________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
ગાથા-૩૨૦ કયા કરતા હૈ? “જાણદિ બંધ મોખ્ખ” જાનતા હૈ જાનતા હૈ – કિસકો? બંધ મોક્ષકો આહા એ તો કહેતે હૈ કે રાગકા ભાવ હૈ ઉસકો ભી જાનતે હૈ ઔર રાગ છૂટ જાય તો મોક્ષની પર્યાય ઉસકો ભી જ્ઞાની જાનતે હૈ રાગ કરતે ભી નહીં અને રાગ છોડતે ભી નહિ. આહાહા! સમજમેં આયા?
ભાઈ, ભગવાન મારગ તો – તાત્પર્ય કહેતે હૈ ને યહાં રહસ્ય હૈ જૈન દર્શનકા રહસ્ય હૈ. જૈન દર્શન એ વિશ્વ વસ્તુ જો હૈ ઉસકા રહસ્ય હૈ. વિશ્વ વસ્તુ જો હૈ આત્મા. પરમાણું આદિ એ આત્માના રહસ્ય આ હૈ. સમજમેં આયા? આહાહા ! કહેતે હૈ જૈસે સર્વજ્ઞ પરમાત્મા ઉસકો તો બંધ હૈ નહિ મોક્ષ હૈ. વો તો જાનતે હૈ. ઐસે ધર્મી જીવ સમ્યગ્દર્શન જહાંસે હુઆ. લાલચંદજી! ભારે વાત મૈ તો ચૈતન્ય આત્મા જ્ઞાનસ્વરૂપ હું. જ્ઞાન સત્તા સ્વભાવવાળા મેં હું, રાગ ને પુણ્ય આદિ સત્તા મેરેમેં નહિ. મેં રાગસે પુણ્યસે ખાલી ઔર અપના પૂરણ જ્ઞાન આનંદ સ્વભાવસે ભરા પડા હું ઐસી ચીજથી જ્યાં દૃષ્ટિ હુઈ તો કહેતે હૈ કે બંધકો જાનતે હૈ ઔર મોક્ષકો ભી જાનતે હૈ મોક્ષકો કરના હૈ ને ઐસા ફેસા હવે નહીં આ રે હવે (જાણી – લીધું હવે પછી ક્યાં કરવું) સમજમેં આયા? આ કયા કહેતે હૈ, સમજમેં આયા? બંધના તો કરના નહીં હૈ પણ મોક્ષકો ભી કરના નહિ હૈ, મોક્ષ હોતા હૈ ઉસકો જાનતે હૈ એમ કહેતે હૈ. પંડિતજી.
મોક્ષ નામ પૂરણ નિર્મળ પર્યાય, પૂરણ આનંદકી દશા. પૂરણ આનંદકી દશા નામ મોક્ષ-વિકારકી દશા નામ સંસાર ઉસકા અભાવ હોકર પુરણ આનંદ અતીંદ્રિય આનંદ ને જ્ઞાન પૂરણ ઉસકા નામ મોક્ષ તો કહેતે હૈ જબ શુદ્ધ જ્ઞાન પરિણત આત્મા દૃષ્ટિ થઈ ને અનુભવ હુઆ વો તો મોક્ષકો ભી કર્તા નહીં. હો જાવ એઈ-જ્ઞાનીના વ્યાયામની મસ્તી ભિન્ન ભિન્ન હૈ જુદી જાતની એ ઈ નંદકિશોરજી દેખો મારગ જૈન દર્શનકા.
કહેતે હૈ યે તો બંધકો ને મોક્ષકો જાનતે હૈ આહાહા! બંધના પરિણામ અને મોક્ષકા પરિણામ ઉસકો જાનતે હૈ; કરતે નહીં આ કયા? સમજમેં આયા? કયું કે જ્યાં શુદ્ધ દૃષ્ટિ હુઈ ને શુદ્ધ પરિણમન ધર્મકા હુઆ પીછે, મોક્ષ કરું, પરિણામ તો પરિણમતે હિ હૈ, પરિણામ તો પરિણમતે હિ હૈ એ તો ધારાવાહી હોતા હૈ એમાં ધારાવાહી હોતા હૈ ઉસમેં મેં કરું ઐસા રહેતે નહીં – (વાહ રે વાહ કૃપાનાથ) પંડિતજી ! આ ગાથા જરી ઊંચી હૈ બહોત સમજમેં આયા? આ તો અહીંયા કલાસ હોય ત્યારે થોડા કાને તો પડે લોકોને આવા મનુષ્ય દેહમીલા અને જૈન દર્શન સર્વજ્ઞ પરમાત્માએ કહેલો માર્ગ ચીજ કયા હૈ વો ચીજ કાને ભી ન પડે તો ઉસકો વિચારમેં કૈસે લે અને દૃષ્ટિમેં કૈસે પરિણમાવે? આહાહા ! સમજમે આયા?
કહેતે હૈ, અરે ધર્મી જીવ સમ્યક ચીજ વસ્તુ ચૈતન્ય ભગવાન, પુરણ પ્રભુ વસ્તુ, ઐસી પુરણકી દૃષ્ટિ હુઈ તો યે ધ્રુવ સ્વભાવ ભગવાન દૃષ્ટિમેં આયા. કહેતે હૈ કે જ્ઞાનમેં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com