________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦.
યપૂર્વક શેય મળીને ઔદયિકભાવના એકવીસ ભેદો છે.
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, એ ચારે ભાવ અવસ્થારૂપ હૈ, ત્રિકાળી ધ્રુવસ્વરૂપ નહીં. થોડા સમજના પડે ભાઈ લંબા કેટલાકને ખબરેય ન હોય, પાંચ ભાવના નામેય આવડતા ન હોય પાંચ ભાવ હૈ તો આ ચાર ભાવ તો પર્યાયરૂપ હૈ, અવસ્થા હૈ. આત્મા ધ્રુવ જો હૈ ત્રિકાળ વો તો પારિણામિકભાવે હૈ, વો તો દ્રવ્યરૂપ હૈ, અને આ ચાર છે ઈ પર્યાય-અવસ્થારૂપ હૈ બેય મળીને પૂરા પ્રમાણકા વિષય બનતા હૈ, સૂક્ષ્મ થોડા આ ગયા. સમજમેં આયા?
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, પર્યાય સમજે? અવસ્થા, પહલે કહા ને જો ધ્રુવ, શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જો જીવ ધ્રુવ, ઉસકી પર્યાયરૂપે આ ચાર ભાવ હૈ, એ ચાર ભાવ ધૃવરૂપ નહીં, તત્ત્વાર્થસૂત્રમ્ આતા હૈ પણ વિચાર નહીં દરકાર નહીં, આ તો દશલક્ષણી પર્વમેં બોલે જાય ગડિયા, ગડિયા બોલ્યું જાય પંડિતજી? નંદકિશોરજી? હૈ ગડિયા!
તો કહતે હૈં ઈ ચાર ભાવ પર્યાયરૂપ, વિશેષ સ્પષ્ટીકરણ આગે આયેગા(પ્રમાણ વચન)
* * * * *
પ્રવચન નં. - ૪ ગાથા ૩૨૦
તા. ૧૩-૮-૭૦ જયસેન આયાર્ચ ૩૨૦ મી ગાથા, ઉસકી સંસ્કૃત ટીકાકા હિંદી હૈ. પહેલા દો પારીગ્રાફ આ ગયા હૈ
હવે ફિર વિશેષ કહા જાતા હૈ”- ક્યા?
ઔપથમિક આદિ પાંચ ભાવોમેં, પાંચ ભાવ હૈ, આત્મામેં પાંચ ભાવ હૈ એક ત્રિકાળી પરિણામિકભાવ ઔર એક પર્યાય, અવસ્થાકા ચાર ભાવ- (ભાવનો અર્થ શું?) ભાવનો અર્થ વસ્તુ હૈ-હૈ- ભવન અતિરૂપ, હોના હૈ. ત્રિકાળી વસ્તુ પારિણામિકભાવે હૈં ઔર એક સમયકી પર્યાય ચાર ભાવે હૈ. ભાવ નામ ભવન, હોના એક પર્યાયરૂપ હોના ને એક ત્રિકાળરૂપ હોના, સૂક્ષ્મ હૈ આ વાત, સમજમેં આયા? પુસ્તક છે કે નહીં સામે? કપુરચંદજી-પુસ્તક રખ્ખા હૈ? આયા હૈ? પાના.
ઔપથમિક, પાંચ ભાવ, પાંચ ભાવ, પાંચ ભાવ સૂના હૈ કે નહીં કભી? હવે સૂનતે હૈ, ઠીક- અભી તક તો કુછ સૂના નહીં કહાંસે સૂને, સૂનાનેવાલા નહીં મીલા થા યહ આત્મા હૈ ને આત્મા, શરીર વાણી મન ભિન્ન, કર્મ ભિન્ન, ઉસકી સાથે સંબંધ નહીં. આ આત્મા જો વસ્તુ હૈ અંદર ઉસમેં પાંચ પ્રકારના ભાવ- (૧) એક ત્રિકાળી ભાવ નામ ભવન રહનેવાલી ચીજ, ઉસકો પારિણામિકભાવ કહેતે હૈ, પારિણામિક નામ સહજ ભાવ, જીસમેં કોઈ અપેક્ષા હોતી નહીં. ઉસકા નામ પારિણામિક ભાવ, ઔર ઉસકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com