SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ધ્યેયપૂર્વક શેય પ્રગટ હુઈ મોક્ષમાર્ગ, વો આનંદકા અનુભવ, શુદ્ધઉપયોગ, ઓ પર્યાય ત્રિકાળી દ્રવ્યસે કથંચિત્ ભિન્ન, ક્યું? કે ઓ પર્યાય ભાવનારૂપ હૈ, વો વસ્તુ હૈ ત્રિકાળી ભાવનારૂપ નહીં. સમજમેં આયા? ઐસા જો શુદ્ધ પારિણામિકસે એકાંતરૂપસે અભિન્ન હો, એકાંતસે તદ્દન વો પર્યાય અને દ્રવ્ય અભેદ હો, તો ઓ પર્યાય કાયમ રહેની ચાહીયે અથવા પર્યાયકા નાશ હોનેસે, દ્રવ્યના નાશ હો જાયેગા. ભારે વાત. સમજમેં આયા? એ પર્યાય, મોક્ષમાર્ગકી પર્યાય, ક્ષાયિક ભાવકી પર્યાય દેખો ઉસમેં એ “બી” આયાને? કેવળજ્ઞાનકી પર્યાય, ક્ષાયિકભાવકી પર્યાય, ક્ષાયિક સમકિતકી પર્યાય, અહીંયા મોક્ષમાર્ગ એટલે કેવળજ્ઞાન ન લેવું. ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્રરૂપી પર્યાય ઓ ભાવનારૂપ હૈ. ત્રિકાળી ભગવાન આત્મામાં ધ્યેય કરકે ધ્યાનમેં પર્યાય જો ઉત્પન્ન હુઈ, ઓ ભાવના હૈ. ત્રિકાળી ભાવ નહીં. ત્રિકાળી ભાવસે જો શુદ્ધપારિણામિકસે ઓ પર્યાય એક જ હોય એકમેક હોય, તદ્દન અભિન્ન હોય, એકાંતસે અભિન્ન હોય તો “મોક્ષકા પ્રસંગ આને પર”, જબ, જ્યારે કેવળજ્ઞાન અને મુક્તિ હોગી, તો યહ ભાવનારૂપી પર્યાય રહેગી નહીં. સમજમેં આયા? મોક્ષમાર્ગકી પર્યાયકા વ્યય ઔર મોક્ષની પર્યાયકા ઉત્પાદ, જો ભાવના અને ત્રિકાળી ભાવ, તન અભિન્ન હો તો મોક્ષ હોને સે પર્યાયકા નાશ હોગા, અને પર્યાય ને દ્રવ્ય સર્વથા અભિન્ન હો તો પર્યાયકા નાશ હોનેસે દ્રવ્યના ભી નાશ હો જાયેગા. તો દ્રવ્યતા તો નાશ કભી હોતા નહીં. સમજમેં આયા? મોક્ષકા પ્રસંગ આને પર, પ્રસંગ આને પર ઉસકો મોક્ષ હોગા હી, યું એમ કહેતે હૈ. જીસમેં ઐસી ભાવના, ભગવાન આત્મા વસ્તુ હૈ, ઉસકો ધ્યેય બનાકર જો પર્યાય ધર્મકી, શાંતિકી, સમ્યગ્દર્શન જ્ઞાન શાંતિકી ચારિત્રકી જો ભાવના ઉત્પન્ન હુઈ હૈ. એ પૂર્ણ મોક્ષ જબ હોગા કેવળજ્ઞાન, તબ એ ભાવના રહેગી નહીં, તો એ પર્યાય રહેગી નહીં. ઓ પર્યાય નહિ રહેગી. જો ઓ પર્યાય ને દ્રવ્ય સર્વથા અભિન્ન હો, તો પર્યાયકા નાશ હોનેસે દ્રવ્ય કા ભી નાશ હો જાયેગા. અભિન્ન હોય તો આ નાશ હો તો ઉસકા ભી નાશ હો જાય મગર ઐસા તો હોતા નહીં. ન્યાય સમજમેં આતે હૈ? આરે ભારે વાત ભાઈ (પર્યાય અભિન્ન હો તો પર્યાયકા નાશ હોને પર દ્રવ્યના નાશ હો જાય) દ્રવ્ય નાશ હો જાય. પંડિતજી, હૈ ઉસમેં? તો કહેતે હૈ. જો શુદ્ધ એકાંતરૂપસે ભગવાનકી સાથ દ્રવ્યકી સાથ ઓ મોક્ષકા માર્ગકી પર્યાય, ભાવના, ઓ ત્રિકાળી ભાવકી સાથ, એ ભાવના સર્વથા એક હો તો મોક્ષકા પ્રસંગ આને પર એ પર્યાય નહિ રહેગી. સમજમેં આયા? મોક્ષની પર્યાય જબ હોતી હે તબ આ ભાવનારૂપ મોક્ષકા માર્ગથી પર્યાય રહેતી નહીં નાશ હોતી હૈ. મોક્ષ કારણરૂપ પર્યાય દેખો, મોક્ષ હોને પર મોક્ષકા કારણરૂપ દશા ઓ તો વ્યય હોતા હૈ. નાશ હોતા હૈ. “શુદ્ધ પારિણામિકભાવ ભી વિનાશકો પ્રાપ્ત હો” લ્યો. આહાહા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy