SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ ધ્યેયપૂર્વક શેય હુઈ ધર્મકી તીન ભાવરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, વીતરાગ પર્યાયરૂપ ઓ રાગસે રહિત હૈ, એ સમ્યગ્દષ્ટિ ધ્રુવકા ધ્યેય કરનેવાલા ઉસકા રાગ વિષય રહા નહીં. તો રાગ વિષય રહા નહીં. તો રાગકા જ્ઞાન અપનેમેં સે અપને કારણસે જ્ઞાન અપનેસે હોતા હૈ. સમજમેં આયા? એ જ્ઞાનકી શ્રદ્ધા આનંદકી પર્યાય કાર્ય કરતી હૈ સમયે સમયે જ્ઞાન ગુણકી પર્યાય જાનન હુઈ એ કાર્ય કરતી હૈ કે નહીં? તો અહીં કહેતે હૈ કે રાગરહિત કાર્ય કરતી હૈ વો એઈ નવરંગભાઈ આહાહા ! કૈસા કાર્ય કરતી હૈ? “સમસ્ત રાગાદિસે રહિત હૈ.” સુનો તો સહી, સમ્યગ્દર્શન જ્ઞાન અને સ્વરૂપ આચરણ જ્યાં પ્રગટ હુઆ, ઓ તો બિલકુલ રાગસે રહિત જ અપના સ્વભાવ સન્મુખકી પરિણતિ હૈ યે પર પરિણતિસે તો રહિત જ હૈ ચૌથેસે ઐસા હૈ, સમ્યગ્દષ્ટિકો ઐસા હૈ. ચારિત્રકા દોષકી અપેક્ષાએ કહો તો ઉસકી પર્યાયમેં રાગ હૈ ઐસા કહેનેમેં આતા હૈ. પણ જ્યાં દૃષ્ટિકા વિષયમેં તો ઉસકી પર્યાયમેં રાગ હિ નહિ ઐસા કહેનેમેં આતા હૈ. ક્યોંકિ દૃષ્ટિકા વિષય ભગવાન પરમ શુદ્ધ પરમાત્મા હૈ. સમજમેં આયા? (શ્રદ્ધામેં રાગદ્વેષ નીકલ ગયા) હું; શ્રદ્ધા જ્ઞાનમેં પરિણતિમૅસે રાગદ્વેષ નીકલ ગયા, દૃષ્ટિકી અપેક્ષાએતો. ક્યોંકિ સમ્યગ્દષ્ટિકી પરિણતિ દ્રવ્યના પરિણામિક ત્રિકાળી ભાવકે આશ્રયે હુઈ હૈ ના ? વો તો શુદ્ધકા પરિણમન હુઆ. વસ્તુ શુદ્ધ હૈ, પવિત્ર હૈ ઐસા શુદ્ધ પરિણમન હુઆ, તો શુદ્ધ પરિણમન, અશુદ્ધ પરિણમનસે રહિત હૈ એમ કહેતે હૈ. આહાહા ! (ઉસી કાળમેં રહા) ઓ હિ કાળમેં. સમજમેં આયા? વો હિ કાળમેં રાગ રહિત હુઆ એમ પંડિતજી કહે છે પંડિતજી પુષ્ટી કરતે હૈ. વો હિ સમય નિર્મળ પર્યાય કાર્ય કરતી હૈ ઉસ સમય રાગ રહિત હૈ યું. દૂસરા સમયે નહીં. હિ સમયે રાગ રહિત હૈ. સમજમેં આયા? ચાર ભાવ કહ્યા ને પર્યાયરૂપ તે તીન ભાવ જો મોક્ષમાર્ગકી પર્યાય હુઈ એ ઉદયભાવકી પર્યાય રહિત હૈ, ઐસા કહેના હૈ આહાહા! સમજમેં આયા? કારણ? “એ શુદ્ધ-ઉપાદાન કારણભૂત હોને સે”. મોક્ષ કારણ ભાઈ અહીંયા પાછુ “ભૂત” આવ્યું (પર્યાય આવી) છે પર્યાય, પણ અહીં કારણભૂત લીધું પાછું ઓલા પહેલામાં ફેર હતો પહેલું આવ્યું તુંને? પહેલા “શુદ્ધ ઉપાદાનભૂત” કહા થા. પહેલા પહેલું સાધારણ આવ્યું હતું. પહેલા શુદ્ધ ઉપાદાનરૂપ આયા થા પારીગ્રાફની પાંચમી લીટી- “શુદ્ધ-ઉપાદાનરૂપ” એ પર્યાય હતી. સમજમેં આયા? અને પછી “શુદ્ધ ઉપાદાનભૂત” આયાને? એ બીજા પારગ્રાફની પહેલી લીટી “સર્વ વિશુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ શુદ્ધ ઉપાદાનભૂત” એ દ્રવ્ય છે. પહેલા ઉપાદાન જે પાંચમી લીટીમાં આયા થા, ઓ પર્યાય હૈ અને આ સર્વવિશુદ્ધકા જો હૈ, ઓ દ્રવ્ય હૈ. અને અહીંયા જો શુદ્ધ-ઉપાદાનભૂત કહા છતાં ઓ પર્યાય હૈ. સમજમેં આયા.શુદ્ધ ઉપાદાન કારણભૂત” Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy