________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૧૨૧
(
એમ લીયા ને ? “ શુદ્ધ ઉપાદાનભૂત ” ઐસા નહીં લીયા હૈ ઐસી અસ્તિ સિદ્ધ કરના હૈ સમજમેં આયા ?
મોક્ષ કા૨ણ હૈ, કોણ ? પર્યાય મોક્ષકા કા૨ણ હૈ પરંતુ શુદ્ધ પારિણામિક નહીં. શુદ્ધપારિણામિકભાવ મોક્ષકા કા૨ણ નહીં.
વિશેષ આયેગા, વખત થઈ ગયા.
*****
પ્રવચન નં. - ૯
ગાથા ૩૨૦
તા. ૧૭-૮-૭૦
સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકા૨ ૩૨૦ ગાથા જયસેનાચાર્યકી ટીકા ચલતી હૈ ત્રીજા પાનાકા ત્રીજા પારીગ્રાફ હો ગયા બરાબર હૈ?
ક્યા કીયા ત્રીજાનેં “ ઈસલીયે એ સિદ્ધ હુઆ ” એકલી ચીજ માખણ એકલી ચીજ હૈ માખણ. ધર્મ જીસકો કરના હો તો, ઉસકો ૫૨મ સ્વભાવ મોક્ષ સ્વભાવ જો ત્રિકાળ સ્વરૂપ ધ્રુવ, ઉસકી દૃષ્ટિ કરનેસે યે સમ્યગ્દર્શન હોગા. બાકી કોઈ દૂસરા ઉપાય હૈ નહીં. તો કહે છે કે “ ઈસલીયે ઐસા સિદ્ધ હુઆ કે શુદ્ધ પારિણામિકભાવવિષયક ” દ્રવ્યનયકા વિષય હુઆ. ઐસા બોલ ચાર પહેલે આયા થા, પાંચમા બોલ આયા આજ “શુદ્ધ પારિણામિકભાવવિષયક ” અપના જો સહજ ધ્રુવ જ્ઞાયક, અભેદ સામાન્ય, નિત્ય, એકરૂપ ઐસા જો તત્ત્વ હૈ, એ તત્ત્વકા વિષય કરનેવાલી, એ તત્ત્વકો ધ્યેય કરનેવાલી “ ઐસી ભાવના ” સમજમેં આયા?
แ
''
એ ભાવના ઉસરૂપ જે ઔપમિકાદિ તીનભાવ હૈ ઓ શુદ્ધ પારિણામિકભાવ ત્રિકાળ ઓ તો ધ્રુવ ભાવ હૈ, ઓ તો ધ્યેય, વિષય, લક્ષ કરને લાયક હૈ. જીસકો ધર્મ કરના હો, સુખકા પંથે પડના હો, સમજમેં આયા ? દુ:ખકા નાશ કરના ઓ બી નાસ્તિસે બાત હૈ. સુખકા પંથમેં આના હો, દુઃખી હૈ અનાદિસે પ્રાણી. સમજમેં આયા ? અપના અકષાય જ્ઞાયક સ્વભાવભાવકો ભૂલકર રાગાદિ વિકલ્પાદિ મેરા હૈ, ઓ હિ સંસા૨કા મિથ્યાત્વભાવ બીજ હૈ. સમજમેં આયા?
તો રાગાદિ, પુણ્યાદિ, વિકલ્પ મેરા હૈ એ મિથ્યાત્વભાવ હૈ, તો ઉસસે રહિત પારિણામિકભાવ મેરા હૈ વો સમ્યક્ ભાવ હૈ. પંડિતજી (બરાબર, બાત હૈ ઐસી ) જૈસે ભગવાન આત્મા અપના શાયક ભાવ, પૂર્ણ ધ્રુવ સ્વરૂપ અવિનાશી પદ, અવિનાશી પદ ઉસકો ભૂલકર રાગાદિ વિકલ્પ ચાહે તો મહાવ્રતકા વિકલ્પ હો કે દયાદાન વ્રત ભક્તિ પૂજાકા, પણ ઓ વિકલ્પ હૈ વો દૂસરા તત્ત્વ હૈ, તો દૂસરા તત્ત્વ સહિત સ્વતત્ત્વ હૈ, ઐસી માન્યતા મિથ્યાત્વ હૈ, એ સંસારકા બીજ હૈ ઓ માન્યતાકા નાશ કરના નહીં હૈ, ભગવાન આત્મા પારિણામિકભાવ, ઓ ત૨ફકા ઝુકાવ, ઐસી જો ભાવના, ઐસા જો મોક્ષકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com