સબ બોલ, ઉસસે મુક્તિ હોતી નહીં.
પહેલે ઉપશમભાવ કહ્યા, ઉસસે મુક્તિ હોતી હૈ. મોક્ષકા કારણરૂપ આ અઢાર ભેદ જે ક્ષયોપશમના કહ્યા, ઉસમેં મતિ, શ્રુત જ્ઞાન આદિસે મુક્તિ હોતી હૈ. (એ પર્યાય વધીને સાયિક થાય ) ક્ષાયિક થાય, સમજમેં આયા? પણ એ પર્યાય દ્રવ્યમેં નહીં ઐસી બાત હૈ ભાઈ. બહુત અધ્યાત્મને- સૂક્ષ્મ રૂપથી ગોઠવ્યું છે.
પછી પારિણામિક ભાવના તીન ભેદ- એટલે ત્રેપન (પ૩) ભેદ હુઆ. પાંચ ભાવકા ત્રેપન ભેદ, પહેલે દો ઉપશમકા, ક્ષાયિકના નવ, ક્ષાયિક સમકિત, યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, કેવળદર્શન ને અંતરાયના પાંચ-લાભ, દાન, આદિ, ક્ષાયિક ઓ ભી પર્યાય હૈ સમજમેં આયા? દ્રવ્યમેં પર્યાય નહીં, પણ એ પર્યાય મોક્ષરૂપ હૈ, સમજમેં આયા? ભારે વાતુ ભાઈ. જાનના કે આ જૈન દર્શન ક્યા ચીજ હૈ. ઐસે ને ઐસે માન લેતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com