________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
ધ્યેયપૂર્વક શેય પર્યાય કાર્ય હૈ કે નહીં ? (હે) તો કાર્ય, કિસકા કારણ હૈ? ઉસકા કારણ કૌન? ચારિત્ર ગુણ-ત્રિકાળ વો કારણ હૈ, ગુણકા વો પરિણમન હૈ કે પરકી પર્યાયકા પરિણમન હૈસમજમેં આયા? અહીંયા તો સાદી ભાષામેં હૈ. આ ગયા હૈ પહેલે બહોત, કલાસમેં પહેલે બહોત યહાં કલાસ બહોત ચલતે થે ને? યહાં તો તીજી સાલસે કલાસ ચલતા હૈ, યહાં
અનંત ગુણકી પર્યાય હો, એક સાથ હોતી હૈ. અનંત ગુણકી પર્યાય એક સાથ હોતી હૈ. આ તો તીન તો મોક્ષકા માર્ગને માટે બતાયા- બાકી એક દ્રવ્યમેં જીતના ગુણ હૈ, સબ એક સમયમેં અનંત ગુણકી પર્યાયરૂપ અંશ નિર્મળરૂપ પરિણમન હોતા હૈ. (બરાબર) સમજમેં આયા. સર્વ ગુણાંશ તે સમકિત ઐસી શ્રીમદે સમકિતકી વ્યાખ્યા બાંધી હૈ. આપણે અહીંયા છે ને? મોક્ષમાર્ગ પ્રકાશક. હેં વો ક્યા? મોક્ષમાર્ગ પ્રકાશક (રહસ્યપૂર્ણ ચિઠ્ઠી) વો બતાયા થા ત્યાં (જયપુર, જયપુર) આદર્શ નગરમેં, આદર્શનગર ગયે થે બહુત માણસ થા, દસ હજાર માણસ થા, સમજે? બતાયા થા વહાં હોં, ક્યાં છે? દેખો, ચોથા ગુણસ્થાનવર્તી આત્માકો જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ હોતા હૈ, વહાં બતાયા થા, જયપુર, પંડિત લોગ સબ બૈઠે થે, બહુત પંડિત થે. બંસીધરજી થા, કેલાસચંદજી થા, ફુલચંદજી થા, ભાગચંદજી થા, બહોત થે. વો બહાર હૈ ને આદર્શનગરકા મંદિરમેં દસ હજાર માણસ આયે થે. બહોત માણસ આયે થે.
દેખો, સમકિત ક્યા કહેતે હૈ સમકિત ચોથા ગુણસ્થાનવર્તી આત્માકો આ તો ગુજરાતી છે આમાં, જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ હોતા હૈ. જિતના ગુણ હૈ વહુ એક અંશ સર્વ એક સમયકી પર્યાયમેં વ્યક્ત પ્રગટ હોતા હૈ. યહાં તો મોક્ષમાર્ગ એટલે તીન પર્યાયકી બાત કહેતે હૈ. સમજમેં આયા? વો ચિઠ્ઠી હૈ ને ? રહસ્યપૂર્ણ ચિઠ્ઠી; ટોડરમલજીકી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીના આપણે ગુજરાતી લીયા હૈ. આ તો ગુજરાતી હૈ, દેખો, ક્યા કયા? સમ્યગ્દર્શનકી પર્યાય, સમ્યજ્ઞાનકી પર્યાય, ચારિત્રકી પર્યાય, ઉનકે સાથ આનંદકી પર્યાય, વીર્યકી પર્યાય, અનંત ગુણકી એક સમયમેં, જીતના ગુણ આત્મામેં હૈ, ઉસકો જ્યાં પકડ લીયા, તો સબ ગુણકી પર્યાય એક સમયમેં અંશે પ્રગટ હોતી હૈ.
શ્રીમદ્ ઐસા વચન લીયા હૈ, આપણે લીખા હૈ ત્યાં સ્વાધ્યાય મંદિરમેં “સર્વ ગુણાંશ તે સમકિત” ઓ દરવાજા ઉપર સ્વાધ્યાય મંદિરના કમમેં ઉપર. “સર્વ ગુણાંશ તે સમકિત” ઉસકા અર્થ આ જ્ઞાનાદિ ગુણો સબ, જીતના આત્માનેં જ્ઞાન, આનંદ, આદિ વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા, જીવતર શક્તિ, સમજમેં આયા? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન આદિ શક્તિ અનંત હૈ, રાત્રિકો કહા થા થોડા, કીતની સંખ્યા હૈ? (ચાલીસ-પચાસ ગિનનેમેં આઈ ) ગિનનમેં આયા તો ક્યા, સબ ગિન સકતે હૈ– કહે સકતે હૈ? (દોસો ચારસો તો આપ બતાઓ.) આચાર્ય કહેતે હૈ કિતના હૈ ગુણ, સબ સમજ લેનાં. એક ભગવાન આત્મા હૈ વસ્તુ, કિતની સંખ્યાએ હૈ ગુણ, વો રાત્રિકો કહા થા, કે છ માસ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com