________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
ધ્યેયપૂર્વક શેય નિજ પરમાત્મ દ્રવ્ય, દેખો, અપના પરમાત્મ દ્રવ્ય, પર પરમાત્મા નહીં, અરિહંત ને સિદ્ધ તો ઉસકા પરમાત્મા, અપના નહીં આહાહા ! જીવ, સહજ.... શુદ્ધ.. સ્વાભાવિક પવિત્ર. પારિણામિકભાવ લક્ષણવાળા જિસકા પરિણામિક સહજ ભાવ લક્ષણ હૈ ઐસા નિજ પરમાત્મદ્રવ્ય, ઉસકા લક્ષ, ભગવાન અપના પરમાત્મદ્રવ્ય દેખો નિજ-પરમાત્મ દ્રવ્ય લીયા હૈ ને? પરમેશ્વરના પરકા પરમેશ્વરકા ધ્યાન કરના વો તો વિકલ્પ હૈ. સમજમેં આયા?
- નિજ પરમાત્મ દ્રવ્ય જો ત્રિકાળી ભગવાન, ઐસે “પરમાત્મ દ્રવ્ય, સમ્યક શ્રદ્ધાન,” દેખો વો પર્યાય હુઈ, ઓ ત્રિકાળી દ્રવ્ય હુઆ, ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ ધ્રુવ ધ્રુવપારિણામિક લક્ષણવાળા નિજ તત્ત્વ ભગવાન ઉસકા સમ્યક શ્રદ્ધાન, દેખો યહાં દેવગુરુકી શ્રદ્ધા ને નવ તત્ત્વકી શ્રદ્ધા વો શ્રદ્ધકો સમકિત કહેતે નહીં, સમજમેં આયા? આ તો પહેલા ધર્મની શરૂઆતકી બાત કરતે હૈ.
નિજ પરમાત્મ દ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ, સત્તા, હોનાપણા વસ્તુકા સ્વભાવ ત્રિકાળ, ઈસકી સમ્યક્ શ્રદ્ધાન, સમ્યક્ શ્રદ્ધાન એટલે ઉસકી સન્મુખ હોકર અનુભવમેં શ્રદ્ધા આના. આહાહા ! સમ્યક શ્રદ્ધાન, “ઉસકા સમ્યજ્ઞાન”, દેખો શાસ્ત્રકા જ્ઞાન, જ્ઞાન નહીં. સમજમેં આયા? નવ તત્ત્વકા ભેદકા જ્ઞાન ભી જ્ઞાન નહીં. છ દ્રવ્યક જ્ઞાન ભી જ્ઞાન નહીં. આહાહા ! પૂરણ પ્રભુ ધ્રુવ ચીજ એક સમયકી પર્યાય બિનાકી ચીજ, ઉસકી શ્રદ્ધા, એ શ્રદ્ધા પર્યાય હૈ, ઓ દ્રવ્ય ત્રિકાળી હૈ, ઉસકી શ્રદ્ધા. સમજમેં આયા? ઉસકા નામ સમ્યગ્દર્શન, જુઓ આ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન આ. તત્ત્વાર્થ શ્રદ્ધાન, વ્યવહાર તત્ત્વાર્થ શ્રદ્ધાન એ વ્યવહારકી બાત યહાં હૈ નહીં, યહાં તો પરમાર્થકી બાત હૈ. નિજ સ્વરૂપમાં આરૂઢ હોકર સમજમેં આયા? અપના ભગવાન નિજ પરમાત્મ દ્રવ્ય, વસ્તુ ઓ તરફકા ઝુકાવસે જો સમ્યક શ્રદ્ધાન હુઆ, નિર્વિકલ્પ સમ્યગ્દર્શન હુઆ, વિકલ્પ તો નહીં અને વિકલ્પકા આશ્રય નહીં, શ્રદ્ધાકા આશ્રયમેં ભગવાન ત્રિકાળી દ્રવ્ય. સમજમેં આયા ?
ઔર જ્ઞાન, સમ્યજ્ઞાન તીનોમેં લેના સમ્યક્ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન. નિજ પરમાત્મા દ્રવ્યના જ્ઞાન સમજમેં આયા? ઉસકા નામ જ્ઞાન કહેતે હૈ. (વાહ રે વાહ) ભારે વાતુ ભાઈ- (બહુ સરસ) નિશ્ચય પરમ સત્યકી બાત હૈ (બરાબર- નિજ ઘરકી બાત હૈ) આઠ આઠ વર્ષથી બાલિકા ભી સમ્યગ્દર્શન કરતે હૈ તો આ રીતે જ થાય છે. (બરાબર) દેડકા, મંડૂક સુખકા સાગર ઉપર ઝૂકતે હૈ તો ત્રિકાળી નિજ દ્રવ્ય પરમાત્માના જ્ઞાન હોતા હૈં. સમજમેં આયા? દૂસરા નવ તત્ત્વકા નામ ભી ન જાનો, નામ ભી ન હો, પણ નિજ પરમાત્માકા અંદરમેં અનુભવ કરકે જ્ઞાન હો ઈસકા નામ જ્ઞાન કહેતે હૈ. આહાહા! ભારે વાત ભાઈ. નિજ પરમાત્મ દ્રવ્ય, સમ્યક શ્રદ્ધાન, આ પર્યાય હુઈ, પરમાત્મ દ્રવ્ય એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com