SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૭૩ વસ્તુ હુઈ. સમ્યજ્ઞાન, પરમાત્મ દ્રવ્યક જ્ઞાન, અપના પરમાત્મા વસ્તુ ધ્રુવ ઉસકા જ્ઞાન, ઓ તરફ ઝૂકનેસે જો જ્ઞાન હુઆ વો જ્ઞાન. ઔર અનુચરણ, “સમ્યક્ અનુચરણરૂપ”, એ સ્વરૂપના અનુસરણ કરકે સ્થિરતા જો હુઈ, જિસમેં આનંદ અને શાંતિકી પર્યાય ઉત્પન્ન હો- ઉસકા નામ અનુચરણ નામ ચારિત્ર કહેનેમેં આતા હૈ. લ્યો આ ચારિત્ર (વાહ રે વાહ) પાંચ મહાવ્રત ને બાર વ્રત, યે તો વિકલ્પ હૈ એ ચારિત્ર નહીં, એ ધર્મ નહીં, એ ધર્મકી અવસ્થા, પર્યાય નહીં નિજ પ્રભુ પરમાત્મ દ્રવ્ય કહો કે નિજ પરમાત્મા પૂર્ણાનંદ ધ્રુવ પ્રભુ, ઉસકી શ્રદ્ધા, ઉસકા જ્ઞાન, ઉસકા અનુચરણ એમાં દ્રવ્યને અનુસરીને, અનુસરીને ઠરના, રમના ઉસમેં વો ચારિત્ર (એક કાલમેં તીનો) એક કાલમેં તીનો, સમજમેં આયા? સમ્યગ્દર્શનમેં સ્વરૂપ આચરણ, અનુચરણ એ તીનો એક સાથ હોતા હી હૈ. સમજમેં આયા? આગળ કહેગા દેખો હમણાં તીન ભાવમેં મોક્ષમાર્ગમેં એટલે ઉપશમમેં, સમ્યક ઉપશમમેં ભી સમ્યગ્દર્શનકા શુદ્ધ ઉપયોગ હૈ, ઉસમેં ભી શુદ્ધાત્માકા આચરણ હૈ. આહાહા! એ પર્યાયકો તીન ભાવમેં ગીનનેમેં આતા હૈ. તો ઉસકા અર્થ ક્યા? દેખો, આ કહે છે હોં– એ અનુચરણ પર્યાયસે પરિણમતા હૈ, ઐસા પાઠ હૈ ને? ઉસમેં ભી, ઘાતકમેં ભી પર્યાયાર્થિકનયસે ઢંકતા થા. કહા, અપની પર્યાયરૂપ પરિણમે આત્મા, શુદ્ધ ભગવાન આત્મા, આનંદકા ધામ, ઉસકો સ્પર્શ કરકે, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય, અવસ્થા, આ પરિણામ પહેલે કહા થા ને? પરિણામ પહેલે કહા થા ને મૈયા અહીંયા. ઓ પરિણામકો યહાં પર્યાય કહો. મોક્ષ માર્ગ અને મોક્ષકા પરિણામસે શૂન્ય દ્રવ્ય હૈ, ઐસા પહેલે કહા થા- આહાહા ! મોક્ષ ઔર મોક્ષકા માર્ગ ઓ પર્યાય હૈ, અવસ્થા હૈ, હાલત હૈ, દશા હૈ, પરિણામ કહેનેમેં આતા હૈ, પર્યાય કહો, પરિણામ કહો, અવસ્થા કહો, હાલત કહો, દશા કહો. સમજમેં આયા. યે બાત તો થોડા કલાસમેં તમને શીખવતે હૈં લોકો, સમજમેં આયા? પહેલા કલાસમેં ચીમનભાઈ યે શીખવતે હૈ બહોત. પહેલા કલાસ બૈઠતે હૈ ને વહાં હમ સૂનતે હૈ ત્યાં કોઈ વાર કે ઠીક, ભાષા સાદી હૈ (ક્યા શિખાતે હૈ) આ શિખાતે હૈ, ગુણકી પર્યાય ઓ ગુણકા કાર્ય (અન્યકા નહીં?) તો સૂનતે હૈ ને હમ સુબહ પાંચ દસ મિનિટ, વખત હોતા હૈ ને હુમ તો ફિરતે હૈ તો બાત કા ખ્યાલ આ જાતા હૈ કે ઠીક. અપનેમેં જ્ઞાન ગુણ હૈ કે નહીં ? હૈ, તો જ્ઞાનકા કાર્ય અપનેસે હોતા હૈ કે પરસે હોતા હૈ? સમજમેં આયા? (આપ સમજાવો મહારાજ સમજાવો) સમ્યગ્દર્શન વો કાર્ય હૈ કે અકાર્ય હૈ? (કાર્ય હૈ ) તો સમ્યગ્દર્શન કિસકા કાર્ય હૈ? અપના શ્રદ્ધા ગુણ ત્રિકાળી ઉસકા ઓ કાર્ય હૈ– વો પરના કાર્ય હૈ નહિ સમજમેં આયા? ચારિત્ર કાર્ય હૈ કે નહીં? ચારિત્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy