________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩
ગાથા-૩૨૦ સ્વભાવ સન્મુખ હોકર ઉપશમ સમ્યગ્દર્શન પ્રગટ કીયા, અને ઓ સ્વભાવ સન્મુખ હોકર સ્થિરતા, અગિયારમાં ગુણસ્થાન સુધી ઉપશમ ચારિત્ર. ઉપશમ સમ્યગ્દર્શન અને ઉપશમ ચારિત્ર એ દો પર્યાય હૈ તો પર્યાય હૈ વહ આશ્રય કરને લાયક નહીં. સમજમેં આયા? યે ઉપશમ ભાવસે મુક્તિ હોગી ઐસા કહેગા, સમજમેં આયા. ઉપશમ ભાવસે મુક્તિ હોગી, મુક્તિકા મારગમેં ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક-તીનો કહેગા. તો ઉપશમ, ક્ષયોપશમ, સાયિકમેં શુદ્ધ ઉપયોગ આયેગા. પહેલેસે શુદ્ધ ઉપયોગ ઉસકો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક કહેતે હૈ વો પાઠમેં આયેગા-સમજમેં આયા?
અજમેરસે વો નિકલા હૈ ને ટીકા? (ઉસને તો કબૂલ કીયા) કબૂલ કિયા હૈ કે આચાર્ય તો ભાઈ ઐસા લિખતે હૈ કે ચોથે ગુણસ્થાનસે ઉપશમ ઉપયોગ શુદ્ધ ઉપયોગ માનતે હૈ. પણ આગળ પાછળ દેખનેસે શુદ્ધ ઉપયોગ ચોથેસે નહિ હોતે હૈ– (હાસ્ય) (આચાર્ય આગળ પાછળ દેખનેસે નથી લખ્યું?) સમજમેં આયા? આ સમયસાર હૈ. અજમેરસે છપા હૈ, સમજમેં આયા ( જી. હા) ૩૪૧ પાનુ અહીંયા (ગુરુદેવ સમયસાર અજમેરવાળામાંથી વાંચે છે.) રાત્રિકો કહા થા. દેખો ટીકાકારને યહુ બતાયા હૈ કે કાળાદિ લબ્ધિકે બળશે જીવકો ભવ્યત્વ શક્તિકી અભિવ્યક્તિ હોતી હૈ. ભવ્યત્વકા ભાવ
આત્મામેં શક્તિરૂપ વો કાળાદિ લબ્ધિસે વ્યક્તતા પર્યાયમેં સમ્યગ્દર્શન જ્ઞાન આદિ પ્રાપ્ત હોતા હૈ. તભી યહ જીવ અપને પરમાત્મદ્રવ્યના સમીચિહન શ્રદ્ધાન તભી વહુ આત્મા ભગવાન પૂર્ણાનંદ પૂર્ણ હૈ ઐસી સમીચિહન નામ સત્ય શ્રદ્ધા ઔર સમીચિહન જ્ઞાન ઔર સમીચિહન અનુષ્ઠાન-ચારિત્ર કરનેરૂપમેં પરિણમન કરતા હૈ. અપના ત્રિકાળી ભગવાન પરમાત્મા ધ્રુવ સ્વરૂપ વો તરફકા આશ્રય કરકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરિણમન કરતા હૈ, ઓ મોક્ષમાર્ગ. ઉસ પરિણામકો હિ આગમ ભાષામેં ઔપથમિક, ક્ષાયિક,ક્ષાયોપથમિક ભાવ નામસે કહા જાતા હૈ. અધ્યાત્મ ભાષામેં શુદ્ધાત્મા કે અભિમુખ પરિણામ- ઔર શુધ્ધોપયોગ નામ પાતા હૈ. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક પર્યાયકો શુદ્ધ ઉપયોગ, શુદ્ધાત્મા અભિમુખ પરિણામ એસે પરિણામ નામ પર્યાય, (કહા જાતા હૈ ) કાલ પ્રશ્ન થા વો, કે પરિણામ ક્યા? પરિણામ કહો કે પર્યાય કહો, દ્રવ્યકી ચાર પ્રકારની પર્યાય, ઉદય પર્યાય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ ઓ પર્યાય હૈ અવસ્થા હૈ, યે અવસ્થા દ્રવ્યમેં નહીં હૈ અને યે અવસ્થામૅસે કઈ અવસ્થાસે મુક્તિ હોતી હૈ? ક્યોંકિ અવસ્થાએ અવસ્થા હોતી હૈ (સ્પષ્ટ હુઆ) સમજમેં આયા.?
ક્યા ભાવસે મુક્તિ હોતી હૈ, તો ક્યા ભાવ ઓ પણ અવસ્થા હૈ–ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક ઔર ઉસસે મુક્તિ હોતી હૈ ઓ ભી અવસ્થા હૈ પર્યાય હૈ, દ્રવ્ય ગુણ નહીં. (દ્રવ્યતો કરતું નથી) ઓ તો યહાં સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? અવસ્થા, કઈ દશાસે મુક્તિ હોતી હૈ? ક્યા દ્રવ્યસે મુક્તિ હોતી હૈ ઐસા નહીં. પીછે જો ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિકભાવ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com