SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૫૧ પર્યાય, અવસ્થા, હાલત ઉસમેં ચાર ભાવ, ઓ ચાર ભાવ દ્રવ્યમેં હૈ નહીં. ઐસા સિદ્ધ કરના હૈ. સમજમેં આયા? શોભાલાલજી. યહ કહતે હૈ દેખો, ઔપથમિક આદિ પાંચ ભાવોમેં, ભાવ નામ હૈયાતીવાલા પદાર્થ પણ હૈયાતિ મેં દો પ્રકાર હૈયાતિ. ખરેખર ત્રિકાળી ભાવ ઓ ખરી હૈયાતિ હૈ, વો આયા થા કલ, આત્મદ્રવ્ય લાભ હેતુ, કાલે ન હતા તમે, સમજમેં આયા એ પ૬ ગાથા પંચાસ્તિકાય- આત્મદ્રવ્ય લાભ. આત્મસ્વરૂપના લાભ હૈયાતિ. એક, એક ચૈતન્ય અપના ત્રિકાળી સ્વરૂપકી હૈયાતિ, હૈયાતિ તો આતે હૈ ને શબ્દ તુમ્હારે હિંદીમેં? મોજૂદગી; ઐસા ત્રિકાળ સ્વરૂપ જો મોજૂદગી ઉસકો યહાં પારિણામિકભાવ કહેજેમેં આતા હૈ. પારિણામિક નામ સહજ ભાવ, ઉસમેં કોઈ પર્યાયકી અપેક્ષા નહિ, પરકી અપેક્ષા નહિ, ઐસા આત્મામેં એક પારિણામિકભાવ ત્રિકાળ, ઓ હિ આત્મા, ખરેખર વો હિ આત્મા. લ્યો ખરેખર. સમજમેં આયા? ઓ નિયમસારમેં આતા હૈ ૧૫મી ગાથામેં આતા હૈ– ૧૫મી ગાથામેં ભાઈ, ખરેખર વો આત્મા. વસ્તુ, અપની ત્રિકાળ સ્વભાવભાવરૂપ, જીવ જો દૃષ્ટિકા વિષય,જો સમ્યગ્દર્શનકા ધ્યેય, જો સમ્યગ્દર્શનકા વિષય, કે જિસકા વિષય કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. (ખરેખર માને કયા) “ખરેખર માને યથાર્થ – ખરેખર નહીં– વાસ્તવમેં, ખરેખર, યથાર્થમેં હું કે નહીં” આ તો હિંદી હૈ એટલે જરી ખ્યાલ બહાર રહી જાય. હમારે તો ગુજરાતીનો પરિચય ખરો ને? હુમારે બહોત ૩૮-૩૮- આ નિયમસાર હેં ને? ૩૮ ગાથા દેખો, ક્યા કહેતે હૈં? સૂક્ષ્મ બાત હૈ- “જીવાદિ સાત તત્ત્વોના સમૂહ પરદ્રવ્ય હોનેસે ” જીવકી એક સમયકી પર્યાય ઉસકો યહાં જીવ કહા હૈ, ત્રિકાળી દ્રવ્ય છોડકર એક સમયકી પર્યાય ઉસકો જીવ કહા હૈ, ઔર અજીવ, સંવર, નિર્જરા, મોક્ષ આદિ સાતેય પરદ્રવ્ય હૈ, સમજમેં આયા ? શાંતિસે આ તો માખણ-માખણ હું જૈન દર્શનકા- જીવાદિ સાત તત્ત્વોના સમૂહુ પરદ્રવ્ય હોનેકે કારણ વાસ્તવમેં ઉપાદેય નહીં. એ આદરણીય હૈ નહીં. જીવકી એક સમયકી પર્યાય જીસકો અહીંયા ચાર ભાવ કહેગા ઓ પર્યાય હૈ, એ આદરણીય નહિ. ઉપાદેય નહીં, અંગીકાર કરને લાયક નહિ. જાનનેલાયક હું બસ ઈતના. સમજમેં આયા? વો સહજ વૈરાગ્યરૂપી “મહેલના શિખરનો શિખામણિ” એ તો મુનિની પોતાની વાત લીધી છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોનેસે. કૈસા હૈ ભગવાન આત્મા ધ્રુવ કે જો આ ચાર ભાવ કહેગા પર્યાયરૂપ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ઓ પર્યાય વો દ્રવ્યકો છૂતી નહિ. દ્રવ્યનો પર્યાયકા આલંબન નહીં, ઔર પર્યાયકો દ્રવ્યકા આલંબન નહિ. (દોનો સ્વતંત્ર) સમજમેં આયા? એ ભાવાંતરો, ભાવાંતર નામ પારિણામિક સ્વભાવ ભાવ, ત્રિકાળ, ઉસસે ભાવાંતર અનેરી પર્યાય, અનેરા ભાવ, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ક્ષાયિક આયાને ચાર (ભાવ) ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy