________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૫૪
ધ્યેયપૂર્વક શેય નિર્મળ પર્યાય હૈ વહુ અવસ્થા હૈ ઔર અવસ્થાસે મુક્તિ હોતી હૈ વો ભી એક અવસ્થા હૈ. યહ અવસ્થાકા આશ્રય દ્રવ્ય હૈ. સમજમેં આયા ? પણ વો મુક્તિકી પર્યાય દ્રવ્યકે આશ્રયસે નહીં હોતી. પર્યાયસે મુક્તિ હોતી હૈ. શોભાલાલજી ઐસા હૈ, ભારે વાત ભાઈ.
કહતે હૈ કે અરે ! ટીકાકારકે ઉલ્લેખસે ચતુર્થ ગુણસ્થાનમેં શુદ્ધ ઉપયોગ હોના સિદ્ધ હોતા હૈ. સમજમેં આયા ? ગરબડ હોતી હૈ વહાં દર્શનમોહકા ક્ષય-ઉપશમ હો જાતા હૈ, તો ક્યા ફિર ચતુર્થ ગુણસ્થાનમેં શુદ્ધ-ઉપયોગ માન લેના ચાહીયે ? (એનો અર્થ એ નહિ ) નહીં માનના ચાહીયે– એમ કરીને. ઉસ ગુણસ્થાનમેં ઉદય ઈસકા ઉત્તર યહ હૈ કિ યહાં અધ્યાત્મ શાસ્ત્રમેં દર્શનમોહ ઔર ચારિત્રમોહ દોકા અભાવ હો ઉસકા નામ શુદ્ધ– ઉપયોગ હૈ એમ કહેતે હૈ ઈ. અરે ક્યાંય વસ્તુની ખબર ન મળે ને ઐસી ટીકા કરે આચાર્યકા હ્રદય ક્યા હૈ. કબૂલ તો કરતે હૈ કે શુધ્ધોપયોગ તો ટીકાકા૨કે મતસે ચતુર્થ ગુણસ્થાનમેં લાગે છે.
ભગવાન આત્મા ત્રિકાળ ૫રમ ધ્રુવસ્વરૂપ પારિણામિકભાવ, વો દ્રવ્ય હૈ દ્રવ્ય.ઉસકા ધ્યેયસે–ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક પર્યાય-પર્યાય નામ અવસ્થા નામ પરિણામ પ્રગટ હોતા હૈ, તો વો પરિણામકો યહાં શુદ્ધ આત્મા અભિમુખ, શુદ્ધ ત્રિકાળી ઉસકા અભિમુખ પરિણામ અથવા શુધ્ધોપયોગ કઠેનેમેં આતા હૈ. તો તો ઉપશમ, ક્ષયોપશમ જબ હુઆ તો વો શુદ્ધ ઉપયોગસે હી હુઆ ઓ શુધ્ધોપયોગ હિ હૈ એમ કહેતે હૈ આહાહા ! સમજમેં આયા ? સબ આચાર્ય તો ચોથેસે, ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક વો નિર્મળ વીતરાગી પર્યાય હૈ. અને વીતરાગી પર્યાય ક્યા શુભ રાગસે હોતા હૈ? યે શુધ્ધોપયોગ હી હૈ ચૈતન્ય ભગવાન પૂર્ણ ધ્રુવ, ધ્રુવકા ધ્યેય બનાકર જો પર્યાય ઉત્પન્ન હુઈ વો પર્યાય શુદ્ધઉપયોગ હિ હૈ. ચોથે ગુણસ્થાને સમક્તિ એ શુધ્ધોપયોગસે સમ્યગ્દર્શન ઉત્પન્ન હોતા હૈ. સમજમેં આયા ?
વો સમયસારમેં હૈ ને વો, ઉદયતિ નયશ્રી અસ્તમેતિ પ્રમાણે ભાઈ કહેતે ને સબેરેમેં છંદોરવાળા. ત્યાં પ્રમાણ અસ્તમેતિ કહા અને આ પ્રમાણ ક્યા અને નિશ્ચય ક્યા ત્યાં તો ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ ઉસકા જ્યાં અંતર્દષ્ટ હોકર અનુભવ હુઆ, ત્યાં તો નય, નિક્ષેપ કે પ્રમાણકા વિકલ્પ હ્રિ નહીં, ભેદેય નહીં ઉસકા અર્થ એ હુઆ કે શુધ્ધોપયોગ ( સે ) આત્મામેં ૨મતે હૈ. આહાહા ! સમજમેં આયા ? વો જો આપણે સબેરેમેં ચલા ઓ પ્રમાણ ને નય ને નિક્ષેપ-નિશ્ચયથી, નિશ્ચય પૂજ્ય હૈ પ્રમાણ અપૂજ્ય હૈ ઐસે દો ભાગ મિલતે હૈ, વો પ્રમાણકા તો જ્ઞાન સામાન્ય કહેતે હૈ. સમજમેં આયા ? અને આમાં તો જો વિકલ્પકા પ્રમાણ થા, નિશ્ચયનયકા ભી વિકલ્પ ઉસમેં નહીં ઐસે કહેતે હૈ વહાં-ભાઈ, પહેલે તો નિશ્ચયકા નય આ મૈં ધ્રુવ હું, શુદ્ધ હું ઐસા વિકલ્પ ભી નહીં. મેં ભેદ હું ઐસા વિકલ્પ ભી નહીં. આ મૈં અભેદને શુદ્ધ એકાકાર હું ઐસા ભી વિકલ્પ નહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com